Admin
રાસાયણિક ખેતી પદ્ધતિથી છોડી હવે આધ્યાત્મિક
ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ બીડું ઝડપ્યું છે.
કહેવત છે કે જેવું અન્ન તેવું મન...
ખેડૂતો માંગે પાણી, ધારાસભ્યોને પગારની લ્હાણી
ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસભા...
મોરબીના ડેમી બંધના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદી વિરોધ
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું છ...
ચૂંટણી આવતાં ભાજપ સરકાર ફરી ફેરવશે રો રો ફેરી સર્વિસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણી પહેલાં ભાવનગર જિલ્લાનાં ઘોઘાથી ભરૂચ જિલ્લાનાં દહેજ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વાહનમાં અવર જવર કરવા માટે ખૂબ સમય જતો હતો. તેનાં બદલે આ ફેરી સર્વિસથી માત્ર ગણતરીનાં કલાકોમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતનાં જે તે ...
મુખ્યમંત્રી રૂપાણીનાં વતન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુ...
મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે.
ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરીયા...
સિંહોનાં મોત ઈનફાઈટથી નહિ પણ વાયરસના કારણે જ થયાં હોવાનો મત
ભારત દેશનું ગૌરવ અને એશિયાઈ સિંહો પર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તેમ 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. વનવિભાગના અધિકારીઓએ દાવો કર્યો આ સિંહોનાં મોતનું કારણ ઇન્ફાઇટ છે પરંતુ વાત સાંભળી તમને નવાઈ લાગશે શું એટલી બધી સંખ્યામાં મોતનું કારણ ઇન્ફાઇટ હોય ખરા પરંતુ આ વાતને લઇ અમરેલી જૂનાગઢ ગાંધીનગર સુધી વન...
ભ્રષ્ટાચારથી બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર નહેરમાં ગાબડું
બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ ર...
11 સિંહોનાં મોતમાં દાળમાં કંઈક કાળું, કેન્દ્ર સરકારનાં વન વિભાગની ટીમન...
રાજ્યમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જ અને જસાધાર રેન્જમાં થયેલાં 11 સિંહોનાં મોતનાં મામલો ગંભીર હોવાનું બહાર આવ્યું છે. Khabarchhe.comએ એકસાથે 11 સિંહોનાં મોતનાં મામલે રાજ્ય સરકાર ઢાંક પિંછોડો કરી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને આજે અનુમોદન મળ્યું છે. 11 સિંહોનાં મોતનાં મામલે કેન્દ્રનાં વન વિભાગ...
મોહન ભાગવતના પગલે નરેન્દ્ર મોદી પણ હવે ગાંધીજીની જન્મભૂમિ પર આવશે
RSSના વડા મોહન ભાગવતે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે વિદેશીઓ સમક્ષ ગાંધીજી અંગે પ્રસંશનીય ઉચ્ચારણો કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 2જી ઓક્ટોબરે પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મ સ્થાન કીર્તિ મંદિરમાં આવીને પ્રાર્થના કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૨જી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મ જયંતી એ પોરબંદર આવશે અને પોરબંદરનાં કિર્તીમં...
જલોયા ચોકી પાસેથી બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો
એકબાજુ આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરૂદ્ધ ભાજપ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અને એનઆરસી દ્વારા ઘૂસણખોરી પર લગામ લગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભાજપની નેતાગીરી પણ આ મામલે આકરી ટીકાં કરી રહ્યાં છે. એવા સંજોગોમાં બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી બાંગ્લાદેશી ઝડપાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર...
સમ્રાટ નમકીનનું દૂષિત પાણી ઠાલવતી ટેન્કર સાથે એક ઝડપાયો
અમદાવાદ શહેરની કંપનીઓ દ્વારા દૂષિત પાણીનાં નિકાલ માટે તૈયાર કરાયેલી યોજનાનો ઉપયોગ નહિ કરીને સીધે સીધું દૂષિત પાણી નદીમાં ઠાલવી દેવાની ઘટનાઓ અગાઉ પણ અવારનવાર બની ચૂકી છે ત્યારે આજે સવારે આવી જ એક ઘટનાં બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, નરોડાની સમ્રાટ નમકીન દ્વારા પોતાને ત્યાંથી નીકળેલું દૂષિત પાણીનાં નિકાલ માટે જે યુક...
દેવભૂમિ દ્વારકાનાં ખેડૂતોએ જમીન માપણીનાં વિરોધમાં ઉતારી આરતી
જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી જગતનાં તાત માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. છેલ્લાં 22 વર્ષથી ભાજપનાં શાસન દરમિયાન ખેડૂતોને પારાવાર તકલીફો સહન કરવાની નોબત આવી ગઈ છે. ખેડૂતોનાં દેવાં માફીની વાત હોય, કે પછી પાણી માટે તાતનો પોકાર હોય કે પછી જમીન માપણીનો વિવાદ હોય. આ તમામ મુદ્દાઓમાં ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. રાજકીય પક્ષો પણ પોતાનો રાજકીય ર...
ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જતાં અમરેલીનાં યુવા ખેડૂતે કરી આત્મહત્યા
ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં દેવા માફી અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, ત્યાં બીજી બાજુ અમરેલી જિલ્લામાં પાક નિષ્ફળ જવાના ડરે વધુ એક ખેડૂતે આત્યહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં વાવડી ગામનાં 35 વર્ષીય અનકભાઈ ગભરૂભાઈ જેબલિ...
લોટા દ્વારા પાણી ભરી ખેડૂતોએ સિંચાઈનો કર્યો વિરોધ
મોરબી પંથકમાં જળ માટે જંગ કરી રહેલાં ખેડૂતોનાં આંદોલનને આજે સાતમો દિવસ છે. આ પંથકનાં 20 ગામોનાં ખેડૂતો દ્વારા પોતાનો પાક બચાવવા માટે પાણીની માંગણી કરવામાં આવી રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે મતો મેળવવાની લ્હાયમાં ભાજપ સરકાર દ્વારા પાણીની વિવિધ યોજનાઓને અમલી કરવામાં આવી હતી અને ખાસ કરીને સૌની યોજના અમલી કરીને મોટા પાયે પાણીનાં વધામણાં કરવામ...
6 માસથી પડતર કેસોની નિષ્કાળજીમાં પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય પગલાં :ડી...
રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુન્હાના પેન્ડિંગ અને યોગ્ય કારણો વગર છ માસથી વધુ સમયથી પડતર હોય તેવા કેસો ની અંદર તપાસ કરનાર અધિકારી એ દાખવેલી નિષ્કાળજી સામે આવશે તો તેવા પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાના કડક આદેશ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કર્યા છે. આ ઉપરાંત પડતર કેસોની તપાસ ઝડપથી પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી ...

English