Admin
12 સપ્ટેમ્બરના હાર્દિક પટેલના પારણાના તમામ સમાચારો
અમદાવાદ: છેલ્લા 19 દિવસથી ચાલતા હાર્દિકના આમરણાંત ઉપવાસનો આખરે આજે અંત થયો છે. પાટીદાર સમાજના વડીલો, ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના સીકે પટેલના હસ્તે હાર્દિક પટેલ પારણાં કરી લીધા છે. પારણાં બાદ હાર્દિક પટેલે કહ્યું કે ‘અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો, નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે, મને એવું લાગે છે મુંગા ...
ભાજપની ત્રણ મહિલા કોર્પોરેટરો લાંચ લેતા પકડાઈ, છેલ્લે નેન્સી
સુરત મહાનગર પાલિકાની ભાજપની કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કેસમાં એસીબીએ 7 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ નેન્સીના ભાઇ અને પિતાની ધરપકડ થઇ ચુકી છે.લાંચ કેસની એક ઇન્ટરેસ્ટીંગ વાત એ જાણવા મળી છે કે પાલિકામાં અત્યાર સુધીમાં 3 કોર્પોરેટર લાંચ કેસમાં પકડાયા છે અને આ ત્રણેય મહિલા કોર્પોરેટર જ હતી. સુરત મહાનગર પાલિકાના વોર્ડ ન.11ની કોર્પોરે...
ખાતરમાં 20 ટકાનો ભાવ વધારો
કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાના સપના બતાવવામાં આવી રહ્યા છે, આવા સંજોગોમાં છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીએપી અને એનપીકે ખાતરની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવતા ખેતઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કર...
આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી શ્રેયાને 50 લાખના પગારની દરખાસ્ત
દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો બાળકોની ક્ષમતા અને વિચાર સ્વતંત્રતાને મારી નાંખે છે. બાળકોની રસરુચિની પરવા કર્યા વગર પોતાની ઈચ્છા મુજબ બાળકની કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરે છે જેમાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જો માતા-પિતા સંતાનોની રસ-રુચિ પ્રમાણે એને...
હાર્દિકને નહીં ભાજપ સરકારને શરમ આવવી જોઈએ
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમાપ્ત થયા પછી પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે નલીયાકાંડની મીઠી ખારેકનાં કડવા ઠળિયાઓને તેમજ ૧૫૦૦ વાળા રોજમદારોને માલુમ થાય કે શરમ હાર્દિક પટેલને નહિ પણ.........., રામનાં નામે દેશમાં હિંસાઓ કરાવી, નફરત ફેલાવી અને આજે આખા દેશ અને વિવિધ રાજ્યોમાં સત્તામાં હોવા છતાં રામમંદિરની વાત નથી કરતા એ બેશરમ લોકોને...
હાર્દિક પટેલનું 11 મીનીટનું ભાષણ અક્ષરશઃ આ પ્રમાણે છે
18 – 19 દિવસના ઉપવાસ થયા પછી. સમાજની મુખ્ય 6 સંસ્થાઓના હાથે પારણા કરતાં મને આનંદ છે. યુવાનોની વાત હોય છે કોઈ પણ વાત પર મરીફીટવું, વડિલોનું કામ હોય છે એ વાત પર સલાહ અને સૂચન આપવા. આજે 19-19 દિવસ સુધી આપણી આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યાછોવર થઈ ગયા હતા. જેની અંદર ઘણાં બધા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણાં લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી. પહેલા ભગત...
પાકિસ્તાન સરહદનો વાવ તાલુકો ભાજપનાો ભ્રષ્ટાચારનો કૂવો
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચી...
જમીનોમાં ઓર્ગેનિક કન્ટેન્ટ ૨% થી ઘટીને ૫૦ વર્ષમાં ૦.૫% થઇ ગયું
ભારતની નદીઓ ૬૦% જેટલી સૂકાઈ રહી છે -'રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ' હેઠળ નદીઓમાં નવો પ્રાણ ફૂંકીશું:સદ્ગુરુ અમદાવાદ, તા.૨૩ જાન્યુઆરી 2018,મંગળવાર ''ભારતમાં બધી જ નદીઓ છેલ્લા ૫૦ વર્ષમાં ૪૦ થી ૬૦ ટકા જેટલી સૂકાઈ ગઈ છે, જેમાં ગુજરાતની નર્મદા ૬૦ ટકા અને ભારતની અગ્રણી એવી કૃષ્ણા નદી ૭૦ ટકા જેટલી સૂકાઈ છે. કેમ ? આપણે વેજીટેશન સાવ ખતમ કરી દીધુ છે. જ્યાં લીલીછ...
15 લાખ કાચા મકાનોની તસવીરો પાડી પછી શું થયું ?
ગુજરાતના 18 હજાર ગામોમાંથી 14,77,987 કાચા મકાનો અને ઝૂંપડાઓના માર્ચ 2013માં પુરાવા સાથે રાજ્ય સરકારે શોધી કાઢ્યા હતા. દરેક ગામમાંથી કાચા મકાનો કેટલાં છે તેની તસવીર પાડીને મંગાવવામાં આવી હતી. જેમાં 1.46 લાખ કુટુંબ ઈન્દીરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ આવરી લેવાનું અને 13.31 લાખ મકાનો એપીએલને પાકું મકાન આપવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવી હત...
શિક્ષકો જ ઠોઠ તો વિદ્યાર્થીઓ હોંશિયાર કેમ બની
પ્રાથમિક શાળામાં શિક્ષક જે ભણાવતાં હોય તે તેમને બધું જ એટલે કે 100% ટકા આવડતું હોવું જોઈએ. તો જ તે સાચા શિક્ષણ ગણી શકાય છે. પરંતુ ગુજરાતમાં જ્યારથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઓછા પગારથી રાખવાનું શરૂ કરતાં અને છેલ્લાં 22 વર્ષથી ભાજપની સરકારોમાં શિક્ષણનું સ્તર નીચે આવતાં 22 વર્ષના સમયમાં તૈયાર થયેલાં 100 ટકા શિક્ષકોને તેને ભણાવવાની વિગતો 100 ટકા આવડ...
હાર્દિકનું કદ વધ્યું, ભાજપ સામે ઉભો થયો નવો પડકાર
પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...
બાબરા કોંગ્રેસમાં બળવો, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિર...
અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...
શિક્ષકોને શિક્ષણ પ્રધાન ચૂડાસમા કેમ પસંદ નથી
પાલનપુરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યક્રમ આથી શિક્ષકો નીકળેતા શિક્ષણ મંત્રી ને પોતાની અપમાન થયું હોવાનું લાગતાં તેમણે એવું કહ્યું હતું કે, શિક્ષકોએ શિસ્ત જાળવવી જોઈએ. જાહેર મંચ ઉપરથી એમને કહ્યું હતું કે મારા વક્તવ્ય દરમિયાન બહાર નીકળીને શિસ્ત નહીં જાળવી શકનારા શિક્ષકો બાળકોને શિસ્તના પાઠ કેવી રીતે ભણાવી શકશે. આમ શિક્ષકોને ઠપકો પણ આ...
પોતાના વિદ્યાર્થીને ભણાવાની પરીક્ષામાં તમામ શિક્ષકો નાપાસ
પ્રાથમિક શાળામાં શિક્ષક જે ભણાવતાં હોય તે તેમને બધું જ એટલે કે 100% ટકા આવડતું હોવું જોઈએ. તો જ તે સાચા શિક્ષણ ગણી શકાય છે. પરંતુ ગુજરાતમાં જ્યારથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઓછા પગારથી રાખવાનું શરૂ કરતાં અને છેલ્લાં 22 વર્ષથી ભાજપની સરકારોમાં શિક્ષણનું સ્તર નીચે આવતાં 22 વર્ષના સમયમાં તૈયાર થયેલાં 100 ટકા શિક્ષકોને તેને ભણાવવાની વિગતો 100 ટકા આવડ...
મોરબીને કેમ મહત્વ અને મમત્વ મોટા રાજકીય પક્ષો આપી રહ્યાં છે
મોરબી નગરપાલિકામાં ભાજપના સ્થાને આવેલાં કોંગ્રેસમાં બળવો થયો હતો. 7 સભ્યોએ બળવો કરતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા. જેની પેટા ચૂંટણી 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસને સત્તા જાળવી રાખવી હોય તો પેટા ચુંટણી જીતવી અનિવાર્ય છે. તેથી પ્રદેશ કાક્ષાએથી કોંગ્રેસ અને ભાજપના નેતઓએ ખાસ સૂચનાઓ મોરબી એકમને આપી દીધી છે. હવે બન્ને પક્ષો વચ્ચે જંગ જામશે. કોંગ...

English