Admin
રાજકોટમાં દરેક એક વ્યક્તિએ વાહન
રાજકોટમાં માણસ દીઠ એક વાહન થઈ ગયું છે. 25 લાખની વસતી સામે અહીં 23 લાખ વાહનો થઈ ગયા છે. રાજકોટ આરટીઓમાં 20.25 લાખ વાહનો નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરના લોકો કાયમી વસવાટ કરવા આવે છે ત્યારે પોતાના ગામનું વાહન પણ લાવે છે. જે રાજકોટની વાહન વ્યવહારની કચેરીમાં નોંધાયેલું હોતું નથી. તેથી આવા 3થી 4 લાખ વાહનો રાજકોટની સડકો પર ચાલે છે. આમ ગુજરાતનો પ્રથમ એ...
ચોમસાએ વિદાય લીધી, પાકિસ્તાન સરહદે દુષ્કાળ
15 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેતુ હોય છે. ચોમાસાની આ અંતિમ તારીખ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ખરાબ સ્થિતી પાકિસ્તાન સરહદ પરના તાલુકાઓની છે. જ્યાં 1થી 3 ઈંચ વરસાદ થયો હોવાથી દુષ્કાળ આવી ગયો છે. પણ સરકારે ત્યાં કોઈ મદદ હજુ પહોંચાડી નથી. જ્યાં કચ્છનું નાનું અને મોટું રણ મળે છે ત્યાં મોટા ભાગે દુષ્કાળ છે. તેથી અહીં દુષ્કાળ છે
...
ભાજપ નેતા અને કોંગ્રેસ MLAએ મોંઘવારી સામે સાઈકલ ચલાવી
ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં સૌથી વધું મોંવારી છે એવો સરકારી અહેવાલ હવે આવ્યો છે. કોંગ્રેસે 19 સપ્ટેમ્બર 2018 ના રોજ તેમના ધારાસભ્યો ઉછીની સાઈકલ લઈને ગાંધાનગરમાં પોતાના નિવાસસ્થાનેથી સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેની સામે તો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટમાં તો ભાજપના નેતાઓએ મોંઘવારીમાં મોટરસાયક ન પરવડતી હોવાથી તેઓ સાયકલ પર સવાર...
સમગ્ર દેશમાં ગુજરાત મોંઘું, ગુજરાતમાં મુખ્ય પ્રધાનનું શહેર મોંઘું
પેટ્રોલ, જીઝલ, અનાજ, તેલ, ગેસ, દૂધ છેલ્લાં 4 વર્ષમાં સૌથી મોંઘા થતાં મોંઘવારીના કારણે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેર વધું મોંઘા બની ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સૌથી મોંઘુ બની ગયું છે. ગુજરાતનો મોંઘવારી આંક 900 છે જ્યારે ભારત દેશનો 873 છે. ગુજરાતનાં સૌથી મોંઘો વિસ્તાર ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારનું શહેર રાજકોટ છે. ...
મોંઘવારી વધી રહી છે
છેલ્લા લાંબા સમયથી રૂપિયા સામે ડોલર મજબુત બનતા સામાન્ય લોકોનું રસોડાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. મોંઘવારી બેકાબુ બની છે. તહેવારોની હજુ શરૂઆત થતાં જ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી જતા ગરીબ અને મધ્યમ વર્ગની કમ્મર તુટી ગઇ છે.
ડોલરના કારણે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાતા આવનાર દિવસોમાં હજુ મોંઘવારી આસમાને પહોચે તેવા એંધાણ છે. રૂપિયો કમજોર પડતા ત...
પાટીદાર તપાસ પંચ પર શંકાની સોય
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં થઇ રહેલા અન્યાય સામે અનામત આંદોલન ની લડત લડી રહેલ છે. 25 ઓગસ્ટ 2015ના રોજ રાત્રે ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પર બેઠેલ પાટીદારો ઉપર ભાજપ સરકારે અંધારું કરીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવેલો અને બીજા દિવસે પાટીદારો ઉપર પોલીસ દ્વારા ગોળીબાર કરેલો અને તેમાં 9 યુવાનોના મૃત્યુ થયેલા હતા. ...
ઇસબગુલની ખેતી
ઇસબગુલ એ એક ઓષધીય પાક છે જે કબજ, આંતરડા, પાઇલ્સ, ફિશર, બ્લ્ડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વિગેરે રોગોમાં ઉપયોગી છે. આ પાકનું વાવેતર શિયાળામાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં સારી નિતાર ધરાવતી રેતાળ જમીન અને ગોરાડુંજમીન પર ક્યારા બનાવીને કરવામાં આવે છે. ઇસબગુલની જાતો વધુ ઉત્પાદન માટે ગુજરાત ઇસબગુલ – 1, ગુજરાત ઇસબગુલ – 2, જવાહર ઇસ...
શિયાળુ પાકોમાં પુર્તિ ખાતર ઇસબગુલ, ઘંઉ, જીરૂ, ડુંગળી, નવી પધ્ધતી
પૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃદ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે જેથી મહત્તમ પાક ઉત્પાદન અને અધિકતમ આર્થિક વળતર મેળવી શકાય. શિયાળામાં વાવેતર થતા પિયત પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, કંદમૂળ પાકોમાં લસણ અને ડું...
શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, નવી પધ્ધ...
હાલની આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે આ પોષકતત્...
રીંગણની ખેતી
રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. મનુષ્યની દરરોજની શાકભાજીની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વઘારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી પદ્ધતિના (Brinjal farm...
મેથીની વૈજ્ઞાનિક ખેતી
શાકભાજી અને મસાલા માટે વપરાતી મેથી (fenugreek) એક અદભૂત એૌષધ છે અને અગત્યનો શિયાળુ પાક છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ લીલી તેમજ સુકી મેથીનો ઉપયોગ અનેક જાતના રોગની દવા બનાવવામાં કરે છે. આપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે. દેશી મેથી
ચંપા મેથી
ચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દેશ...
મરચાની આધુનિક ખેતી
મરચાએ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચા શાકભાજી તરીકે તથા લાલ સુકા મરચા રસોઈને સ્વાદષ્ટિ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટફૂડ), અથાણા વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચામાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધિય ગુણો પણ છે. જાતો...
મરચીના પાકમાં રોગ અને જીવાતનું નિયંત્રણ
મરચીની જીવાતો
થ્રિપ્સ
થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે. ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.
ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.
ફેરરોપ...
વૈજ્ઞાનિક પધ્ધતિથી ભીંડાની ખેતી
ભીંડા (Ladyfinger) એ શાકભાજીનો ખરીફ તેમજ ઉનાળુ ૠતુમાં થતો અગત્યનો પાક છે. ભીંડાની લીલી કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામીન એ, બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાંથી લોહ, આયોડીન જેવા તત્વો પણ મળતા હોવાથી ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે. ગુજરાતમાં ભીંડાનું વાવેતર મુખ્યત્વે...
શેઢા પાળા પર કેવા વૃક્ષો વાવવા
શેઢા ઉપર વૃક્ષો કેમ ઉગાડવા જોઈએ ?
શેઢા ઉપર વૃક્ષો વાવવાથી સીધો પવન કે જે આપણા પાકને નુકશાન કરે છે, જો વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.
પવન તેમજ તાપમાનમાં ઘટાડો થતાં ખેતરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે.
કેટલાક ઘાસચારામાં ઉપયોગી વૃક્ષો વાવવાથી પશુપાલકોને ઢોર માટે લીલો ઘાસચારો ઉનાળા...

English