Admin
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલની પુત્રવધૂનું ખૂન કોણ કરવા માંગ...
ભાજપના નેતાની પુત્રવધૂ પર બીજી વખત ખૂની હુમલો, ભાજપ કેમ હવે ક્રિમીનલોનો સમૂહ બની ગયો જામનગર જિલ્લો ભાજપનું સંગઠન માટે છેલ્લાં 7 વર્ષથી સૂત્રધાર છે. આ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધુને પરેશાન કરતાં હોવાની ફરિયાદ બાદ તેમને પક્ષના પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં પ્રદેશ ભાજપના નેતાઓ ભારે વિલંબ કરી રહ્યાં હોવાથ...
સરિતાને ગુજરાતના એક પણ ઉદ્યોગપતિએ ઈનામ ન આપ્યું
ગુજરાતના દાનેશ્વરી મનાતા એક પણ લોકો હજુ સુધી સરિતાને જંગી ઈનામ આપવા માટે બહાર આવ્યા નથી. પ્રજાની માલિકીની અબજો રૂપિયાની જમીન લઈને સરકારના અનેક લાભ લેનાર એક પણ કંપનીએ સરિતાને ઓલંપીકમાં આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા નથી. કેટલાંક વ્યક્તિઓ, સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા રૂ.9 લાખ જેવી રકમ સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં ...
મહેસાણા લોકસભા માટે બાહુબલીનો મુકાબલો
મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કીર્તિ ઝાલાએ જીવાભાઈ માટે જીવ કોશ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીવાભાઈને પાંચ વખત કોંગ્રેસે ટિકીટ આપી, કોંગ્રેસમાં ગુજરાત રાજ્યના ખજાનચી બનાવ્યા, એમની ઉંમર પણ 83 વર્ષ થઈ છતાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું હતું. એમનું માનસન્માન જાળવ્યું છતાં સત્તાની લાલચમાં પાર્ટી સાથે દ્રોહ કરી બીજેપીમાં ભળી ગયા છે. હવે ભાજપમાં કોંગ્રેસન...
કેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી ?
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે. ખેડૂતો અને ખેત મજૂરોની સૌથી વધુ આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા...
એફ.પી.ઓ શું છે ?
સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ખેડૂત ઉત્પાદન સંગઠન (એફ.પી.ઓ ) ખેડૂતો માટે ઘણું ઉપયોગી છે એફ.પી.ઓ શું છે
નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એ...
સરગવાની ખેતી કરી શકાય છે
સરગવાનો દરેક ભાગ ખાવાલાયક છે. તેના પત્તાને પણ તમે સલાડ તરીકે ખાઇ શકો છો. સરગવાના પત્તા, ફૂલ અને ફલ તરેક ઘણા પોષક હોય છે.
ગરમ વિસ્તારોમાં સરળતાથી તેના ફૂલ મળી જાય છે. તેને વધુ પાણીની જરૂર રહેતી નથી. ઠંડા પ્રદેશોમાં તેની ખેતી બહુ પ્રોફિટેબલ હોતી નથી કાણ કે તેના ફૂલને ખિલવા માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર રહે છે. ચિકાશવાળી માટીમાં તે સારો ગ્રોથ કરે...
સાવરકુંડલા માર્કેટયાર્ડનાં 12 ડાયરેકટરની ચૂંટણી માટે 24 ઉમેદવાર
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે ચિત્ર સ્પષ્ટ થતા કુલ ર4 ઉમેદવારો મેદાનમાં રહૃાા છે. તેમાં યાર્ડનાં વર્તમાન ચેરમેન સહીત 11 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયેલ છે. આ ચૂંટણી જંગ દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચે જામશે અને બે ડીરેકટરો બીન હરીફ થવા પામેલ છે. આ અંગેનાં મળતા અહેવાલ એવા છે કે આગામી ત...
ચલાલામાં પશુ ચિકિત્સકન હોવાથી પશુઓના મોત વધી રહ્યા છે
અમરેલી જીલ્લાના હાર્દસમુ ચલાલા શહેર તેમજ આજુબાજુના અંદાજે 30 ગામો મોટા ઉદ્યોગો, આરોગ્ય, રોડ-રસ્તા, રેલ્વે, સુરક્ષા, શિક્ષણ, સિંચાઈ સહિત દરેક ક્ષેત્રે અતિઅલ્પ વિકસિત તથા અતિપછાત છે. ત્યારે અહીના લાખો લોકો ખેતી, ખેતમજુરી તથા પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે.
જયારે આ વિસ્તારના લોકોની આજીવિકા માત્રને માત્ર પશુઓ જ છે. ત્યારે ચલાલા તેમજ આજુબાજુના અ...
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના અરુણ મહેતાની ધરપકડ
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મોંઘવારી પ્રશ્ન માટે ના ડાબેરી પક્ષના ભારત બંધ બાબતે ભાવનગરમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના કેન્દ્રીય સમિતિના સભ્ય અરુણ મહેતા, નલિની જાડેજા સહિતના 50 થી કર્યકરો ની ધારણા ની મંજૂરી ના અપાતા c division પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરેલ છે.અરુણ મહેતા એ ગુજરાતમાં લોકશાહી નહિ તાનાશાહી હોવાનો આક્ષેપ કરેલ છે. શાંત ઘરણાની પણ મંજૂરી અ...
હાર્દિક પટેલના ઉપવાસના 9 સપ્ટેમ્બરના તમામ સમાચાર
9 સપ્ટેમ્બરના સમાચાર ડીસીપી રાઠોડે હાર્દિકને મારી નાંખવાની ધમકી આપી 16 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને આજે બપોર બાદ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ હાર્દિક ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણી પહોંચ્યો હતો. ઉપવાસ છાવણી પહોંચ્યા બાદ હાર્દિક ઉપવાસ બેસી ગયો હતો. જો કે અહીં પાસ કન્વીનર નિખિલ સવાણીએ પોલીસ પર ધક્કામુક્કી કરવાન...
અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે
અમૂલ ડેરી એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા યુએસએમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટર્સ દ્વારા યુએસની મુલાકાત લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ અમૂલ ડેરી દ્વારા એનઆરઆઇ સાથે કરાયેલા ત્રીપક્ષીય કરાર આધારિત ન્યુજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી ...
ફોસ્ફરસ ખાતરોના વધતા ખેડૂતો ફરી છાણીયા ખાતરના યુગમાં જઈ રહ્યાં છે
આંતરરાષ્ટ્રીય બજારોમા ડીએપી બનાવવા કાચામાલ તરીકે વપરાતા ફોસ્ફરીક એસિડ અને રોક ફોસ્ફેટ નાં વધી રહેલા ભાવોને કારને ફોસ્ફરસયુક્ત ખાતરોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્રારા ડીએપી ખાતરમા ૨૦ થી ૫૦ રૂપિયાનો નવો ભાવ વધારો ઝીંકાયો છે પરિણામે ખેડુતો માટે હવે ખેતી ખૂબ જ ખર્ચાળ બની છે. છેલ્લા એક વરસમાં ડીએપી તેમજ તેનાં ઘટક તત્વોનું સંયોજન ધરાવતાં ખાતરોમાં થઈ રહેલા બે...
ગામતળાવ ભરવાની માંગ સાથે વાવના ખેડુતોનું આવેદનપત્ર
સામાન્ય વરસાદમાં ખેતી કરેલ પાક બળતો હોઇ વાવ તાલુકાના છેવાડાના રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ગામને રેગ્યુલર નહેરનું પાણી મળે તથા તળાવો ભરવાની પણ માંગણી કરવામાં આવી હતી. વાવ તાલુકાના છેવાડે આવેલા રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદની પ્રાંતકચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જ...
માટીના 50,000 ગણેશ ગણેશની 7 સ્થળે મૂર્તિ વેચાશે
આ વર્ષે શરૂ થયેલા ગુજરાતમાં પાંચ શહેરોમાં મૂર્તિ મેળામાં રૂ. 3 કરોડની ગણેશની મૂર્તિ વેચાશે. ગયા વર્ષે 2017માં 2.14 કરોડની કિંમતની મૂર્તિઓનું વેચાણ થયું હતું. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટીની મૂર્તિઓના વેચાણ માટેના ચાર વર્ષથી મેળા યોજાય છે. ગયા વર્ષે 507 મૂર્તિકારોએ ભાગ લીધો હતો.આ વખતે અહીં 50,000 ગણેશ વેચાશે. ...
મેળામાં બે કરોડ લોકો ભેળસેળ વાળો ખોરાક ખાય છે
સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવોની ઊજવણી મન ભરીને કરવામાં ગુજરાતીઓ વિશ્વમાં પ્રસિદ્ધ છે. જન્માષ્ટમી, ધુળેટી, નવરાત્રી, શિવરાત્રી, રક્ષાબંધન, વિક્રમ સવંત, ઈસુનું નવું વર્ષ, ઋષિપંચમી દરેક તહેવારમાં લોકો જીવી જાણે છે. તેના માટે મેળાઓ ભરાય છે. ગુજરાતમાં 1500થી 1600 જેટલાં લોકમેળા ભરાય છે. જેમાં ગુજરાતી ભોજન ઉપરાંત ભારત અને દુનિયાના તમામ જાતના ફૂડ...

English