Admin
દેશમાં સૌથી વધું ગેસ આયાત થવાનો તે પોર્ટ સામે લોકોનું જાફરાબાદમાં આંદો...
અમરેલીના જાફરાબાદના દરિયાકાંઠારના ભાંકોદર ગામના ખેડૂતો તથા ગામજનો દ્વારા સ્વાન લિક્વિફાઇડ નેચરલ ગેસ- એલ.એન.જી. - કંપનીનું બાંધકામ શરૂ થતાં જ તેની સામે આંદોલન શરૂ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે, સ્થાનિકોને રોજગારી આપતી નથી. ખેડૂતોની જમીન પર કંપની કબજો કરી દીધો છે. તંત્રના જોરે આ કબ્જો જમાવે છે. ગામના ખેડૂતો પર ખોટા કેસો કરી હેરાન કરવામાં આવી ર...
અમરેલી સભામાં રાજકીય મહિલાના કપડાં ફાડી નંખાયા છતાં પોલીસ દ્વારા કોઈ પ...
અમરેલી નગરપાલિકામાં સામાન્યસભામાં કોંગ્રેસનાં દ્વારા સામસામે ખુરશી ફેંકવા, ગાળો આપવા સહિતની ઘટના બાદ સામસામે પોલીસ ફરિયાદ 8 સપ્ટેમ્બર 2018ના દિવસે નોંધવામાં આવી હોવા છતાં હજુ સુધી ગાળો આપનાર સભ્યો અને હિંસા પર ઉપરી આવનાર સભ્યો સામે પોલીસે કાર્યવાહી કરી નથી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો મત વિસ્તાર હોવાથી પોલીસ યોગ્ય રીતે તપાસ ન...
શેરડીમાં સરકારના દાવાથી વાસ્તવિકતા સાવ જૂદી છે
ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી...
ગુજરાતમાં લોકશાહીનો મૃત્યુ ઘંટ, પોલીસનો વધતો દૂર ઉપયોગ – કોંગ્રે...
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારની લગામ નથી.
લોકોની વધતી સમસ્યાઓ જ્યારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્યારે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ
કરવામાં આવી રહ્યો છે. આવી સમસ્યાઓને વાચા આપવા માટે વિધાનપાલિકા કે જે લોકશાહી...
ગટરમાં મરી જતાં કામદારોને વળતર આપવા આદેશ પણ ચાર વર્ષથી અપાયું નહીં, સમ...
27 માર્ચ 2014ના રોજ સર્વોચ્ચ અદાલતે સફાઈ કામદારના મોત થાય તો વળતર આપવા માટે ચૂકાદો આપવાાં આવ્યો હતો. 1993થી ગટર કામ કરતા સફાઈ કામદારોના મૃત્યુના કીસ્સામાં દરેક રાજ્ય સરકારે અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં દરેક કિસ્સામાં રૂ. 10 લાખનું વળતર આપવું. તેમજ આશ્રિત પરિવારનું પુન:વસન (રહેવા મકાન, પેન્શન, રોજગાર) કરવું અને કુટુંબના એક સભ્યને રોજગારી મળે તે હેત...
એક મહિનામાં સોમનાથમાં 20 લાખ લોકો દર્શને આવ્યા, બે કરોડ લોકોએ ઈન્ટરનેટ...
12 ઓગસ્ટ 2018થી 9 સપ્ટેમ્બર 2018 સુધી શ્રાવણ માસ દરમિયાન દાન, પૂજાવિધી પ્રસાદી, સાહિત્ય વેચાણ વગેરે દ્વારા સોમનાથ ટ્રસ્ટને રૂ.5 કરોડની આવક થઈ છે. એક મહિનામાં 20 લાખ લોકોએ દર્શન કર્યા હતી. શ્રાવણ માસ અંતર્ગત રવિવાર, સોમવાર, રક્ષાબંધન જન્માષ્ટમી , અમાસ જેવા તમામ તહેવારો સહિત અંદાજીત 20 લાખ જેટલા લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધેલ હતો. તેમજ સો...
શાળામાં એથલેટીક્સનું પ્રમાણ વધી ગયુ
ચાલુ વર્ષે યોજાનાર ખેલ કૂદમાં રાજ્યભરમાંથી 42 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગાંધીનગર ખાતે ખેલ કૂદને લગતી એક બેઠક મળી હતી, જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ વી.પી.પટેલે કહ્યુ કે, ખેલ કૂદના આયોજનને કારણે રાજ્યના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. આ વર્ષે ૪૨ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમા...
શિયાળામાં ડુંગળીના વાવેતર માટે તૈયારી શરૂં
શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (RED ONION)
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત જૂ...
પશુના રહેણાંક જંતુ મુક્ત રાખવા ફીલાઈલ વાપરો
પશુ રહેઠાણની જગ્યાને જંતુમુક્ત કરવાનો મુખ્ય આશય જે તે જગ્યાને કોઈપણ જાતના ચેપ રહિત કરવાનો હોય, તેના માટે વપરાતાં જંતુનાશકો જાનવરના છાણ, મૂત્ર, ઓગઠ તથા અન્ય કચરામાં સંગ્રહાયેલા જીવાણુઓનો નાશ કરવા સક્ષમ હોય છે. જીવાણુઓનો સમયાંતર નાશ કરવામાં ન આવે તો પશુપ્રજનન અને પશુ સ્વાસ્થયને ઘણું નુકશાન પહોંચાડે છે. જીવાણુઓ ખોરાક, પાણી, પવન કે વ્યક્તિ દ્વારા એક જા...
શહેરોની નજીકનો શ્રેષ્ઠ પાક સ્વીટ કોર્ન કે બેબી કોર્ન (મકાઈ)
મકાઈ વાવાની ઓછા રોકાણ અને ઓછા સમયમાં પુરતી આવક મેળવી શકાય તેમજ આવતા શિયાળુ પાકની સમયસર વાવણી કરી શકાય. આવા પાકોમાં બેબી કોર્ન, અમેરીકન સ્વીટ કોર્ન, લીલા ડોડા માટે મકાઇ શિયાળામાં પણ વાવી શકાય છે. શહેરી વિસ્તારની નજીક રહેતા હોય તો બેબી કોર્ન અથવા અમેરીકન સ્વીટ કોર્નના વાવેતરથી વધારે આવક મેળવી શકાય. બેબી કોર્ન
બેબી કોર્ન એટલે બીન ફલીત દાણા વગરના મ...
શિયાળો આવી રહ્યો છે ચણાનો પાક વાવવા આયોજન કરો
ગુજરાતમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તા...
ગુવારનું વાવેતર કરી ગમ બનાવો, ઉદ્યોગમાં મોટો વપરાશ
ગુવારના બીમાં રહેલા કુદરતી પોલીમરને કારણે એક ઔધ્યોગિક પાક તરીકે ગુવારની ખેતી થાય છે. ગુવારના બી ઉપર પ્રક્રિયા કરી તેનો ભૂકો કે ગુંદરની ભારતમાંથી નિકાસ થાય છે. ગુવારની સોના (આઈસી૯૦૬૫) અને આઈસી ૧૧૫૨૧ વધુ ઉત્પાદન આપતી જાતો છે. જેનું વાવેતર ખાસ કરીને ગમ મેળવવા માટે થાય છે. ગુવાર ગમનો ઉપગોગ કાગળ બનાવટમાં, પાણીના પંપોમાં, ઘર્ષણવહિીન રિડકશન એજન્ટ તરીકે, ફ...
લીમડાની કેક અને તેલ બનાવી લાખો કમાયા
ખેતી દ્વારા મહિને 1.5 લાખ કમાય છે રમેશ, 3 વર્ષ પહેલા શરૂ કર્યો હતો બિઝનેસ
એક તરફ યંગસ્ટર એન્જીનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારે છે તો બીજી તરફ એવા પણ યુવાનો છે કે ખેતીમાં પોતાની કિસ્મત અજમાવતા રહે છે. આ ક્ષેત્રમાં તે પોતાના કરિયરની સાથે સારી કમાણી પણ કરી લે છે. મહારાષ્ટ્રના પૂણેમાં રહેનાર રમેશ ખલદકર પણ ખેતી કરીને મહિ...
ફળ પાકોમાં સરકાર પાસેથી શું લાભ લઈ શકાય ?
ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા...
પંજાબથી ગાયો લાવી તબેલો બનાવ્યો, મહિને 12 લાખની આવક
બનાસકાંઠાનું ડાંગીયા ગામ દૂધ ઉત્પાદન માટે જાણીતું બન્યું છે. ગામના જોષી પરિવારના દ્વારા મોટા પ્રમાણમાં પશુપાલન કરવામાં આવ્યું છે. જેના કારણે આ પરિવાર મહીને 10 લાખથી વધુની આવક મેળવી રહ્યો છે. આ પરિવારના ત્રણે ભાઈઓને કોઈ નોકરી કે વ્યવસાય નથી. તેઓ માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ કરી રહ્યા છે લાખોની કમાણી. ડાંગીયા ગામનો જોષી પરિવાર ખેતી સાથે સંકળાયે...

English