Friday, August 7, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના  

જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્‍વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ થયા છે. જમીન હડપ કરી...

પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી

રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે. પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો ખેરના લાકડાનો જથ્થો સીલ કરી દેવાયો હ...

હાર્દિકે એકાએક ઉપવાસ કેમ સમેટી લીધા? રહસ્ય શું ?

હાર્દિક પટેલે એકાએક પારણાં કરવાનું કેમ નક્કી કર્યું તેની વાત હરિયાણા અને દિલ્હીના નેતાઓ વચ્ચે છુપાયેલી છે. આમ તો હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન હુડા હાર્દિક પાસે આવવાના હતા. પણ હરીયાણાના સમલખા વિસ્તારના 57 વર્ષના સાંસદ ધરમસીંગ છોકર હાર્દિકની તબિયતના ખબર જાણવા માટે આવી આવ્યા હોવાથી કોંગ્રેસના એક નેતાને હાર્દિકના આ વર્તનથી તેની સામે વાંધો પડ્યો હતો. કા...

ભાજપને ભ્રષ્ટાચારના ભોરીંગનો ભરડો

પાકિસ્તાન સરહદ નજીકના વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ખૂલ્લીને બહાર આવ્યા છે, ત્યારે ભાજપમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ચોંકાવી દે તેવી બાબતો સામે આવી છે. લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નિકળી ગયા છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરે...

રૂપાણી સરકારનું પેટ્રોલનું રાજકારણ, પ્રજાના પેટમાં આગ લગાડે છે

ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નાણાં પ્રધાન નીતિન પટેલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહીં, એવું ભાજપના યુવા મોરચાના અદિવેશનમાં જાહેરાત કરી દીધી હતી. પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટી શકે તેમ છે. ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો, તેથી હવે વેરો ઘટાડવામાં નહીં આવે એવું તેમનું સ્પષ્ટ કહેવું છે. પણ સતત 28 દિવસ સુધી ગુજરાતમ...

”બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો” હાર્દિક પટેલને હવે &...

"બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો" હાર્દિક પટેલને હવે "ટોપી" પહેરાવતાં આવડી ગયું.....!!! "બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો"....!! હાર્દિક પટેલને હવે "ટોપી" પહેરાવતાં આવડી ગયું....!! અનામત ભલે વિચારણે હોય "સમાનતા" જળવાઈ એ મહત્વની છે....! ---------------------------------------------...

એક એકરે 3 કરોડની ચંદનની ખેતીમાં કમાણી

ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નિકળતુ તેલ ઘણુ જ સુગંધીત હોય છે અને તેની વૈશ્વિક બજારમાં ખુબ ઉંચી કિંમત હોય છે. નર્મદા જીલ્લાનાં વરખડ ગામનાં યુવાન પ્રગતીશીલ ખેડુત દિલીપભાઇ પટેલે પોતાની 4 એકર જમીનમાં ૧૪૦૦ જેટલા ચંદનનાં વૃક્ષો વાવી નવીન અને આધુનિક ખેતી કરી રહ્યા છે. પરંપરા થી અલગ જ ચંદનની ખેતી કરી છે. એને સોનાની ખેતી જ કહેવી ...

ભાજપનું બોગસ સહી પ્રકરણ વડી અદાલત સુધી પહોંચ્યું

રાજપીપળા નગરપાલિકાના ભાજપના ચાર સભ્યોએ એવો આરોપ મૂક્યો હતો કે કેમ તેમના જે રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, તે રાજીનામા તેમણે આપ્યા નથી. કોઈકે ખોટી સહી કરીને પોતાના નામે રાજીનામાં આપી દીધા છે. આ અંગેની ફરિયાદ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ સભ્યો એટલા માટે વડી અદાલતમાં ગયા છે. વડી અદાલતે  ર...

ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા

રાજ્ય સરકારે વર્ષ 2009 - 10 થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝીટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના એક નેતાની હૈદરાબાદની આઈ આઈ સી ટે...

દેવગઢબારીયામાં ભાજપનું દુકાન કૌભાંડ બહાર આવ્યું

દેવગઢ બારીયા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બે સભ્યોએ કરોડો રૂપિયાનું શોપિંગ સેન્ટર સરકારની જમીન ઉપર બનાવી દીધું હતું. જેના ઉપર 64 દુકાનો બનાવી દેવામાં આવી છે. તે વેચીને કરોડો રૂપિયા ઘરભેગા કરી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. ભાજપના સભ્યો દ્વારા આચરવામાં આવેલા દુકાન  કૌભાંડ અંગે સંજયભાઈ પરમારે લગત ચલાવી હતી. તેમણે આ અંગેની સંપૂર્ણ વિગતો માહિતી અધિકાર ...

વિજલપોરમાં ભાજપનો બળવો, પોતાના પ્રમુખને દૂર કરવા દરખાસ્ત

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઊભા થયા છે. જેમાં 18 સભ્યો ભાજપના નેતાઓની નીતિથી નારાજ છે. તેથી તેઓ પક્ષના શાસન સામે વારંવાર રજૂઆતો મોવડી મંડળ સમક્ષ કરી ચૂક્યા છે. છતાં ભાજપના નેતાઓ સાંભળવા તૈયાર ન થતાં 13 સભ્યોએ પોતાના પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર અને ...

આદિવાસી ભોજન અમદાવાદ હાટમાં મળશે

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2018 સુધી પરંપરાગત આદિવાસી આહાર મેળો અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાનાર છે. આ મેળામાં ઓર્ગેનીક ફૂડ બનાવટનું વેચાણ તથા પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓનો શહેરીજનોને આરોગવાનો મોકો મળે તથા આદિવાસી કલાકારીગરોને રોજગારની તક મળે...

સરકારી નોકરીની પરીક્ષામાં વધું એક ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, વર્ગ-૧/૨, રાજ્ય પરીક્ષા બોર્ડ અને વિવિધ વિભાગોની તલાટી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લોક રક્ષક, ટાટ, ચીટનીસ, ચીફ ઓફિસર સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતીઓ મોટા પ્રમાણમાં બહાર આવી છે. તેના લીધે મહેનત કરીને સરકારી નોકરી મેળવવા ગુજરાતના લાખો યુવાન-યુવતીઓના ભવિષ્ય...

હીતાર્થ અને અર્ચનને સ્ટાર્ટ અપ પ્રોજેક્ટનો એવોર્ડ

જીટીયુના બે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો ઝળક્યાઃ રૂ. એક-એક લાખના એવોર્ડ સાથે ટોચ પર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી વિભાગ તરફથી સમર ઈનોવેશન ચેલેન્જના વિજેતાઓ તેમજ ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો હાથ ધરનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો.  વિદ્યાર્થીઓને પારિતોષ...

ગુજરાતમાં રૂ.50 હજાર કરોડની કિંમતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પેદા ...

ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન રસાયણ ઉદ્યોગના 40 ટકા હિસ્સાને નિયંત્રિત કરે છે, જ્યારે ભારતનુ યોગદાન માત્ર 3 ટકા છે. ચીનમાં એકમો બંધ થયાં હતાં તે સંદર્ભમાં ભારતમાં છેલ્લાં થોડાં વરસ ઉદ્યોગ માટે મુશ્કેલીનાં હતાં. પરંતુ ભારતની બાબતમાં સ્થિતિ હકારાત્મક છે. ભારતના કેમિકલ સેકટરનુ બજાર 160 અબજ ડોલરનુ ગણ...