Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

દહેજ કેમીકલ ટર્મીનલ  માટે રૂ. ૧પ૦૦ કરોડના રોકાણ માટે રોયલ વોપકના  MoU

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ પેટ્રોકેમીકલ્સ વિભાગ અને પ્રતિષ્ઠિત ટેન્ક ઉત્પાદક કંપની રોયલ વોપક વચ્ચે દહેજમાં રૂ. ૧પ૦૦ કરોડના પ્રોજેકટ માટેના MoU કરવામાં આવ્યા હતા. દહેજ PCPIRમાં કેમીકલ્સ ટર્મીનલ ખાતે પોતાનો પ્લાન્ટ રોયલ વોપક સ્થાપશે. આ MoU ઉપર મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દ...

સિંહોનું ચાર મહિનાનું વેકેશન પૂર્ણ, આજથી શરૂ થયું જંગલ સફારી

ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં વતન ગીરનાં જંગલોમાં આજથી ફરી પ્રવાસીઓની અવરજવર ફરી શરૂ થશે. સિંહોનાં ચાર મહિનાનાં વેકેશન બાદ વન વિભાગ દ્વારા આજથી ફરી જંગલનાં દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્લાં મૂકવામાં આવશે. સાથે સાથે પ્રતિ વર્ષ પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલાં વધારાને જોતાં ગુજરાત સરકારે પરમીટમાં પણ વધારો કર્યો છે. 15મી જૂનથી 16 ઓક્ટોબર સુધી ચાર મહિના દરમિય...

સુરેન્દ્રનગર અને જેતપુરમાં ખેડૂતોનું હલ્લાબોલ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી...

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી છે. એકબાજુ દેવાં માફીની માંગણી સરકાર સાંભળતી નથી તો બીજી બાજુ અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં પાણીની અછત ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોને હાલત વધુને વધુ કફોડી બની રહી છે. આવી વિવિધ માંગણીઓને લઈને સુરેન્દ્રનગરમાં તેમ જ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં છે. સરક...

ભાજપના MP કાછડીના પુત્રએ મારી નાખવા સોપારી આપી

ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તેનાં કારણે હંમેશા ચર્ચામાં આવ્યાં છે. હજુ થોડાં સમય પહેલાં ભાજપનાં સાબરકાંઠાનાં એક ધારાસભ્યનાં પરપ્રાંતિયો મામલેનાં નિવેદનનાં પડઘાં શાંત થયાં નથી ત્યાં ફરી એક નેતાનાં પુત્રનું કારસ્તાન...

RSS અને મોદી દેશવિરોધી નિર્ણય લે છે, શ્રીનાથ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ કાર્યકર શ્રીનાથ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક નરેન્દ્ર મોદી ની આર્થિક નીતિ ઓ ભારત માં રોજગારી પેદા કરી ગરીબી દુર કરનારી,સામાન્ય માણસો ને તથા ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરનારી અને વિકાસ દર ને ઊંચે લઇ જનારી હોય તો....... વર્ષ ૧૯૯૦-૧૯૯૧ માં દેશ ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નાજુક હતી,માત્...

બેંગલુરૂમાં સારવાર કરાવી,ઓક્ટોબરથી આંદોલનનાં મંડાણ કરશે હાર્દિક પટેલ

પાસનાં કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે બેંગલુરુથી અમદાવાદ આવી પહોંચ્યો છે. ગુજરાતમાં ખેડૂતોનાં દેવા માફી અને પાટીદારોને અનામતનાં મામલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા બાદ 19મા દિવસે પોતાનાં આમરણાંત ઉપવાસનો અંત લાવી દીધો હતો. આ સમય દરમિયાન તેનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તે વધુ સારવાર માટે બેંગલુરુની જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સા...

2019ની ચૂંટણી પહેલાં કચ્છને વડાપ્રધાન આપશે નવા પ્રોજેક્ટની ભેટ

2019ની લોકસભાની ચૂંટણી માટે દેશનાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી આરંભી દીધી છે. કેન્દ્રની ભાજપ સરકાર પણ ફરી એકવાર વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં સત્તા મેળવવા માટે તૈયાર છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લાં એક મહિનાથી દેશનાં વિવિધ રાજ્યોમાં કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોનાં સંયુક્ત પ્રોજેક્ટનાં લોકાર્પણ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આગામ...

હિંમતનગરમાં હવે બંધનાં સૂત્રો લખનાર મનીષ પોલીસ હવાલે

ભારતમાં હંમેશા કોઈક માંગણીને લઈને ભારત બંધ કે જે તે રાજ્ય બંધનાં એલાન આપવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોમાં વેપાર ધંધા ઉપરાંત બાળકોનાં અભ્યાસ તેમ જ સરકારી માલ મિલકતને પણ નુકસાન થતું હોય છે. આવા સંજોગોમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં બંધનાં વિરોધમાં ઠેર ઠેર હવે બંધનાં સૂત્રો દિવાલો પર ચિતરેલાં જોવા મળી રહ્યાં છે. આવા સૂ્ત્રો સાબરકાંઠા જિલ્લાનાં હિ...

કચ્છમાં અપૂરતા વરસાદનાં કારણે સ્થિતિ દિવસે દિવસે બની રહી છે વિકટ

કચ્છ જિલ્લામાં અપૂરતાં વરસાદનાં કારણે અહીંનાં માલધારીઓની માંગણી છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત બોર્ડર વિસ્તાર ઘાસ માટે મંજૂરી આપવામાં આવે તો પશુઓનો નિભાવ થઇ શકે તેમ છે. નહિતર માલધારીઓ પશુઓ સાથે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું સારું ન રહેતાં અછતની સ્થિતિ ઊભી થઈ છે. અપૂરતાં વરસાદનાં કારણે અછતની સ્થિતિ દ...

લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોનો દૌર, કોંગ્રેસની મળી રહી છે મંથન ...

2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આરંભી દેવાઈ છે. ગુજરાતમાં પણ છેલ્લાં એક મહિનાથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાનાં પક્ષનાં વિવિધ હોદ્દેદારોની બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડાઈ રહી છે. બન્ને પક્ષને પોતાનો આંતરિક કલહ પરેશાન કરી રહ્યો છે. કેમ કે, લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં કેટલાંક વર્તમાન સા...

બરવાળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં બહાર આવી જૂથબંધી

ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી નહિ હોવાનો મસમોટો દાવો કરનારી પ્રદેશ નેતાગીરીને આજે બરવાળા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી મામલે જૂથબંધી હોવાનો અહેસાસ થયો હતો. પ્રદેશ નેતાગીરી દ્વારા અવારનવાર પોતાના પક્ષમાં ક્યાંય જૂથબંધી નહિ હોવાનું અને કોંગ્રેસમાં નેતા એટલાં જૂથ એવું કહેવામાં આવતું હતું. જોકે, આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાં પણ આંતરિક જૂથબંધી ...

અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છ...

આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે વાત કરવામાં આવી તે તદ્દન ખોટી હોવાનું ખેડૂત અગ્રણીઓનું માનવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતનાં પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેડૂતોની અને પશુપાલકોની હંમેશા ...

જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ

રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...

રાજકોટની શાળાનાં 150 બાળકોએ બાપુની વેશભૂષા સાથે બનાવ્યો ભારતનો નકશો

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે બીજી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતી નિમિત્તે રાજ્યની શાળાઓમાં જાહેર રજા હોવાનાં કારણે દર વર્ષે પહેલી ઓક્ટોબરે ગાંધી જયંતિની વિવિધ રીતે શાળાઓ દ્વારા કરવામાં આવે છે. આવી જ ઉજવણી રાજકોટની શાળા નંબર 93માં ઉજવણી કરવામાં આવી. આ શાળાનાં 150 વિદ્યાર્થીઓએ ગાંધીજીની વેશભૂષા...

મોરબીનાં માળિયાનાં 12 ગામનાં ખેડૂતોની પાણીનાં પોકાર સાથે ઉપવાસ આંદોલન ...

ગુજરાતનાં ખેડૂતો પર આસમાનમાંથી આફત તૂટી પડી હોય એવું લાગે છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પોતાનાં પાકને બચાવવાં જગતનો તાત હવાતિયા મારી રહ્યો છે તો બીજી બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે કેનાલો મારફતે રાજ્યનાં ગામડાંઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનાં બણગાં ફૂંકી રહી છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો માટે તો મોટી ઘાત બેઠી છે. આ વિસ્તા...