Admin
અમદાવાદના 77 તબિબોને બદલી કાઢ્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એકાએક 77 તબિબોની બદલી સરકારે પોતાની ખામી ઢાંકવા માટે અને ગેરરિતિ કરવા માટે અમદાવાદ બહારની મેડિકલ કોલેજમાં કરી છે. સમગ્ર ગુજરાતમાં 161 તબિબોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જામનગર, સુરત, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ જેવા સ્થળોએ બદલી એટલા માટે કરી છે કે જ્યાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાન...
લોકસભા માટે કોંગ્રેસની સ્થિતી સુધરી, આપ્યો અહેવાલ
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો. જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો. પણ ત્યાર બાદ કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં વધું મજબૂત થતાં લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હોવાનો પ્રાથમિક અંદાજ છે. કોંગ્રેસ દ્વારા જ...
ગુજરાતને 5 સરકારી મેડિકલ કોલેજો ન મળી, ડોનેસન લેતી કોલેજ મળી
કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે મે-2013માં ગુજરાતમાં 5 સરકારી હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવા એમસીઆઈના નિયમો મુજબ જમીન સાથે દરખાસ્ત મોકલવા કહેવામાં આવ્યું હતું. મનમોહન સીંહની સરાકારે પાંચ સરકારી મેડિકલ કોલેજો માટે રૂ.750 કરોડ આપવાનું પણ કહ્યું હતું. પરંતુ રાજ્યમાં રહેલી ભાજપ સરકારે દરખાસ્ત ન મોકલી જેના પરીણામે ગુજરાતમાં પીપીપી મોડલ આધારિત સેલ્ફ ફા...
19 હજાર કારખાનાઓની સરકારે સુરક્ષા માટે કોઈ તપાસ ન કરી
ગુજરાતની ફેકટરીઓમાં છેલ્લા 5 વર્ષમાં 1,194 જીવલેણ અકસ્માતો થયાં છે. શ્રમ અને રોજગાર વિભાગના પાંચ વર્ષના ઓડિટમાં ગુજરાતમાં 77,020માંથી માત્ર 57,966 કારખાના તપાસે છે. 19,054 કારખાનાઓ સરાકારે તપાસ કર્યા નથી કે સરકારે કારખાના માલિકો સામે કાર્યવાહી કરતી નથી. આમ રાજ્ય સરકારની ઘોર બેદરકારી આવી છે કે તે મજૂરોની સલમતી અને સગવડ માટે ધ્યાન આપતી નથી. રાજયમા...
દ્વારકા પરના હુમલાને 53 વર્ષે વિજય ઉજવી, ધ્વજની પુજા કરી
53 વર્ષ પહેલાં 1965ની 7 સપ્ટેમ્બરે ભારત-પાક યુધ્ધ સમયે પાકિસ્તાન નેવીએ ઓપરેશન દ્વારકા હેઠળ ગુજરાતના દ્વારકા પર સમુદ્ર માર્ગે હુમલો કર્યો હતો. જેમાં 49 લોકોના દ્વારકામાં મોત થયા હતા. દ્વારકા પર 350 બોંબ ફેંકવામાં આવ્યા હતા જે સમદ્રની ભરતીના કારણે બીજા સ્થળે પડ્યા હતા. તેથી દ્વારકા બચી ગઈ હતી. જેની ઉજવણી દર વર્ષે દ્વારકામાં ભાદરવા સુદ બારસના દિવસે વા...
બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં શું હશે ?
સરકારે વિધાનસભામાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજૂર કરાવ્યું છે. આ યુનિવર્સિટી શોધ અને સંશોધન આધારિત અભ્યાસક્રમ કરશે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની આગવી પ્રોડક્ટ, પ્રોસેસ કે પ્રોટોટાઇપ વિકસાવશે અને તેના પર આધારિત ઉદ્યોગ સ્થાપવાની પણ તાલીમ મેળવશે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના કરતા પહેલા, ર...
સરદાર પટેલ આવાસ યોજનામાં સરદારનું નામ બોળ્યું
ગુજરાત સરકારની સરદાર પટેલ આવાસ યોજનામાં પારાવાર કૌભાંડ બહાર આવ્યા બાદ ભાજપ સરકારે સરદાર પટેલનું નામ બોળ્યું હોવાનું ફલિત થયું છે. ગરીબો માટેની આ યોજનામાં ભાજપ સરકારે કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા છે. ગાંધીનગરથી થતાં કૌભાંડો બહાર ન આવે એ માટે યોજના પર ધ્યાન રાખવા માટે સમિતિની રચના કરી ન હતી. 850 મકાનોની કેગ દ્વારા તપાસ કરી તો તેમાંથી મોટાભાગના મકા...
બાબુ બોખિરીયાનું સફેદ દૂધમાં કાળું કૌભાંડ, અમૂલને ખાનગી પેઢી બનાવવા ષડ...
અમુલ પેટર્ન પ્રમાણે ગ્રામ્ય કક્ષાએ 18,554 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ મારફતે 36 લાખ પશુપાલકોનું દૂધ એકઠું કરીને 18 જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારફત પ્રોસેસિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. જેનું વેચાણ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) અમુલ મારફતે કરવામાં આવે છે. જેનું વાર્ષિક રૂ.41 હજાર કરોડનો વેપાર થાય છે. ગુજરાતના લોકોએ ‘અમુલ’ને ...
રૂપાણીના રૂપાળા દાવા સંડાશ યોજનામાં ખૂલ્લા પડી ગયા
રાજ્યના 8 જિલ્લામાં આશરે 30 ટકા ઘરોમાં શૌચલયો જ નથી. રાજ્યમાં ઘર ઘર શૌયાલયની સુવિધા છે, વિજય રૂપાણીની સરકાર કહી રહી છે ત્યારે તેમના જુઠા દાવાઓ કેન્દ્ર સરકારની તટસ્થ સંસ્થા દ્વારા બહાર આવ્યા છે. રાજ્યની 30 ટકા પ્રજા એટલે કે 2 કરોડ લોકો આજે પણ ખૂલ્લામાં જાજરૂ જાય છે. સરકારે ખર્ચ કરેલાં કરોડો વપરાયા ક્યાં તે એક પ્રશ્ન ઊભો થયો છે. જો ખરેખર આ તપાસ થાય ત...
સરદાર પટેલની પ્રતિમામાં પણ ગોટાળો કેગે શું જાહેર કર્યો ?
ભડકે બળી રહેલાં પ્રટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રજાને રાહત નહીં આપનાર સરકારી ઓઈલ કંપનીઓએ નર્મદા બંધ પાસે બની રહેલી રૂ.3000થી 4000 કરોડના ખર્ચે સરકાર પટેલની પ્રતિમા માટે રૂ.3000 કરોડ આપેલા છે. કમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયાએ સરકારી તેલ કંપનીઓ સામે આ ખર્ચ અંગે શંકા ઊભી કરી છે. કેગે તેલ કંપનીઓને પૂછયું કે, ગુજરાતના નદીકાંઠે સરદાર પટેલની ૩,૦૦૦ કરોડ...
એક જહાજ શરૂ કરી શક્યા નહીં, ત્યાં 8નું વચન રૂપાણીએ આપી દીધું, સ્વપ્ન બ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વારંવાર નિષ્ફળ જઈ રહ્યાં છે. ઘોઘા અને દહેજ વચ્ચે મુસાફરો માટે જહાજ સેવા શરૂ કરવાની હતી પણ ગુજરાત ભાજપની સરકાર તેમાં સદંતર નિષ્ફળ ગઈ છે. સરકારે મોટે ઉપાડે ઘોઘા દહેજ રો-રો ફેરીનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કરી દીધું હતું. રો-રો ફેરીનું શું થયું તે જોવાની જા...
જો આમ જ ચાલશે તો અમદાવાદમાં પેટ્રોલ રૂ.90 પહોંચી જશે
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.81.45 લીટરે થઈ ગયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર 79.28 રૂપિયા છે.. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.82.54 પ્રતિ લીટર છે, જે સમગ્ર દેશમાં નાના શહેરોમાં સૌથી વધું છે. છેલ્લા 20 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.3.80નો વધારો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના શહેરમાં પેટ્રોલ ભાવ રૂ.81ને પાર પહોંચ્યો છે. જો આમ જ ભાવ વધારો ચાલતો રહેશે તો 20 દિવસ...
21 ટકા વધું ઉત્પાદન આપતી અને ઓછી તીખી ડૂંગળી વિજ્ઞાનીઓએ શોધી
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન લાલ ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-11” બહાર પાડવામાં આવેલી છે. જે 21 ટકા વધારે ઉત્પાદન આપે છે, બીજી ડૂંગળી કરતાં તેની તીખાશ એકદમ ઓછી જોવા ...
નવસારી ભાજપમાં કટોકટી, વીજલપોરના રાજીનામાં
નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપમાં વિવાદો અને સરમુખત્યારશાહી ઘર કરી ગયા છે. કાર્યકરો અને સંગઠનના નેતાઓ વચ્ચે વારંવાર વિવાદો ઊભા થઈ રહ્યાં છે. વિજલપોર પાલિકા અસંતોષની આગ ફાટી નિકળી છે. ભાજપના નેતાઓ વિરૃદ્ધ લાગણી એટલી ધેરી બની છે કે સત્તા પરિવર્તન ને ભાજપને ઉખેડી ફેંકવા સુધી વાત પહોંચી છે. ભાજપ માટે રાત દિવસ કામ કરીને પક્ષને ઊંચો લાવનારા કાર્...
અંગ્રેજોને પડકાર નારા કિન્નાર અને વૈશ્યાઓને તોડી પાડવા 377 કલમ લાગી કર...
ભારતમાં કિન્નર અને વેશ્યાઓ આર્થિક રીતે સધ્ધર હોવાથી અને અંગ્રેજો સામેના બળવા વખતે તેનો ઉપયોગ થયો હોવાથી આ બન્ને સમુદાયોને તોડી પાડવા માટે લોર્ડ મેકલેએ 377ની કલમ લગાવી હતી. જેમાં સ્ત્રી, પુરૂષ કે પ્રાણીઓ સાથેના માનવીના સંભોગને ગેરકાયદે ગણવામાં આવ્યો હતો. ભારતમાં કિન્નર અન વૈશ્યા બાળકો પેદા કરે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને શારીરિક સંબંધો સમાજમાં માન...

English