Friday, August 7, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

એક જ સિંહ કુટુંબમાં 8ના મોત, શિકાર કર્યા પછી જ કેમ બની ગંભીર ઘટના ?

ધારી નજીક સરસીયા પૂર્વ-પશ્ચિમ વીડીમાં બે દિવસથી અંદર 2 સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળી આવ્‍યા હતા. તેમજ 1 સિંહબાળ અને સિંહણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ 5 દિવસ અગાઉ 3 સિંહબાળના ઈનફાઈટમાં મોત થયા હતા. આમ 8 સિંહના મોત અહીં જ થયા છે. સરસીયા વીડીમાં 15થી ર0 સિંહોનું આખું કુટંબ વસવાટ કરે છે. આમ એક સિંહ કુટંબના 8 સિંહના મોત થવાનું કાર...

દુષ્કાળમાં ખાતરના વધારા પર દીવો, ખેતરમાં નાંખેલું ખાતર નકામું ગયું

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કહ્યું પણ ખાતરની સબસિડી 20 ટકા ઘટાડી દીધા બાદ ખાતર બનાવતી કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ખાતરના ભાવ નહીં વધારે. કંપનીઓએ ભાવમાં 30 ટકા સુધીનો જંગી ભાવ વધારો કર્યો છે. 2014માં જે થેલી રૂ.800માં મળતી હતી તે આજે રૂ.1400માં મળે છે. રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુ...

અછત જાહેર કરવામાં અન્યાય, કચ્છને જ ફાયદો

1 ઓક્ટોબર 2018થી જે તાલુકામાં સવાસો મિલિમીટરથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. વાવણી કરવી હોય તો આટલો વરસાદ જોઈએ. તેથી ખેડૂતો એવું કહી રહ્યાં છે કે, જ્યાં 10 ઈંચ વરસાદ પડેલો છે ત્યાં સદંતર પાક નિષ્ફળ ગયો છે તેથી આવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા જોઈએ. ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર ક...

ઠાકોરના ડાકોરમાં ભાજપના મંત્રી સામે કાળા વાવટા

ભાજપ પર ડાકોરના ઠાકોર કોપાયમાન થયા હોય તેમ ડાકોર આસપાસ ભાજપની માઠી બેઠી છે. આનંદીબેન પટેલ જુથના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ 20 સપ્ટેમ્બર 2018ના દિવસે ડાકોરના ઠાકોરના દર્શન કરીને બહાર નિકળ્યા તેની સાથે જ તેમની સામે કાળા વાવટા બતાવીને વિરોધ કરાયો હતો. ભાજપના નેતાઓ પ્રજાને પીડતી સમસ્યાઓને નજર અંદાજ કરી રહ્યાં હોવાથી ભાજપનો ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે. ...

રૂપાણી સરકારે એક વર્ષમાં રૂ.18 હજારની ખોટ કરી, શું કર્યા ગોટાળા જાણો

ગુજરાત સરકારની પ્રજાના પૈસાથી ઊભી થયેલા 14 જાહેર સાહસોમાં રૂપાણી સરકારે પ્રજાના રૂ.18,412 કરોડ ડૂબાડી દીધા છે. આ કંપનીઓ જંગી ખોટ કેમ કરી છે, તેનો હિસાબ સરકાર પાસે નથી. મોટી ખોટ કરનારા એકમોમાં ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્...

રૂ.25,000 કરોડના નુકસાન માટે કોણ જવાબદાર – કોંગ્રેસ

CAG (કેગ) રીપોર્ટમાં ગુજરાત સરકારની વહીવટી બેદરકારીને કારણે રાજ્યની આવકમાં રૂ.25,000 કરોડનું નુક્શાન (ઘટ) માટે જવાબદાર કોણ? એવો પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે. રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે મળતીયાઓ તથા સંબંધિત લોકોને લાભ પહોંચાડવા નવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ લાગુ ન કરીને રાજ્ય સરકારને અંદાજિત રૂા.25,000 કરોડથી વધુ નુક્શાન સહન કરવાન...

બે લાખની લાંચ લેતા પકડાયેલા રાજકોટના સભ્યને ભાજપ બચાવી રહ્યો છે

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની મદદથી કારોબારી સમિતિમાં ચૂંટાયેલાં કિશોર પાદરિયા પેઢલા બેઠક ઉપરથી ચુંટાયેલા અસંતુષ્ઠ જૂથના સભ્ય છે.  જે જેતપૂર નજીકની એક હાઇ વે હોટલ ઉપર બે લાખ રૂપિયાની લાંચ લેતાં લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. કિશોર પાદરીયએ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એલઇડી કોન્ટ્રાક્ટ આપવા બે લાખ રૂપિયા માંગ્યા હતા. જે કોન્ટ્રાકટરે જેતપૂર નજીકની એક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો

વિધાનસભામાં ધારાસભ્યોના પગાર વધારામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હાથ મિલાવી દીધા છે. પણ કોંગ્રેસ હવે એવો પક્ષ બની ગયો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પણ ભ્રષ્ટાચાર કરી લીધો છે. અમરેલી નગરપાલિકામાં ભાજપના નેતાઓ ભ્રષ્‍ટાચાર કરતાં હોવાથી મતદારોએ કોંગ્રેસને શાસન આપી દીધું હતું. કોંગ્રેસ પણ ભાજપની જેમ ભ્રષ્ટાચાર કરવા લાગી છે. કોંગ્રેસ તો હદ એ કરી ...

નિલેશ એરવાડીયાની પાટીદાર સમાજની સંસ્થાના નેતાઓને આખરી ચેતવણી

પાટીદાર અનામત આંદોલન સમિતિના મોરબીના આંદોલનકારી નિલેશ એરવાડીયાએ પાટીદારોની ધાર્મિક સંસ્થાના આગેવાનોને અલ્ટીમેટમ આપ્યું છે. આ અંગે તેમણે મંગળવારે ફેસબુક પર લાઈવ થઈને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે સવારે પૂરું થવાનું છે. નિલેશ એરવાડીયાએ વિડિયોમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો ત્યારે છ સંસ્થાની એક કમિટી બનેલી અને એ કમિટીના પ્રમ...

કોંગ્રેસના સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો પગાર વધારો નહીં લે, ભાજપના તમામ ...

182 ધારાસભ્યોનો પગાર વધીને રૂ.1.26 લાખ સુધી પહોંચ્યો છે. તો મંત્રીઓનો પગાર વધીને રૂ.1.32  લાખ થયો છે.  પગાર વધારો 22 ડિસેમ્બર 2017થી પાછલી અસરથી એટલે કે ગત ચૂંટણી બાદ રચાયેલી વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રથમ દિવસથી જ પગાર વધારો મળશે. છેલ્લા 8 મહિનાનું પાછળનો રૂ.10 લાખ પણ મળશે. પ્રજા પર વધારાનું રૂ.16.25 કરોડો બોજ પડશે આમ હવે અગાઉના રૂ.15 કરોડ સાથે ...

સિંહ કુટુંબના મોત છતાં તંત્રને કોઈ જાણ નહીં, વધું એક સિંહણનો શંકાસ્પદ ...

થોડા મહિના પહેલાં તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુ વિસ્તારમાં 8 સિંહણે 20 બચ્ચાને જન્મ આપ્યો હતો. આમ સિંહ કુટુંબની વસતિ વધી રહી છે. પણ અકુદરતી મોત પણ વધી રહ્યાં છે. ગીરના જંગલથી બહાર આવી રહેલાં સિંહ પરિવારો પર હુમલાઓ વધી ગયા છે. રાજુલા-ભેરાઈમાં એક સિંહણનો મૃત-દેહ શંકાસ્પદ હાલતમાં હત્યા થઈ હોય તે રીતે મળી આવ્યો છે. જ્યારે નજીકના લીલીયામાં પણ એક...

MLA બાદ જામનગર મહાનગરપાલિકાએ પગાર વધારો કર્યો

જામનગર મહાનગરપાલિકાએ કોર્પોરેટરો - નગરસેવકોના પગાર વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસે સાથે પગાર વધારો કરી લીધો અને બીજી બાજુ અહીં શાસક અને વિપક્ષે સર્વાનુમતે કોર્પોરેટરના પગાર વધારો મંજૂર કરી દીધો હતો. ભાજપના ડેપ્યુટી મેયર કરશન કરમુરે તથા માનદ વેતન વધારાની દરસ્ખાત સમયે તમામ નગર સેવકોએ મોન વ્રત ધારણ કરી અને સર્વાનુ...

નેચર ક્યોરમાં હાર્દિક કેવી સારવાર લઈ રહ્યો છે

જો કે સમાજના શ્રેષ્ઠીઓના આગ્રહને કારણે હાર્દિક પટેલે ઉપવાસના ૧૯ માં દિવસે પારણાં કરી લીધા હતાં. પારણાં કર્યા બાદ પણ હાર્દિક પટેલ સેન્ટરમાં દેશભરના વી.આઈ.પી. લોકો ટ્રીટમેન્ટ તેમજ ડીટોક્સ માટે જતાં હોય છે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં સતત સારવાર લેતા રહે છે જો કે તેના સ્વાસ્થ્ય પર પડેલી અસરો સામે હવે હાર્દિકે સારવાર લેવી અનિવાર્ય બની છે,...

અમરેલીનું કરોડોનું અનાજ કૌભાંડ વિજય રૂપાણીએ દબાવી દીધું

ગુજરાતના સૌથી મોટા અનાજ કૌભાંડમાં આખરે ભાજપની વિજય રૂપાણી સરકારે પડદો પાડી દીધો છે. અમરેલી જિલ્‍લામાં ભારે ચકચારી બનેલ રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગણી આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરી છે. અમરેલી એક જ જિલ્‍લામાં વિવિધ તાલુકાની 24થી વધુ રેશનિંગની દુકાન સામે 350થી વધુ રેશનિંગની દુકાનથી ખોટા ફ...

દુષ્કાળના ડાકલા, 5000 હજાર ગામોમાં કૃષિ પાક નિષ્ફળતાના આરે, 13 તાલુકામ...

ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવો પડે આવી સ્થિતી, તેની સાથે કૂલ 54 તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો હોવાથી દુષ્કાળ જાહેર કરવો પડશે. ગુજરાતમાં 33 જિલલાના 251 તાલુકા છે જેમાં 3890 ગામોમાં ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. બીજા તાલુકાના ગામો ગણી લેવામાં આવે તો 18 હજાર ગામોમાંથી 5000 ગામમાં ખેડૂતો માટે અત્યંત ખરાબ સ્થિતી આવીને ઊભી છે. જેમને તાકીદે સહાય મ...