Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સારું શિક્ષણ ન મળતાં કોંગ્રેસે મોં પર કાળી પટ્ટી પહેરી

5 સપ્ટેમ્બર 2018નો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ તૂટીને તળીએ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યોએ મોં પર કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. કારણ કે, વર્ષો જુના પ્રશ્ન ઉકેલાતા ન હોવાથી આમ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી શાળાઓમાં પુરતી વ્યવસ્થા કરી નથી. પૂરતી સગવડ આપ...

સરપંચના ભ્રષ્ટાચાર સામે આખી પંચાયતે મોરચો માંડ્યો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સાલજડા ગામના સરપંચના ભ્રષ્ટાચાર સામે પંચાયતના સભ્યો મેદાને પડ્યા છે. કેટલીક વિગતો માહિતી મેળવવાના અધિકારથી મેળવીને સરપંચના કૌભાંડો શોધી કાઢયા છે. જેમાં ગામમાં રોડ બનાવવા માટે રૂ.15 લાખનો ખર્ચ કરાયો હોવાનું બતાવવામાં આવે છે, પરંતુ આ રોડ માત્ર કાગળ ઉપર જ છે. ગામની બજારમાં કોઈ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો નથી. આ જ રીતે વિ...

ભાલબારાના ગાંધી, છોટાકાકા બાળકોને શિક્ષણ મફત આપી રહ્યાં છે

ખંભાત તાલુકામાં આવેલા 4400ની વસતિ ધરાવતાં જીણજ ગામની શાળા જ્યાં 721 બાળકો ભણે છે. અહીં 27 વર્ષથી કોઈ ફી લીધા વગર બાળકોને ભણાવવામાં આવે છે. કારણ કે અહીં 90 ટકા બાળકો ગરીબ કુટંબમાંથી આવે છે. આ ગામ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત વિસ્તારની તદ્દન નજીક આવેલું છે. આ એજ શિક્ષણ પ્રધાન છે જેમણે ગુજરાતના લોકોનું શિક્ષણ મોંઘું કરી દીધું છે. તેમના જ વ...

ગ્રામ્ય ગુજરાત ગરીબ બની ગયું છે

23 માર્ચ 2018માં ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. પણ ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. તે હિસાબે એક પરિવારમાં પાંચ સભ્યો ગણીએ તો 1,57,32,065 લોકો ગર...

બાબરા કોંગ્રેસમાં બળવો, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિર...

અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...

દેશના રાજકારણ અને સમાજકારણમાં હાર્દિક પટેલનું કદ મોટું થયું

પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...

ભાજપમાં બળવો, મુસ્લિમ મહિલાના એક મતથી ભાજપ જીત્યો

વડોદરાના સાવલી નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સાત સભ્યોએ બળવો કર્યો છે. કુલ 24 સભ્યો છે જેમાં ભાજપના 12 સભ્યો રહ્યાં છે. ચાર સભ્યોએ નવીન ભારત નિર્માણ મંચની સ્થાપના કરીને ભાજપને હરાવવા માટે તૈયારી કરી હતી. કોંગ્રેસે એમને ટેકો આપ્યો હતો. સાવલી પાલિકા તૂટવાનું મુખ્ય કારણ ગયા અઢી વર્ષમાં ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હોવાનું બળવાખોર સભ...

વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે

મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર થયો હોવાના...

ડૂંગળીની રૂ.13 કરોડની સબસીડી સરકાર આપતી નથી

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવ...

મહિલાઓએ ભાજપના નિર્ણય સામે કર્યો વોકઆઉટ

ગુજરાતના રાજકારણમાં સામાન્ય રીતે મહિલા રાજકારણીઓ ક્યારેય જાતે વોકઆઉટ કરતાં નથી. કારણ કે તેઓ મોટા ભાગે પોતાના પતિના કહ્યા પ્રમાણે ચાલવાનું હોય છે. ચૂંટાય છે મહિલા પણ વહીવટ પતિ નક્કી કરે છે. મહિલાની રાજનીતિ પતિ નક્કી કરે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં કંઈક અનોખું થયું છે. પાટડીમાં પુરૂષ પ્રધાન રાજકારણીઓએ કોણ મહિલા પ્રમુખ બનશે એ બા...

પાકિસ્તાન સાથે વાત કરો છો તો હાર્દિક સાથે કેમ નહીં – તોગડિયા

આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રમુખ પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, ભાજપની સરકાર જો પાકિસ્તાન સાથે વાત કરતી હોય કે નવા શરીફ સાથે વાત કરતી તો હાર્દિક પટેલ સાથે વાત કેમ ન કરે. હાર્દિકની ચારે બાજુ પોલીસ લગાડી દેવામાં આવી છે. પાટીદારો પાછળ પોલીસ લગાવી દેવામાં આવી છે. શું એ હિન્દુ નથી. પરંતુ નીરવ મોદી પર લગાડવામાં આવતી નથી. ભાગી ગયેલા ઉદ્ય...

અમરેલી પાલિકામાં ધરણા માટે પહેલા ના પછી હા

28 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ન ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. અમરેલી શહેરના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે ડો. જીવરાજ મહેતા ચોકમાં 20 કોંગ્રેસના  નગરસેવકોએ આમરણાંત અને પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા. પોલીસ રાજમાં વગર મંજૂરીએ ઉપવાસ શરૂ કરતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના 5 નેતાઓ સંદિપ ધાનાણી,...

ત્રણ વર્ષમાં 120 નવી OBC જાતિ કેન્દ્ર સરકારે જાહેર કરી છે

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જુતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાના સત્રમાં તા.૦૩/૦૮/૨૦૧૭ નાં રોજ અતારાંકિત પ્રશ્ન નંબર -૨૨૧૬ થી શ્રીમતી છાયા વર્મા (કોંગ્રેસ પાર્ટી રાજ્યસભા સાંસદ – છત્તીસગઢ), શ્રી વિશંભર પ્રસાદ નિષાદ (સમાજવાદી પાર્ટી રાજ્યસભા સાંસદ – ઉત્તરપ્રદેશ), ચૌધરી સુખરામસિંહ યાદવ (સમાજવાદી પાર્ટી રાજ્યસભા સાંસદ ...

મહિલા સરપંચોને પતિથી મળી આઝાદી

રાજ્યની 6 હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. જેમાંથી મોટાભાગની પંચાયતોમાં મહિલાઓના પતિ કે જેને સરપંચ પતિ કહે છે – તેઓ પોતાની પત્નીના નામે વહીવટ કરે છે. માત્ર સહી તેમના પત્ની સરપંચ કરે છે. આવું થતું હોવા છતાં પંચાયત વિભાગના પ્રધાન કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં 17 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ ...

પશુને જખમમાં તુરંત સારવાર આપો

ઝખમ (ઘા) પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહે ત્યારે ઝખમ થાય છે. ઝખમ કોઈપણ ઈજાથી જાય છે. પ્રકારો અને કારણો જયારે ચામડીનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને બાહય ઝખમ કહે છે. જયારે ચામડીની નીચેની પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને અધ : ચર્મ જખમ કહેવામાં આવે છે. જખમ અનેક પ્રકારની ઈજાથી થાય છે. તિક્ષણ અણીદાર ઓજારો, ધારદાર ઓજારો તથા ધાર વગરના...