Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગાય અને ભેંસમાં આફરો ચઢ્યો હોય તો તેલ કે મીઠુ આપવું

ગાય અને ભેંસમાં થતા સામાન્ય રોગો અને તેના ઉપચારો. આફરો પ્રથમ આમાશય તથા બીજા આમાશય ખોરાકમાં કિણવન થતા પેદા થયેલ વાયુનો ભરાવો થઈ આમાશયને ફુલાવે છે. જેને આફરો કહેવામાં આવે છે. લક્ષણો : પ્રાથમિક રીતે આફરો એકાએક થાય છે કે જાનવર ચરીને આવ્યા બાદ અથવા લીલોચારો ખાધા બાદ થોડીવારમાં આફરો ચડે છે. ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફુલેલો જણાય છે. જાનવર એકદ...

મહેસાણા કરતાં જાફરાબાદી ભેંસ વધુ દૂધ આપે છે

ગુજરાતની ભેસોની  ઓલાદો : ગુજરાત રાજયને કુદરતે જાફરાબાદી, મહેસાણી અને સુરતી ભેંસની ઓલાદથી સમૃધ્ધ કરેલ છે. આ ભેંસો જે તે પ્રદેશમાં તેના ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઓલાદોની અગત્યની માહિતી આ પ્રમાણે છે. જાફરાબાદી ભેંસ: ભેંસોની આ ઓલાદનું ઉત્પતિ સ્થાન સોરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જીલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉ...

ભારતમાં દૂધ ઉત્પાદનમાં ૫૫ ટકા ભેંસો આપે છે

ભારતીય ભેંસોની ઓલાદો: ભારતમાં કુલ વાર્ષિક દૂધ ઉત્પાદનમાં આશરે ૫૫ ટકા દુધ ભેંસો આપે છે. ગાયોની સરખામણીમાં, દુધાળ પશુદીઠ ભોંસો વધુ દૂધ પેદા કરી દેશના ડેરી ઉધોગમાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. તેમના ઉપયોગ ધ્વારા અન્ય દેશોમાં ભેંસ સુધારણા કાર્યક્ષમ હાથ ધરવામાં આવેલ છે. ભારતમાં થતી રીવર (વોટર) ભેસોની ઓલાદો મુરાહ (દિલ્હી) : હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત...

વિશ્વ આખુ ભેંસનો ઉપયોગ ખેતી અને માંસ તરીકે કરે છે, ભારત દૂધ માટે !

વિશ્વના પ્રાણી જગતમાં ભેંસોનું સ્થાન ઉમદા અને અદિતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસોનું હોવું તે દેશો માટે અનિવાર્ય અંગ છે. ભારત જેવા કેટલાક દેશોના અર્થતંત્ર અને વિકાસમાં ભેંસોનો ફાળો મહત્વનો કહી શકાય. વિદેશી ભેંસોની જાત : ભેંસોના પ્રાણી જગતને ભેંસો જે વિસ્તારમાં જોવા મળે છે તે મુજબ ત્રણ ભાગમાં વહેચી છે આફિકાની જંગલી ભેંસો : આફ્રિકા ખંડમાં સહરા...

શ્રીકૃષ્ણના માર્ગે અધર્મનો નાશ કરીને થશે ધર્મરક્ષા

આજથી ૫૪ વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ જ્ન્માસ્ટમીના પવિત્ર દિવસે મુંબઈમાં સાંદીપની આશ્રમમાં RSSના દ્રિતીય સર સંઘચાલક આદરણીય ગુરુજીના માર્ગદર્શન હેઠળ હિન્દુ, સીખ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મોના પૂજ્ય સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ ના મૂળ મંત્રથી શરૂ થયેલી આ સંસ્થા આજે ‘હિન્દુત્વ’ માં શ્રધ્ધા રાખનારા ‘ભારતભૂમિ...

શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા હાર્દિકને મળવા આવશે

હાર્દીક પટેલના આમરણાંત ઉપવાસ : ભાજપાના બે દિગ્ગજ નેતા યશવંત સિન્હા, શત્રુઘ્ન સિંહા આજે સાંજે સાડા ચાર વાગ્યે હાર્દીકની મુલાકાત લેશે. પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાર્દીકની મુલાકાતે આવશે.

કૃષિ વીમો ન મળતાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી

અજાબ ગામે પાક વિમો ન મળતાં તેની ખેડૂત ને કેવી વેદના હશે તેની ડોકયુમેન્ટ રી ફિલ્મ ખેડુતોની વેદનાને ઉજાગર કરશે જેનુ સુટીંગ અજાબના વિવિધ લોકેશન ઉપર કરવામાં આવ્યું.

હાર્દિક પટેલ બને છે દેશની ધડકન, નેતાની વ્યાખ્યા બદલી 

પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...

ગુજરાતના વિકાસમાં બિનગુજરાતીઓનો મોટો ફાળો – મુખ્ય પ્રધાન

સરકાર માને છે કે, ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં ગુજરાતમાં રોજગાર વ્યવસાય ઉદ્યોગ માટે આવીને વસેલા અન્ય રાજ્યો પ્રદેશોના લોકોનું પણ મહત્વપૂર્ણ  પ્રદાન રહ્યું છે. તેનો સીધો મતલબ કે ગુજરાતમાં બિન ગુજરાતી લોકો આવીને ગુજરાતના લોકોના હક્કો છીનવી લે તો તેની સામે ભાજપ સરકારને કોઈ વાંધો નથી. સુરત મહાનગરમાં ઓડીસા સમાજ આયોજિત ઓડીસા પ્રભા સાંસ્કૃતિક કાર્યક્રમ...

ભાજપના સાંસદો મૌન બની જાય છે

ભાજપ સાંસદો સંસદમાં પ્રશ્ન ઉઠાવતા નથી, રાજ્ય સરકાર કેન્દ્રમાં રજૂઆત કરતી નથી, ભાજપ સરકારે કેન્દ્રમાં છેલ્લા બે વરસમાં કોઈ દરખાસ્ત કરી નથી.  સત્તામાં આવવા માટે બૂમાબૂમ, વચન, વાયદા અને સત્તામાં આવ્યા બાદ પ્રજાલક્ષી વાત ભૂલી જવી. આજ ભાજપની પ્રજા વિરોધી નીતિ પ્રસ્થાપીત કરે છે.  કેન્દ્રની થપ્પડ અને ગુજરાતને અન્યાયનો કુપ્રચાર કરનાર ભાજપની સાડા ચાર ...

ડાંગી પશુ ખડતલ અને કુદરતી ચારા ઉપર જીવે છે

ડાંગી ઓલાદ:ડાંગના જંગલ વિસ્તાર ઉપરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. આપણા ગુજરાત રાજયમાં ડાંગ જીલ્લામાં ધરમપુર અને વાસદા તાલુકામાં તથા મહારાષ્ટ્ર રાજયમાં અહેમદનગર, નાસીક, થાણા અને કોલાબા જીલ્લાઓમાં આ પશુઓનો ઉછેર થાય છે. આ ઓલાદની ઉત્પતી આ ડુંગરાળ વિસ્તારના અસલ સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંકરણથી થયેલ હોવાનું મનાય છે. શારીરિક લક્ષણો: ...

કાંકરેજી સરેરાશ ૧૮૦૦ લિટર દુધ પેદા કરતી હોવાનું નોંધાયેલું છે

કાંકરેજ ઓલાદ:આપણા રાજયના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ નામના ગામ ઉપરથી આ જાતની ગાયોનું નામ કાંકરેજ પાડવામાં આવ્યું. વઢીયાળી વાગળ અને વાગોળીયાના નામથી પણ તે ઓળખાય છે. આ r r MA ઓલાદના જનાવરો આપણા રાજયના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ભરુચ અને સુરત જીલ્લા સુધી પ્રસરેલા જોવા મળે છે. શારીરિક લક્ષણો : - આ કાંકરેજ ઓલાદના જનાવરો કદમાં મોટા અ...

મૈસુરી ગૌવંશ બહુ ચપળ, તેજ મિજાજના અને મારકણા હોય છે

ભારતીય ગાયોની ઓલાદોમાં જોવા મળતી ગાયોને તેમના રંગ, કદ, શિંગડાનો પ્રકાર અને માથાની ખાસિયતો મુજબ મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગને એક સરખા બાહય શારીરીક લક્ષણો (તેમજ આર્થિક લક્ષણો) ધરાવતા નાના વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સમુહ વિશેષને જે તે પ્રાણીની ઓલાદ કહે છે. બીજ ચન્દ્રાકાર શિંગડાવાળી સફેદ કે મુંજડા રંગની ગાયોની ઓલાદો : આ ઓલાદોની ગા...

સંકર ગાયોએ દૂધનું ઉત્પાદન વધાર્યું

હિન્દુ સંસ્કૃતિમાં ગાય મહત્વનું સ્થાન ધરાવે છે. ગાયને માતાનું બિરુદ પણ આપવામાં આવેલ છે. ગાયનું દૂધ ઉત્તમ પ્રકારનું માનવામાં આવે છે. ગાયની દેશી તથા વિદેશી ઓલાદો જોવા મળે છે. જેમાં હવે વિદેશી ગાયોની ઓલાદોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિદેશી ગાય વધી રહી છે. શીત અને સમશીતોષ્ણ કટીબંધના દેશોમાં જોવા મળેલ ગાયો આપણા દેશની ગાયોની ઓલાદો ...

સૌરાષ્ટ્ર કચ્છમાં પાલતુ પશુ ઘટી રહ્યાં છે

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. રાજયમાં ૬૭.૮૪ લાખ ગાયો, પર.૪૧ લાખ ભેંસો, ૨૦-૨૫ લાખ ઘેટા, ૪૨.૨૮ લાખ બકરા તેમજ ૧૩.૨૪ લાખ અન્ય પશુઓ છે. પરંતુ દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. સૌરાષ્ટ્રની ખેતી સંસ્કૃતિમાં ભારે...