Saturday, August 8, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેરમાં દેખાયા, VIP હરોળમાં કેમ બેઠા તેની તપ...

બળાત્કારના આરોપ બાગ ભૂગર્ભમાં ઊતરી ગયેલાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેર રાજકારણમાં જોવા મળ્યા હતા. ભુજ ખાતેના સમારોહમાં દુષ્કર્મકાંડથી વિવાદમાં ફસાયેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં જયંતી ભાનુશાળી કઈ રીતે આવી ગય...

ગાંધીજી જ્યાં ગયા ત્યાં ખગોળ દર્શન કરાવાશે, પોરબંદરમાં બાપુ ખગોળ મેળો ...

ગાંધીજીએ આઝાદી માટે ભારત પ્રવાસ દરમિયાન જે સ્થળોએ મુલાકાત લીધી હતી તે તમામ સ્થળોએ સતત એક વર્ષ સુધી બાપુ ખગોળ મેળા ભરાશે. જેનો આભારંભ 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિને પોરબંદર ખાતેથી થશે. રાજકીય અને સામાજિક નેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આકાશ દર્શનનો શોખ હતો. 1932માં પુનાની યરવડા જેલમાં આકાશમાં દેખાતા જ્યોતિ પુંજોને નિહાળવા માટે તેમણે  ટેલીસ્કોપનો ઉપયોગ...

અમદાવાદને પાણી પૂરું પાડતી નહેરમાં ભ્રષ્ટાટારના ગાબડા

ખેડા જિલ્લામાંથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સુધી પાણી પહોચાડતી શેઢી નહેરનું રૂ.175 કરોડના ખર્ચે સમારકામ પરું થયું તેની સાથે જ  રીનોવેશન કરવામાં આવ્યું હતું. કેનાલ સમારકામ થયાના 6 મહિનામાં  નહેર તૂટી રહી છે અને પોપડા ઉખડવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કેનાલની કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ થઈ છે. વડાપ્રધાન નરેન...

સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની

સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું શૂટિંગ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રાંગણમાં માધાપર અને કુકમામાં જ કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના જ કચકડે મઢાયા છે. મહેશભાઈ અને મનોજભાઈ...

સરકારને પડકારતી સરકાર એપ્લીકેશન

રાજ્યમાં ૨૩ વર્ષથી ભય, ભ્રમ, ભ્રષ્ટાચાર અને ધૃણાની રાજનીતિ કરી સત્તામાં રહીને સતત પ્રજાને અન્યાય કરનાર ભાજપા સરકારમાં પ્રજાનો અવાજ સંભળાય અને તેમના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે "“લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૩...

ચીન વિશે ચેતવણી

ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવતે ચીનની મદદથી હરખાતા વિશ્ર્વના દેશોને ચીનની મેલી મુરાદ વિશે ચેતવણી આપી છે. ત્યારે ચીને એશિયાથી માંડી છેક દક્ષિણ અમેરિકન દેશોને પોતાના સાણસામાં લેવાનું શરૂ કર્યું છે, પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ... ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવત લાંબા સમયથી ચીનના મુદ્દે આપણને ચેતવણી આપ્યા જ કરે છે. ચીનના લશ્કરની હરકતો વિશ...

#METOO નલિયા સામુહિક ભાજપ બળાત્કાર કાંડ: ભાજપના ત્રણ નેતાને જામીન બાદ ...

ભાજપની સંપૂર્ણ સેક્સ કથા કચ્છની ભાજપની એક યુવતીએ #METOO કેમ્પેઈન કરીને ભાજપના બળાત્કારી નેતાઓને ખૂલ્લા પાડ્યા હતા. હવે એજ બળાત્કારના આરોપીઓ પોતે હીરો હોય તેમ જાહેરમાં અભિવાદન જીલવા લાગ્યા છે. આવો એક કાર્યક્રમ કંડલામાં યોજાયો હતો. ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો હતો. સમગ્ર દેશમાં ભાજપના નેતાઓના બળાત્કાર કેસ તરીકે જાણીતા નલિયા બળાત્...

સોનલ સોલંકી માટે ધારાસભ્ય અને પ્રમુખ માટે વલસાડ ભાજપમાં યુદ્ધ

વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ કનુ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે ચાલુ થયેલું રાજકીય યુદ્ધ આજે પણ ચાલુ છે. પ્રદેશના નેતાઓ તેને શાંત કરી શક્યા નથી. વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ માટે સોનલ સોલંકીના નામની દરખાસ્ત સામે ભાજપના ધારાસભ્ય વિરોધ કરી રહ્યાં છે. જ્યારે ભાજપના પ્રમુખ સોનલ સોલંકી માટે મક્કમ છે. સોનલ સોલંકી માટેનું આ યુદ્ધ વિધાનસભાની...

નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં ?

જાન્યુઆરી 2018માં રચાયેલી નવી નવેલી ભાજપની રૂપાણી સરકારમાં સારા ખાતા ન આપતાં ભાજપના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આડા ચાલતાં રહ્યાં છે. જે બિનગુજરાતીઓને ગુજરાત બહાર મોકલવાના છેલ્લાં પ્રકરણ સુધી તેમની સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પહેલેથી જ રૂપાણી સરકારમાં પહેલેથી જ ટખા શરૂં થયા હતા જે આજે પણ ચાલું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, નીતિન પટેલને મુખ્...

અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ

હિંમતનગરના ગામમાં બાળકી સાથે દુષ્કર્મમાં અન્ય રાજ્યના આરોપીનું નામ બહાર આવ્યા બાદ જે રીતે પરપ્રાંતીયો સામે સ્થાનિક સ્તરે રોષ શરૂ થયો હતો. ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાનો મુદ્દો સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સોગઠાંબાજીથી આગળ વધીને આજે રાષ્ટ્રીય સ્તરે પણ ગુંજ્યો હતો. તેના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપા...

ધારાસભ્યો સામે કેસ કેમ નહીં

ભાજપના ધારાસભ્ય દ્વારા હવે કારખાનામાં કામ કરતા લેબરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પરપ્રાંતિય (હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ધમકી આપીને કહ્યું છે કે, ઉત્તર ગુજરાતના કારખાનાઓમાં જો 80 ટકા ગુજરાતીઓને નોકરી નહી ંઆપવામાં આવી હોય તો તે બરાબર નહી ં થાય. હું આ બધી ફેક્ટરી તપાસવાનો છું. રાજેન્દ્રસિંહે કહ્યું...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે ગુનો દાખલ કરાયો, પ્રદીપ જાડેજા સામે નહીં...

ગુજરાતમાં હિન્દી ભાષી પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉત્તરભારતીઓ પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને ભાજપની રૂપાણી સરકારે હુમલાની જવાબદારી અલ્પેશ ઠાકોર પર નાંખી દી...

કોંગ્રેસનું જંબો પ્રદેશ માળખું જાહેર થવાની તૈયારીમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનનું પ્રદેશ માળખું દશેરાના દિવસે જાહેર થાય તેવી શક્યતા છે. અમિત ચાવડા પર વરિષ્ઠ નેતાઓનું દબાણ વધતાં 200 સભ્યોને સમાવમાં આવે તેવી શક્યતા છે. અમિત ચાવડાની માનસિકતા તેમાં જોવા મળશે. અત્યાર સુધી જે છૂટક નિમણુંકો થઈ છે તેમાં તેમની માનસિકતા સવર્ણો વિરોધી દેખાઈ છે. જો આ રીતે જ તેમની નીતિ રહેશે તો 2017ની વિધાનસભાની ચૂંટણી...

રૂપાણીના શપથ શાપરૂપ, ગુજરાતને બદનામી અને આંતરિક વિખવાદો મળ્યા

ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થયા બાદ ભાજપમાં ભારે વિવાદો સતત ચાલતાં રહે છે. વિજય રૂપાણીની 2017ની નવી સરકારને હજુ ચાર દિવસ પણ માંડ થયા હતા, ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલા વિખવાદ સપાટી પર આવી ગયા હતા. જો કે, ભાજપમાં અંદરોઅંદર ચાલી રહેલી ‘કોલ્ડવોર’ માટે શપથવિધિ સમયની ગ્રહદશા પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. આ ઉ...

હાર થતાં ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીનું રાજીનામું કેમ ન લેવાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 20 બેઠકો ઓછી થઈ હતી. જો કોંગ્રેસે સારા ઉમેદવારો ઉભા રાખ્યા હોત તો ભાજપની સરકાર બની ન હોત. સૌરાષ્ટ્રમાં ભાજપે 18 બેઠકો ગમાવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના છે. છતાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડો દેખાવ કર્યો હતો. તેમ થતાં તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. પણ આપ્યું ન હતું. એતો ઠીક ભ...