Admin
કોંગ્રેસના વહાલા દવલા, હરાવનારને માફી આપી
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાં પક્ષાપક્ષી શરૂ થઈ છે. કોંગ્રેસના 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરીને મતદાન કરતાં તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાના થતાં હતા પરંતુ કોંગ્રેસ દ્વારા 22 બળવાખોર સામે પગલાં ભરવાના બદલે 12 સામે જ કાનૂની પગલાં ભરવા અને 10 સભ્યોને બચાવી દેવા માટે કોંગ્રેસમાં પક્ષાપક્ષીનું રાજકારણ શરૂ થયું છે. રાજકોટ જિલ...
500 મિલર-ઉત્પાદકોનો ‘નાફેડ’ની મગફળી ખરીદવા ઇનકાર
સરકારે ટેકાના ભાવે ખરીદીને ગોદામોમાં સંઘરી રાખેલી મગફળીમાંથી જે 5 લાખ ટન જેટલો જથ્થો હજુ પડ્યો રહ્યો છે, તેનું ભાવિ હે અધ્ધરતાલ થઇ ગયું છે કેમ કે ‘નાફેડ’ની અવ્યવહારૂની નીતીઓ સામે મિલરો-વેપારીઓએ કરેલી ફરિયાદનો ઉકેલ ન આવતાં અને ઉપરથી નવી વાહિચાત પધ્ધતિ દાખલ કરાતા "સોમા એ તે મગફળી ખરીદીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન (સોમ...
નર્મદાનું પાણી મળતું નથી, જાહેરાત ફોકટ
રાજ્ય સરકારે નર્મદા બંધનું પાણી આપવાની જાહેરાત કરી છે પણ જ્યાં વરસાદ ઓછો પડતાં સિંચાઈ માટે પાણીની જરૂર છે ત્યાં નહેરનું પાણી મળતું નથી. કચ્છ જિલ્લાના લખપતમાં માત્ર અડધો ઈંચ વરસાદ થયો છે. રાપરમાં 1 ઇંચ વરસાદ થયો છે. ગુજરાતના 33 થી વધુ તાલુકામાં 50% કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 12 જિલ્લામાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 જીલ્લામાં સરેરાશ 50% વરસાદ પડ્યો...
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઉથલાવી દેવા ભાજપનું કાવતરું નિષ્ફળ
કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ગોઠવાયેલ સોગઠા ઉંધા પડતાં ભાજપે જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ કરવાની તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં અંદરોઅંદર અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેનો ભાજપના નેતાઓએ લાભ લઇ નારાજ સભ્યોને પૈસાના જોરે બાંધકામ અને કારોબારી સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો.
...
ગીરના ગામનો યુવાન ટર્નીંગ પોઈટ ફિલ્મમાં
14 સપ્ટેમ્બર 2018થી ભારતમાં ‘ટર્નીગ પોઇન્ટ’ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. આ ચિત્રપટમાં મુખ્ય ભૂમિકામાં ગિરસોમનાથનાં નવાગામ ગામનો યુવાન પ્રભાત રાજપૂત છે. પૃથ્વી ફિલ્મ્સ દ્વારા નિર્માણાધિન ‘ટર્નીગ પોઇન્ટ’ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.
1992માં ભાવનગરનાં શિહોર ગામનાં હીરાનાં કારખાનામાં કામ કરતી યુવતીઓની બસ પ્રવાસમાં જઈ રહી હતી ત્યારે આંબળાશ ગામ નજીક આ બ...
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી
કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલએ બાર વર્ષ પહેલા રૂા.12.42 કરોડનો ટેકસ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલ્કતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે. દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07માં ર...
દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચાર સામે બેઠક મળી
દૂધ સાગર ડેરી ના સંચાલકો દ્વારા ડેરી માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર , ખોટા ખર્ચાઓ, વિપુલ ચૌધરી પાસેથી ૨૨.૫૦ કરોડ ની વસુલાત મુદ્દે મંડળીઓ ઉપર કરાવાતા ખોટા ઠરાવ અને સહીઓ, તેમજ પશુપાલકો ને દૂધ ના ઓછા ભાવ અને ઓછો ભાવ વધારો, રાજસ્થાન ખાતે થી થતી ખોટી દૂધ ખરીદી ના કારણે જીલ્લાના મુળ દૂધ ઉત્પાદકો ને કરોડો રૂપિયા ના થતા નુકસાન વગેરે મુદ્દે આજ રોજ દૂધ ઉત્પાદક હ...
સૈનિકે માંગી તો જમીન ન આપી, શ્રીમંતે માંગીતો આપીને કરોડોનું કૌભાંડ કર્...
કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળા અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટ નજીક લોઠકામાં રૂ. 100 કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ તેમાં કોઈ પગલાં લેવાયા નથી. ગુજરાતના મહેસૂલ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે તેમ છતાં આટલા મોટા જમીન કૌભાંડ સામે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. ત્યારે આ જમીન કૌભાંડમાં ભાજપના નેતાના કુટુંબીજનો સંડોવાયેલાં હોવાનુ...
સિંહનું 14 સભ્યોનું કુટુંબ સાવરકુંડલામાં દેખાયું
સિંહોના ટોળા ન હોય એવી કહેવત હવે સુધારવી પડે તેમ છે. કારણ કે સાવરકુંડલાના આંબરડી એક સાથે 14 સિંહનું કુટુંબ ટોળામાં દેખાયું છે. ગીરના જંગલની બહાર સિંહ નિકળવા લાગ્યા છે ત્યારથી તેઓ ટોળામાં ફરી રહ્યાં છે. 1968માં ગીરમાં 177 સિંહો હતા. 2015માં તે વધીને 523 થયા હતા. હવે તે 600ની આસપાસ થઈ ગયા છે. તેમાંથી આશરે 200થી 300 સિંહ ગીર સેન્ચ્યુરી બહાર લોકોની વચ્...
હવે નવો રૂ. 3000 કરોડનો સફાઈ વેરો શહેરી પ્રજા પર આવી રહ્યો છે
આમ આદમી પક્ષની સફળ સફાઈ ઝુંબેશ તેમની પાસેથી છીનવી લઈને ભાજપે ગુજરાતના ગામની ગલીઓ અને શહેરના રાજમાર્ગો પર સફાઈ કરવાનો દેખાવ કરીને ફોટોગ્રાફસ પડાવીને ટીવીમાં પ્રસિદ્ધિ મેળવીને સફાઈ ઝુંબેશ સફળ રહી હોવાનું માની લઈને હવે 1લી ઓકટોબરથી અમદાવાદમાં યુઝર ચાર્જનાં નામે સફાઇ વેરો વસુલવાનું ભાજપે નક્કી કર્યુ છે. જો અમદાવાદમાં વિના વિરોધ તેનો અમલ સફળ થાય તો સમ...
ભોજનમાં ભાજપનો ભ્રષ્ટાચાર
ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શાળાના ૩૦૦ જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં મહેસાણાની ભવાની ટ્રેડિંગ કંપનીને ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભોજનમાં ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદ પણ આરોપીઓને ભાજપના હોદ્દેદારોએ કરી ...
કચ્છના રણમાં ભાજપનું મૃગજળ, રૂપણીનું સાત દિવસે પાણી
ભુજ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અહીં પિવાના પાણી માટે રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે યોજના બનાવી હતી. પરંતુ આ નાણા યોજના પાછળ વપરાયા છે કે કેમ એ મોટો સવાલ ઉભો થયો છે. કારણકે ભુજના લોકોને સાત દિવસે પિવાનું પાણી મળી રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ પાણી આપવા માટે કરવામાં આવે છે. પરંતુ પીવાનું પાણી તો પૂરતા પ્રમાણમાં લ...
દેવું વધી જતાં ઝેર પીનાર દંપતિના પતિ બાદ પત્નનું પણ મોત
અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી ગટગટાવી લેતાં પતિના મોત થયા બાદ તેમનાં પત્નીનું પણ મોત થયું છે. લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 42 વર્ષના મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્યુ થયું હતું. ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્લા 13 દિવસના ઉપવાસ કર્યા તે જ દિવસે આ ખેડૂતે લીધેલ લોન ભરપાઈ...
ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી અધિકારીને રજા પર ઉતારી દીધા
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા છે હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. હવે તેમાં એવી વિગતો બહાર આવી છે કે, ટીડીઓએ રજા મૂકતી વખતે એવું કારણ આપ્યું છે કે તેના જીવનું જોખમ છે, ...
કચ્છમાં ઓછો વરસાદ થતાં વકરતી સ્થિતી
કચ્છમાં ઓછો વરસાદ પડવાના કારણે 20 લાખ પશુઓના ઘાસચારાનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને જેના કારણે કચ્છના કેટલાંક તાલુકાઓમાંથી માલધારીઓએ હિજરત શરૂ કરી છે. છતાં રાજ્ય સરકારે પૂરતું ઘાસ કાપવાનું શરૂ કર્યું નથી. કચ્છના રાપરમાં લગભગ સવા બે લાખ લોકોની વસ્તી છે અને પોણા ત્રણ લાખ પશુઓ છે. જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતી જોવા મળી રહી છે. રાપરમાં મુશ્કેલીઓ ઊભી ...

English