Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અંકલેશ્વર પ્રદુષણ માટે GPCBએ તુરંત બેઠક બોલાવી કેમ

6 સપ્ટેબર 2018ના દિવસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા નિમાયેલા અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ ગુજરાતના સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પ્રદૂષણ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેથી અંકલેશ્વરના મોટા ઉદ્યોગપતિઓને ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ રાજીવ ગુપ્તા બોલાવ્યા છે. અંકલેશ્વરમાં દરેક સ્થળે મુલાકાત લીધ...

ધ એલ્ડર્સ ગૃપે ગુજરાતમાં આરોગ્ય અંગે વિગતો મેળવી

પૂર્વ યુ.એન. - યુનાઈટેડ નેશનના મંત્રી બાન કી મૂન (Ban Ki-moon) અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ (Gro Harlem Brundtland)એ ગુજરાત સરકરાની મુલાકાત લીધી હતી. બેઉ હાલ ધ એલ્ડર્સ ગૃપ કે જે નેલ્સન મન્ડેલાએ 11 વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની ...

સચિવાલયમાં પ્રવેશ બંધી હટાવવા રાજ્યપાલ સમક્ષ રજૂઆત

સચિવાલય પ્રવેશ પ્રતિબંધ હટાવો સમિતિના પ્રતિનિધિઓએ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી છે કે ઘણાં લોકો પર સચિવાલયમાં પ્રવેશ પર વિજય રૂપાણીની ભાજપ સરકારે પ્રતિબંધ મૂક્યો છે જે તુરંત હઠાવવામાં આવે. કીરીટભાઈ ભાઈલાલભાઈ રાઠોડ, રાજકરશનની ચાલી,ગાંધીનગર સોસાયટી સામે,નિલકી ફાટક પાસે,મુ.પો.વિરમગામ,જી.અમદાવાદ આવેદનપત્ર તા. ૦૭/૦૯/૨૦૧ શ્રી.ઓ.પી.કોહલી સાહેબશ્રી,...

મગફળી કાંડ કે કૌભાંડ ખરેખર શું છે ?

ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્‍ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્‍સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્‍પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જે...

7 સપ્ટેબરે હાર્દિક પટેલના ઉપવાસની મહત્વની ઘટનાઓ

આ સાથે સોલા સિવિલના ડોક્ટરોએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. સાથે હાર્દિક પટેલનું એકપણ અંગે ડેમેજ ન હોવાનું પણ ડોક્ટોરએ જણાવ્યું હતું. સોલા સિવિલના ડોક્ટરો હાર્દિક પટેલને સારી સારવાર આપી રહ્યા છે. ડોક્ટરનું વધુ કહેવું છે કે, હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું નિવેદન આપી રહ્યા છે. આ પ્રશ્નના જ...

આણંદ કૃષિ યુનિવર્સિટી એ છે ભેળસેળ અને તેને શોધવાની પદ્ધતિ તૈયાર કીર છે...

ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો. ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણ તે બે રીતે થાય છે. ભેળસેળ શોધવાની સાદી પદ્ધતિ અવલોકન ઘી/માખણ વનસ્પતિ એક ચમચી ઘી/માખણ લો. તેને એક ટેસ્ટ ટયુબમાં લઇ ઓગાળી દો અને તેની અંદર જલદ એચ.સી.એસ. એસીડ નાખો. પછ તે...

ખોરાકમાં ખતરનાક રીતે થતી ભેળસેળ, જાણો કેવી રીતે થાય છે સજા

કેટલીક ભેળસેળ જેવી કે ધાન્ય અને ધાન્ય પ્રોડકટોમાં કાંકરી, માટી, જીવાત, લાલ ચણાદાળમાં લાંગની દાળ, તેલીયા કઠોળ અથવા મરીને દીવેલ અથવા ખનીજ તેલથી ચમકાવેલ હોય, રાઇમાં સરસવના બી વગેરે નરી આંખે જોઇ શકાય તેવી હોય છે. સંભવિત ભેળસેળ અને કોઇ ચોકકસ ખોરાકમાં વાપરી શકાય તેવા ભેળસેળ માટેના પદાર્થો પરત્વેની ગ્રાહક જાગૃતિ ખોરાક ભેળસેળ શોધી કાઢવામાં સૌથી અગત્યનું પા...

ગુજરાતની વડી અદાલત ખેડૂતોથી ભરાઈ જશે

11 સપ્ટેમ્બર 2018ના દિવસે અમદાવાદ ખાતે ગુજરાત વડી અદાલત ખેડૂતોથી ઊભરાઈ જશે. અહીં એક હજારથી વધું ખેડૂતો પોતાના સોગંદનામાં આપવા માટે આવવાના છે. નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતના ચાર જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આ જિલ્લાના ખેડૂતો જમીન આંચકી લેવાનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોએ સોગંદનામા ઉપર સરકાર અને વડી અદાલત ને સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે તે...

ગાંધીનગરના સાચા માલિકો ટળવળે છે, ધારાસભ્યો કરોડોના પ્લોન પર આળોટે છે

ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે 14 ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારને આપી દીધી હતી. એ સમયે સરકારે ખાસ કોઈ વળતર પણ આપ્યું નહોતું. તે સમયે સરકારે કેટલાક વચનો ખેડૂતોને આપ્યા હતા. તે પૂરા ન થયા હોવાથી વારંવાર સરકાર પાસે માગણી કરી છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી એક પણ સરકાર લાવી શકી નથી. જેના કારણે ખેડૂતોની હાલત એવી થઈ છે કે જે લારીઓ ચલાવતા થઈ...

ભાજપના નેતા સી કે પટેલના પુતળા કેમ સળગાવવામાં આવી રહ્યાં છે  ?

એન.આઈ.આર. સી કે પટેલના હોમ ટાઉન હિંમતનગરમાં તેમના પૂતળા દહન કરવામાં આવી રહ્યાં છે. પાટીદાર સમાજમાં સી કે પટેલ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમણે હાર્દિક પટેલ સામે વિવાદાસ્પદ નિવેદન કરવા પાટીદાર સમાજ તેમની સામે આવીને ઊભો છે. તેઓ મધ્યસ્થી કરવા માટે ભાજપ તરફથી વાત કરતાં અને હાર્દિક પટેલની ટીકા કરતાં આ હાલત થઈ છે. અનેક ગામોમાં તેમની સામે વિરોધ વ્યક્ત ક...

ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન બળજબરીથી જપ્ત કરવા ભાજપ સરક...

અમદાવાદથી મુંબઇના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનો જપ્ત લેવા માટે તેની સંપાદનની કામગીરી પૂરી કરી દેવાશે, એવું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી ટ્રેન પસાર થાય છે અને તેમાં આણંદ અને ખેડા કે જે ખેડૂતોની અત્યંત કિંમતી જમીન આવેલી છે જમીનો સરકાર કાયદા હેઠળ પોતાના હસ્તક લઈ લેવા માટે આખરી તબક્કામાં છે. પરંતુ ખેડૂતો એનો વિરોધ કરી ર...

ભાજપના કેમ વખાણ કર્યા, કોંગ્રેસના સભ્યને નોટિસ ફટકારી

ગુજરાતના ભાજપાના નેતા અને એક સમયના સાવ નિષ્ફળ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ હાલ દમણ અને દીવને શાસક છે. તેણે સારા કામો કર્યા તે અંગેના વખાણ કોંગ્રેસના એક સભ્યએ કરતાં કોંગ્રેસના નેતા દ્વારા તેમની સામે ફરિયાદ કરીને નોટિસ આપવા માટે સૂચના આપી છે. તેમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેમણે શા માટે ભાજપના રાજના વખાણ કર્યા. પ્રફુલ પટેલના કેમ વખાણ કર્યા છે. ...

ભાજપમાં બળવો કર્યો તેને ત્યાં તુરંત દરાડો પણ પડ્યો

સાવલી નગર પંચાયતના ભાજપના એક સમયના સભ્ય સામે વીજ થાંભલાની ચોરી કરી હોવાનો આરોપ મૂકીને તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. વીજ ચોરીના કાયદાનો ગેરઉપયોગ કરીને સાવલી શહેરના જલારામ સોસાયટી પાસે સાવલી નગરપાલિકાના જયંતીભાઈ રમણભાઈ ભોઈને ત્યાં  જીઈબીના માલિકીના સિમેન્ટના 5 થાંભલા ચોરી લીધા હોવાનો આરોપ સરકારે મૂક્યો છે. તે થાંભલા પોતાના અંગત કામ માટે વાપર્યા હ...

માંડવી તાલુકા પંચાયતના સભ્યને લાકડીઓથી ફટકાર્યા, મામલો રાષ્ટ્રપતિ સુધી...

બારડોલીના માંડવી તાલુકા પંચાયતના સભ્યને કેટલાક અસામાજીક તત્વોએ લાકડીઓથી ફટકાર્યા હોવાની ઘટના બહાર આવી છે. બે યુવાનોની બાઇક વચ્ચે અકસ્માત થતાં સમજાવવા માટે માંડવી તાલુકા પંચાયતના સભ્ય ગયા હતા. તે સમયે 10 ભરવાડો એકઠા થઈને આ સભ્ય પર તૂટી પડ્યા હતા. લાકડીઓ ફટકારી હતી. સભ્યોને બચાવવા માટે એમના મિત્રો વચ્ચે પડ્યા હતા તો એમને પણ ધમકી આપવામાં આવી હતી. એમણે...

BJP MLA રૈયાણીનું રૂપાણીના રાજકોટમાં કુ-રાજ

રાજકોટ તાલુકા પંચાયતમાં પાંચ દિવસ પહેલાં તાલુકા પંચાયતના સભ્ય અને માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ ઝાલા ઉપર હુમલો થયો હોવાનું ગણાવીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે તેઓ દોડી ગયા હતા. હવે તેઓ એકદમ પોતાનું વલણ બદલી નાખ્યું છે. પોલીસ ફરિયાદ કરવા માગતા નથી,  એવું તેને સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ રિવોલ્વર કાઢીને ધમકી આપી હોવાના સીસી...