Admin
વર્ષથી તૈયાર હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા સરકાર પાસે સમય નહોતો, કોંગ્રેસે ઉ...
ગુજરાત સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓ અમલી કરવામાં આવે છે અને સાથે સાથે નવા બ્રિજ, રસ્તાઓ તેમ જ મકાનો પણ બનાવવામાં આવે છે, પરંતુ રાજ્યનાં મુખ્યમંત્રી, મંત્રીઓ કે ખુદ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની લ્હાયમાં લાંબા ગાળા સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયાં છતાં પણ શરૂ થયા વગરનાં પડ્યાં રહે છે. આવો જ એક પ્રોજેક્ટ જે છેલ્લાં કેટલાંય સમયથી તૈયાર થઈને પડ્યો...
ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી મામલે હાઈકોર્ટમાં અરજી
હંમેશા ઉત્સવોમાં મસ્ત રહેનારી ભાજપની રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે જે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આજે એક પીટીશન ફાઈલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવા રાજ્ય...
જાપાનની જિકા કંપનીએ ફંડિંગ અટકાવી દેતાં સરકાર માટે મુંજવણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી ઉપડે એ પહેલાં જ ચેઈન પૂલિંગ થયું છે. જી હા, જાપાનની જિકા કંપનીએ આ પ્રોજેક્ટ માટેનું ફંડિંગ રોકી દેવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભરાઈ ગઈ છે. ભારતની પ્રથમ બૂલેટ ટ્રેન જે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની હતી, તેની કામગીરી શરૂ થયાંને થોડાં જ સમયમાં જ બૂલેટ ટ્રેનનાં ...
લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ
ખેડૂતોની હામી કહેવાતી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને કારણે દિવસે દિવસે ખેડૂતો દ્વાર વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યમાં ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યાં છે. થોડાં સમય પહેલાં હાર્દિક પટેલે ગુજરાતનાં ખેડૂતોનાં દેવાં માફીને લઈને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉપાડ્યું હતું. પરંતુ, રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા પણ આ...
દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂ...
દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂધ ઢોળાવવાનો વીડિયો વાયરલ
એકબાજુ ખેડૂતોને તેમનાં પાકનાં પોષણક્ષમ ભાવ ન મળતાં જગતનો તાત દેવાંનાં ડૂંગરતળે દબાતો જઈ રહ્યો છે, અને તાતનાં આપઘાતનાં કિસ્સા પણ વધી રહ્યાં છે. તેવી જ રીતે જ્યારથી ભાજપની સરકાર દ્વારા સહકારી દૂધ મંડળીઓમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દેવાયા બાદ પશુપાલકોને પણ...
ગાંધીજી કઈ રીતે સમાચારપત્રો ચલાવતાં હતા
ગાંધીજીએ અખબારો અંગે શું કહ્યું હતું અને આજના અખબારો તથા ટીવી શું કરી રહ્યાં છે. તે વાંચો ‘ઇન્ડિયન ઓપીનિયન’ હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બેત્રણ અગત્યની નોંધ લેવાની આવશ્યકતા છે. એક પરિચય હમણાં આપી દઉં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરુ કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિશે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની ...
ફિશિંગનાં ખર્ચ સામે માછલીનાં યોગ્ય ભાવ ન મળતાં માછીમારોમાં નારાજગી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરમા માછીમારીની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ છે. પરંતુ માછલીનો યોગ્ય ભાવ ન મળતાં માછીમારોની નારાજગી જોવા મળી છે. જેને લઈ માછીમારો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
દેશ અને દુનિયાને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતાં વેરાવળ બંદરમાં આમ તો સુવિધાના નામે મીંડુ છે. પરંતુ માછીમારોને પણ યોગ્ય ન્યાય મળતો નથી. ત્યારે વા...
મોરબીમાં ખેડૂતો આવ્યાં રસ્તા પર અને યોજી વિશાળ રેલી
રાજ્યનાં ખેડૂતોની દિવસેને દિવસે માઠી દશા થઈ રહી છે. એક બાજુ દેવા માફી, સિંચાઈ માટે પાણી, પાક વીમો તેમ જ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર ન થતાં માલધારીઓને ઘાસચારાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ખાતરમાં પંદર દિવસમાં ફરી એકવાર થયેલાં ધરખમ ભાવ વધારાનાં કારણે તાતની કમર તૂટી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં રાજ્યનાં ખ...
હરિદ્વારમાં નવરાત્રી 13 વર્ષથી થાય છે
જયાં વસેએક ગુજરાતી ત્યાં વસાવે ગુજરાત આ વાક્ય ને ચરિત્રાર્થ કરતા દેવભૂમિ ઉત્તરાખંડ ના ગુજરાતી હરિદ્વાર માં ગુજરાત નો ઉત્સવ નવરાત્રી છેલ્લા 13 વર્ષો થી ઉજવી રહ્યા છે .શહેર ની મધ્ય માં આવેલા દેવપુરા ચોક ખાતે હરિદ્વાર ,લકસર ,શિવાલિકનગર ,શાંતિકુંજ ,હરિપુર ના 250 થી વધુ પરિવારો સાથે મળી નવરાત્ર નો આનંદ માળે છે .હરિદ્વાર ગુજ્જુ પરિવાર ના રાજેશ પાઠક...
અમદાવાદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીનો પ્રારંભ
અમદાવાદ જિલ્લામાં બાવળા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ટોકન રૂપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરૂઆત થઈ હતી. બાવળા એ મોટા પ્રમાણમાં ડાંગર પકવતો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સમયે પાણી અને વિજળી પૂરી પાડી ખેડૂતની લાગણી અને માંગણીને વાચા આપી આ વિસ્તારને વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતો કર્યો છે. ટેકાના ભાવે ખરીદીમાં ક્યા...
નર્સિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થવાની સંભાવના
જુનાગઢ જુની સિવિલ હોસ્પિટલનો ઝનાના અને બાળકોનો વિભાગ જ્યા કાર્યરત છે એ બિલ્ડીંગ ત્યાં જ કાર્યરત નર્સિંગ સ્કૂલ, જુનાગઢને ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે આ નર્સિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થશે અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને નર્સિંગ ક્ષેત્રે અભ્યાસ કરવામાં વધુ સરળતા થશે. જુનાગઢ તથા ગીરસોમનાથ બંને જિલ્લા વચ્ચે નર્સિંગનું શિ...
બનાવટી પ્રમાણપત્ર આપશો તો સાંસદ કે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશો
ST/SC/OBC જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રોના આધારે લાભ લેનારાઓને હવે કડકમાં કડક સજા કરવામાં આવશે. આ અંગેના કાયદાને ભારતના રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીની મહોર મળી જતા હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં આ અંગેનો કાયદો પસાર કરી રાજયપાલીની ભલામણથી રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપ્યો હતો. જેને તા. ૫મી ઓકટોબરના...
પરપ્રાંતિયો પરનાં હુમલા મામલે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું...
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલા સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, આ પ્રકારનાં બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને પરપ્રાંતિયો પરનાં હુમલા સંદર્ભે અત્યારસુધીમાં 63 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. તથા સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સોગંદ...
RSS – રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૯૨૫ થી ૨૦૧૮ સુધીની ગુજરાત યાત્...
2018
વિજયાદશમીએ ૯૩માં વર્ષમાં RSSનો પ્રવેશ: હાલ ૧.૫૦ લાખ સ્વયંસેવકો કાર્યરત
આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.આર. ને જાણવા માટે લોકો ઇચ્છા દશાવી રહ્યા છે. એવું તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠ્ઠો પ્રચાર કરી કટોકટી નાખી છતાં પણ સ...
23 સિંહોનાં મોતની માર્ગદર્શિકા વડી અદાલતે જાહેર કરી હાઈકોર્ટે જારી કરી...
ગીરનાં જંગલોમાં છેલ્લાં એક મહિના દરમિયાન 23 સિંહોનાં થયેલાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશિકા જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને ત્રણ મુદ્દાઓ પર ધ્યાન આપવાનો નિર્દેશ કરાયો છે, જેમાં ઈલેક્ટ્રિક ફેન્સિંગ, ખુલ્લાં કૂવાઓ અને વાઈરસ ઈન્ફેક્શન જેવા મામલે સરકારે ગંભીરતાપૂર્વક પગલાં લઈને તેનો ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે દર પંદર દિવસે ...

English