Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અમદાવાદના સ્વિમિંગ પૂલોનું ખાનગીકરણ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. હવે સ્વિમિંગ પુલોમાં ખાનગીકરણની નીતિ અપનાવાનો નિર્ણય કરાયો છે. આ સાથે સ્વિંમિંગ ફી પણ ડબલ કરવામાં આવી છે. અને અમ્યુકોનાં આ નિર્ણયનો ચોતરફ વિરોધ શરૂ થયો છે. અમદાવાદ કોર્પોરેશનને ખાનગીકરણ કરવાની જાણે ટેવ પડી ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, મ્યુનિસિપલ સ્કૂલ વગેરે જગ્યાએ ખાનગીકરણ કર્યા બાદ હવ...

રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત...

રાજકોટ મ્યુનિસિપલ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષોનાં જોરદાર હંગામા બાદ ભાજપ અને કોંગ્રેસનાં કાર્પોરેટર્સ આમને સામને આવી ગયાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી ન કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું ઠરાવાયું હોવાનાં કારણે સવારથી જ મહાનગરપાલિકાની આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...

જેણે કચ્છ ના જોયું તેણે કંઈ જ ના જોયું

નરેશ અંતાણી | ભારતના ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે. આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ જાય છે અને આ પ્ર...

આનંદીબેનને મોદીએ કેમ હાંકી કાઢ્યા તે રહસ્ય અકબંધ રહ્યું

નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમની પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર આનંદીબેન પટેલે 1 ઓગસ્ટમાં એકાએક રાજીનામું ફેસબુક પર આપીને તમામને ચોંકાવી દીધા હતા. સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તેણે રાજીનામું મોદીએ કેમ માંગી લેવામાં આવ્યુ તે રહસ્ય આજે 17 ઓક્ટોબર 2018ના દિવસે પણ અકબંધ છે. આનંદીબેને મોદીને અમિતશાહ...

મેટ્રો કૌંભાંડની વિગતો

વડાપ્રધાન Modi એ દેશ માટે એક નહીં બુલેટ ટ્રેનનો પાયો આજે 14 સપ્ટેમ્બરે નાંખ્યો છે ત્યારે તેમણે અગાઉ મેટ્રો ટ્રેનનો પાયો નાંખ્યા પછી શું થયું હતું તે દેશના લોકોને જાણવા જેવું છે. ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનંે કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થ...

કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat ન...

કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat નક્કામું છે? લેખક : રાહુલ ચીમનભાઈ મહેતા , બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ, આઇઆઇટી દિલ્હી ; એમ.એસ. ન્યુ જરસી યુનિવ, usa https://facebook.com/MehtaRahulC . *ભારતના દરેક નાગરીકે જાતે નક્કી કરવું જોઈએ કે ભારતમાં evm વપરાવું જોઈએ કે બેલેટ પેપર?* .  આ પત્રિકામાં મેં બતાવ્યું છે, કે કઈ રી...

ડભોઈ નગરપાલિકામાં પક્ષાંતર સામે પગલાં કેમ નહીં

2 મહિના પહેલા ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયું હતું કોંગ્રેસના 14 સભ્યો માંથી ૭ સભ્યો કોંગ્રેસના પ્રમુખ ને વિરુદ્ધ મતદાન કર્યું હતું કોંગ્રેસે આ સાત સભ્યોને સામે પક્ષાંતર ધારા વીર પગલા ભરવા માટે ફરિયાદ કરી હતી જેના આધારે સાત સભ્યોને ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં પક્ષાંતર ધારા ના ભંગ બદલ 26 મી જુલાઈએ આ જવામાટે...

લોકસભા ભાજપ રાદડિયા પછી રાદડિયા જૂનિયર

ભાજપમાં લોકસભાના ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકસભાની ૨૬ બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે જય જાળવી રાખવા માટે હાથ ધરાયા છે એમાં ખાસ કરીને સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાલ બીમાર હોવાથી તેઓ ચૂંટણી લડી શકે એમ નથી એમનું સ્થાન કોણ લઈ શકે એમ છે ચર્ચાનો દોર શરૂ થયો છે તો નો એકસૂરે છે કે રાદડિયા ની જગ્યાએ તેમના પુત્ર કે જેઓ હાલ અત્યારે સ...

કુંવરજી બાવળિયા ને ભાજપમાં લઈ જવાયા બાદ હવે રાજ લા પંચાયત તોડાશે

કોંગ્રેસના પીઢ નેતા બાવરિયા ને જપમાં કુંવરજી બાવળિયા ને ભાજપમાં લઈ જવાયા બાદ હવે રાજ લા પંચાયત સહિત જ્યાં પણ કોંગ્રેસનું શાસન છે તે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તોડવા માટે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ભાગરૂપે કુરજી બાવરિયા ને કેજે કોળી આગેવાન છે તેમને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને ગયા રવિવારે રાજકોટમાં કુંવરજી બાવળિયાને સન્માન માટે કોળી યોજાયુ...

મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...

લીકર શોપ પર દરોડા કેમ નહીં

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકાનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે. ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...

રાજ્યોની એકતાં

તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન બાદ મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં વિરોધ પક્ષોની એકજૂથતા જોવા મળી. વિરોધ પક્ષોના શક્તિ પ્રદર્શન માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અખિલેશ, માયાવતી, મમતા બેનરજી, એન ચંદ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી સહિત અન્ય લોકો એકમંચ કર્યાં હતાં. આવું 2019માં ભાજપ અને વ...

આગ્રાનો તાજ 8 વર્ષે બન્યો દિલીપ ઝીંઝુવાડીયાની અદભુત કલાકૃતિ જેવો તાજ 9...

તાજનું નિર્માણ કરનાર દિલીપ ઝીંઝુવાડીયા કહે છે કે, “ મેં તાજમહેલ ક્યારેય જોયો નથી. ફોટોમાં જોયો હતો. છતાં તાજ મહેલ બનાવી આપ્યો છે. તાજની તમામ વસ્તુ આબેહુબ બની છે. ક્યાંય બેલેન્સ તૂટતું નથી. હું ઈશ્વરની ભક્તિ કરતો નથી, પણ ભગવાન મારી સાથે રક્ષા કરે છે. પ્રેમની ભાષા તાજ મહાલમાં છે, તેવી ભાષા મારી કલામાં બોલે છે.” તેમણે મીની તાજ મહેલની કલાકૃત્તિ બનાવી ...

બનાસ ડેરીનું ખાદ્યતેલ પણ બજારમાં મુકવામાં આવશે

બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાઓની દૂધ મંડળીના ચેરમેન/મંત્રીઓ સાથે સીધો સંવાદાત્મક ચિંતન શિબિરનું ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શંકરીભાઈ ચૌધરીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, હાલના સમયમાં દુધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી ચાલે છે. છતાં પણ બનાસ ડેરી દૂધના ભાવ સૌથી વધારે ચૂકવે છે. આ ચિંતન શિબિરમાં બનાસ ડેરી હજુ સ...

કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસનો આકરો રોષ

રાજ્ય સરકારે મોટા ઉપાડે ફી નિયમન કાયદો રાજ્યની ખાનગી શાળાઓમાં લાગુ કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. હાલમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં શાળા સંચાલકો દ્વારા કરાયેલી પીટીશનનો ચુકાદો આવ્યો નથી, ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ રેલીમાં અમદાવાદ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ ગાંધી...