Admin
ફરી એક વખત અયોધ્યા કાંડ થશે ?
1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાંથી કૂચ શરૂં થઈ છે. જેમાં સારી એવા સંખ્યામાં લોકો અયોધ્યા જવા નિકળ્યા છે.
21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્યા કુચ રવાના થશે અને તા.23નાં રોજ અયોઘ્યામાં વિશાળ હિંદુ સં...
રામ મંદિર માટે રવાના
તા. 21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્યા કુચ રવાના થશે અને તા.ર3નાં રોજ અયોઘ્યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કુચ અયોઘ્યામાં ભવ્ય રામમંદિર તાત્કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે. આ કુચમાં અમરેલીમાંથી રામભકતો આં.રા. હિન્દુ પરિષદનાં સૌરાષ્ટ્ર પ્રાંતન...
સાધુઓને બ્લેકમેઈલ કરાયા
અમરેલીમાં બે સાધુઓને બ્લેકમેઈલ કરવાનો મામલો, મહિલાઓ સાથે ફોટા એડિટ કરી માંગી ખંડણી
અમરેલીના બે ભેજાબાજ યુવકોએ સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓને બ્લેકમેઈલ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સ્વામિનારાયણ ગુરૂકુળના બે સાધુઓના ફોટાને અન્ય મહિલા સાથે એડીટ કરીને સંપ્રદાયને બદનામ કરવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે પ...
BJP + શંકરસિંહ + NCP + PK = ઓપરેશન ‘મોદીશા’
27 ઓગસ્ટ 2017 ગુજરાતનાં રાજકારણે એક નવી દિશા પકડી લીધી છે. જેમાં અવનવા ખેલ જોવા મળી રહ્યાં છે. ભાજપની નવી રાજનીતિ શરૂ થઈ છે. ભાજપે એક એવું ઓપરેશન હાથ ધર્યુ છે જેને ‘મોદીશા’ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આ એવી રાજ નીતિ છે કે જે અનેક બાજુથી પ્રહાર કરે છે. દુશ્મનને ખ્યાલ પણ ન આવે કે તેના પર સુદર્શન ચક્ર કોણ ફેરવી ગયું અને કોણે ગળું કાપી લીધું. આજ ...
34 રાજકીય પક્ષોને 6000 શ્રીમંત લોકો પૈસા આપી ચલાવે છે, ગુજરાતમાં કોઈ પ...
ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો
રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું.
રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં
ગયા પક્ષી વ્...
મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્રપૂજન
વિજયાદશમી એ વિજયનો ઉત્સવ છે, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ
રૂપાણીએ સહુને દશેરાની શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દશેરાના પાવન પ્રસંગે સીએમ સિક્યુરિટી સ્ટાફ દ્વારા યોજાએલ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં
માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને સલામતી ...
ભાજપના પ્રધાન પરબત પટેલ ઊંધા માથે પટકાયા
2019ની લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી ઉદઘાટનો અને યોજનાઓનાં લોકાર્પણનાં કાર્યક્રમો દિવસે દિવસે વધી રહ્યાં છે. આજે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદરનાં રૈયા ગામે આવાં જ એક ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય મંત્રી પરબત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થાય એ પહે...
મરચાંનો પાક નિષ્ફળ, વરસાદના અભાવે પાક સુકાયો
ચાલુ વર્ષે પાછોતરા વરસાદના અભાવે ખેડૂતોને ભારે માર પડી રહ્યો છે. ત્યારે ગોંડલ પંથકમાં મરચાનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોએ મરચાંના મોંઘા બિયારણો, ખાતર દવાના ખર્ચાઓ કર્યા બાદ મરચાંનો પાક સૂકાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ પુરતો પાક ન થવાના કારણે મરચાંનો ભાવ પણ ઊંચો જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં મેઘર...
ઘોઘા-દહેજ રો પેક્સ ફેરી સર્વિસ ફરી ઘાંચમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી કે જે હવે પેસેન્જર સાથે વાહનોની પણ હેર ફેર કરશે. જે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થાય તે પહેલાં જ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. રો રો ફેરીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકામો ઘાટ જોવા મળ્યો હતો. ઘોઘા દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં પહેલા કોળિયે જ માખી જેવો ઘાટ ઘડાયો છે, કારણકે આ શિપ આવી ગયા બાદ ગત 12 તારી...
ખેડૂતોના દેવા માફી માટે બળદ ગાડામાં નીકળ્યા પરેશ ધાનાણી
ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં પ્રશ્ને કોઈ નિરાકરણ હજુ સુધી નહિ આવતાં રાજ્યભરમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. એક બાજુ ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે, તો બીજી બાજુ રાજ્ય સરકાર સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ ઉપર સરદાર પટેલની 182 મીટર ઊંચાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનાં...
એકતા યાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની
કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે
એ એકતા અખંડિતતાનો ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભો...
Ekta Yatra will cover 10,000 villages in Gujarat
Gujarat Minister Vijay Rupani started the Ekta Yatra from Bardoli in
south Gujarat to create awareness about Sardar Vallabhbhai Patel’s contribution in
integrating 562 princely states under the fold of Union of India at the time of Independence
amidst chanting of slogans of ‘Ek Bharat; Shreshtha Bharat (One India; Best India).
This is in the ru...
અપૂરતાં વરસાદનાં કારણે બનાસકાંઠામાં મગફળીનાં પાકમાં ઘટાડો
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે અને ગત વર્ષ કરતા આ વર્ષે મગફળી ઓછી થઈ હોવાના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ જ...
વિજય રૂપાણીને સરદાર પટેલનો ઈતિહાસ ખબર નથી
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ 10 હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી 31 ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌ...
કોંગ્રેસ દ્વારા મોંઘવારીરૃપી રાક્ષસનું દહન કરાયું
'બહુત હુઇ મહેંગાઇ કી માર' જેવા સૂત્રો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરનારી ભાજપ સરકાર પોતાના શાસનમાં મોંઘવારી પર અંકૂશ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. સતત વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ચૂકી છે તેમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.
કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારીના વિરોધમાં અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી ય...

English