Friday, August 7, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

7 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાક વીજળી, ગુજરાતમાં 8 કલાક પણ પૂરી નહીં

ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટને પ્રમાણે ગુજરાત કરતાં દેશના અન્ય 16 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાકથી લઈ 9 કલાક સુધી વીજળી આપવામાં આવે છે અને તે પણ દિવસના સમયે. જ્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી અને તે પણ દિવસ-રાતના રોટેશન પ્રમાણે આપવામાં આવે છે. રાજ્યનું નામ જાન્યુઆરી-2017માં ખેતી માટે વીજળી (કલાકમાં) પોંડિચ...

દલાલોને સરકારની એક પણ કચેરીમાં પ્રવેશ બંધી

ગાંધીનગર સચિવાલયમાં રોજ દલાલો આવે છે અને ફાઈલ મંજૂર કરાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવા છતાં તેમની સામે સરકાર પણ પગલાં લઈ શકતી નથી. પણ ડાંગ જિલ્લાના એક અધિકારીએ આખા જિલ્લામાં સરકારની કોઈ કચેરીમાં આવા દલાલ દેખાશે તો તેમને પકડી લેવાના આદેશો કર્યા છે. જે સરકાર કરી ન શકે તે એક અધિકારીએ કરી બતાવ્યું છે. ડાંગના આદિવાસી નાગરિકોના કામો કરાવવા માટે વ્યાપક પ...

અનામતમાં આદિવાસી રાઠવાને કોળી બનાવી દેવાતાં વિવાદ

આદિવાસી રાઠવા જાતિના દાખલા મુદ્દે લાંબા સમયથી ગુજરાત ભરમાં વિવાદ ચાલી રહ્યો છે. રાઠવા જાતિના આદિવાસીઓમાં છોટાઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી છે. રેવન્યુ રેકોર્ડમાં રાઠવાઓના બદલે કોળી લખાયેલું છે. આવો મોટો વર્ગ છે. કોળી લખેલું હોવાથી આદિવાસી નથી એવું સરકારી અધિકારીઓ માની લે છે. રાઠવા કોળી પર સવાલ ઉઠાવવામાં આવે છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ડી.વાય.એસ.પી ત...

સરદાર સ્ટેચ્યુ માટે 5 લાખ ગામડાંમાંથી એકઠા કરેલાં લોખંડનું શું થયું, હ...

દેશના પાંચ લાખ ગામડામાંથી ખેડૂતો પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ઊભી કરવા માટેનું પ્લેટફોર્મ બનાવા માટે લોખંડ એકત્ર કરવાની જવાબદારી ગુજરાતના દરેક પ્રધાનને એક રાજ્યની આપવામાં આવી હતી.  આ લોખંડ કેટલું એકઠું થયું હતું તેનો હિસાબ ગુજરાત સરકારે હજુ જાહેર કર્યો નથી. આ લોખંડ નર્મદા નદીમાં સાધુ બેટ પર પ્લેટફોર્મ બનાવવા માટે વપરાવાનો હતો. પણ તે વપરાયુ છ...

અમદાવાદથી દિલ્હીનું માર્ગ અંતર ઘટશે, લોકો વચ્ચે અંતર વધી ગયું

દિલ્હીથી મુંબઇ વાયા વડોદરા થઇને બનનાર આ સળંગ એક્સપ્રેસ વેથી દિલ્હીથી મુંબઇ વચ્ચેનું 150 કિલોમીટરનું અંતર ઘટી જશે અને અમદાવાદથી દિલ્હી વચ્ચેનું 80 કિલોમીટર અંતર ઘટી જશે. ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે, હવે વડોદરાથી મુંબઇ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવો એક્સપ્રેસ હાઇવે બનશે. તેમજ રાજસ્થાનના સંચોરથી રાધનપુર થઇને કચ્છના સામખિયાળી...

એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જૂની મામલતદાર કચેરીને તોડી પાડી નવી બનાવવાના ચાલી રહેલા ખોદકામ દરમિયાન તેના પાયાના ખોદકામ સમયે પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. ચાંપાનેર રાજ્યના સમયની ઐતિહાસિક કલાકૃતિ હોવાનું માનવામાં આવે છે. ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. બિલ્ડીંગના પાયા ખોદતા અવશેષો નીકળ્યા હતા. એક સમયે ચાંપાનેર રાજ્યની રાજધાની ગોધરા ખરેખર ‘ગૌ ધરા’ન...

બુલેટ ટ્રેનના સરવે માટે ડુમરાલ આવેલાં અધિકારીઓને ભગાડ્યા

નડિયાદ – નડિયાદ નજીક ડુમરાલ ગામમાં બુલેટ ટ્રેનનો સરવે કરવા આવેલી 10 સભ્યોની એક ટૂકડીનો વિરોધ થતાં સ્થળ પરથી તેમણે ભાગી છૂટવું પડ્યું હતું. જમીન સંપાદન અને સ્થળ માર્કિંગ માટે આવ્યા હતા. ગ્રામજનોએ ગામને પાયાની સુવિધા અને રસ્તાઓ ન આપતાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ગામની પાસેથી નેશનલ હાઈવે બન્યા બાદ નડિયાદ આવતા ૩ જેટલા રસ્ત...

સરકાર ખેડૂતોને ડૂંગળીની રૂ.13 કરોડની ખોટ એક વર્ષથી ભરપાઈ કરી આપતી નથી

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવ...

ભુજ ભાજપના આંતરિક વિખવાદો પતન નોતરશે

જયંતિ ભાનુશાળી અને નલિયા બહાર આવ્યા પછી ભાજપમાં ભારે આંતરિક વિખવાદો અને કોશિશ કરી નથી પક્ષના કાર્યકરો ચારેબાજુ આશરે કેટોની પણ વાત કરી રહ્યા છે અને એને કાર્યકરોને અંકુશમાં લેવા કે આ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉણા ઉતર્યા છે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તથા આ મંત્રી દ્વારા આંતરિક જૂથબંધી ખાળવા તેઓ નિષ્ફળ રહ્યા છે સેક્સ રેકટ હતી પરંતુ ભ્રષ...

ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન બળજબરીથી જપ્ત કરવા ભાજપ સરક...

અમદાવાદથી મુંબઇના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનો જપ્ત લેવા માટે તેની સંપાદનની કામગીરી પૂરી કરી દેવાશે, એવું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી ટ્રેન પસાર થાય છે અને તેમાં આણંદ અને ખેડા કે જે ખેડૂતોની અત્યંત કિંમતી જમીન આવેલી છે જમીનો સરકાર કાયદા હેઠળ પોતાના હસ્તક લઈ લેવા માટે આખરી તબક્કામાં છે. પરંતુ ખેડૂતો એનો વિરોધ કરી ર...

સરિતા સહિત ચાર સ્પોર્ટસ હિરોનું ગુજરાતભરમાં સ્વાગત

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓએ ગુજરાતની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ સાથે 6 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરીતાની સાથે અમદાવાદી ટેનિસ પ્લેયર અંકિતા રૈના પણ હતી, જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેની સાથે સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર પણ આવ્યા હતા...

જમીન છે પણ ભાજપ હાઉસીંગ બોર્ડના મકાનો બનાવતું નથી

ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ.4 હજાર કરોડથી રૂ.5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનું ખર્ચ તો કરવા...

ગુજરાતની ચૂંટણીમાં રાજકારણીઓએ જંગી ફંડ મેળવ્યું, પણ 55 ટકા તો ખર્ચ જ ન...

વર્ષ 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 10 રાજકીય પક્ષો દ્વારા એકત્ર કુલ ભંડોળ રૂ. 356.78 કરોડ હતું અને કુલ ખર્ચ રૂ. 163.73 કરોડ હતો. આમ ચૂંટણીમાં રૂ.193 બચાવ્યા હતા. ઉદ્યોગો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા પણ તેમાં આટલી જંગી રકમ તો ચૂંટણી માટે વાપરી જ ન હતી. રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના 75 દિવસની અંદર ચૂંટણી...

સાત લાખ ઝુંપડાઓને સ્થાને પાકા મકાનું ભાજપનું વચન ફોક

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે ઈ.સ.2010માં ઝૂંપડપટ્ટી પુનઃવસવાટ અને પુનઃવસન નીતિ બનાવી હતી. જેમાં ઝુંપડામાં રહેતાં 7 લાખ લોકોને પાકું મકાન બનાવી આપવાની જાહેરાત કરી હતી. વળી 2012ની ચૂંટણીમાં ''ઝૂંપડું ત્યાં પાકું ઘર અને ઘરનું ઘર''નું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું. જે પુરું તો ન કર્યું પણ રાજ્યભરમાં ગરીબોને ધંધાથી દૂર કરી દેવાની ઝૂંબેશ શરૂ કરી છે. ગર...

જંગલો કાપવાનું કૌભાંડ ઝડપી લેવાયું

અમરેલીની પાસેના ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી જંગલના લાકડા કાપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જંગલ અધિકારીએ લાકડા ભરેલા 3 ટ્રકને ઝડપી પાડયા હતા. ખાંભાના આરએફઓ પરિમલ પટેલ ઘ્‍વારા લીલાવૃષનાં લાકડા કાપવાનો પર્દાફાશ કર્યો હતો. ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વનવિભાગના સ્‍થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાં કાપી કા...