Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

પ્રદુષણથી પાક ખાક, ભૂગર્ભ જળ પ્રદુષીત

તલોદમાં 86.82 MCM પાણી દર વર્ષે મોટાભાગે વરસાદની સિઝનમાં ભૂગર્ભમાં રિચાર્જ થાય છે. જેમાંથી સિંચાઈમાં 63.36 MCM પાણી વપરાઈ જાય છે. અને પિવા તથા ઉદ્યોગો માટે 4.17 MCM વપરાય છે. જે ઈ.સ.2025માં 7.54 MCM વધારો થવાનો છે. તેથી આ વિસ્તાર ભૂગર્ભ જળ માટે સેમી ક્રીટીકલ સ્થિતીમાં 2011ના જાહેર કરાયો હતો. ત્યાર બાદ અહીં એક કેમિકલ ફેકટરી આવતાં તે ફેક્ટરી પોતાનું ...

મૂળ માર્ગ નહીં મળે તો બુલેટ ટ્રેનને પણ માર્ગ નહીં આપીએ

અમદાવાદ મુંબઈ વચ્ચે શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન સામે અમદાવાદથી લઈને મુંબઈ સુધી ભોગ બનનારા લોકો વિરોધ કરી રહ્યાં છે. ખેડા જિલ્લાના ઘણાં ખેડૂતોએ પોતાની જમીન જતી હોવાથી વિરોધ કર્યો છે. જિલ્લાના ડુમરાલ ગ્રામ પંચાયત દ્વારા તેમના ગામની જમીન નહીં આપવા અંગે કલેક્ટરને લેખિતમાં જણાવી દીધું છે. આ સંદર્ભે ગામ લોકો કલેક્ટરને મળ્યા હતા. ગામનું કહેવું છે કે...

4 કલાકમાં પ્રધાન બનેલાં ભાજપના કુંવરજી ચૂંટણી જીતશે કે હારશે ?

19 ફેબ્રુઆરી 2018માં રાજકોટની જસદણ નગરપાલિકામાં ભાજપને 23 અને માત્ર 5 બેઠકો કોંગ્રેસે મેળવી છે.  તે સમયે કોંગ્રેસ નેતા કુંવરજી બાવળીયા અહીં હતા. તેઓ હવે ભાજપમાં ગયા છે. તેમના ગઢ એવા આ વિસ્તારમાં ભાજપમાં આંતરિક વિખવાદ વધી રહ્યાં છે. કુંવરજી બાવળીયા સામે ભાજપ અને પ્રજાનો વિરોધ વધી રહ્યો હોવાથી તેમણે અહીં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે ફરીથી ક...

પ્રદુષણથી પશુના થતાં મોત કેમ અટકાવી શકાય ?

પ્રદુષણની માઠી અસર સૌથી વધારે પશુને ભોગવવી પડે છે. કારણ કે પશુને વધારે સમય ઘરની બહાર રહેવું પડે છે, ઉપરાંત તેઓએ ઘણી વખત મજબુરીથી પ્રદૂષિત ઘાસચારો અને અખાધ્ય ખોરાક ખાવો પડતો હોય છે. આપણાં દેશમાં પ્રદુષણનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. રોજ નવી ફેકટરીઓ નંખાય છે પરંતુ તેનાથી ઉત્પન્ન થતું પ્રદુષણ નાથવા માટેના યોગ્ય નિયમ મુજબના પગલા લેવામાં આવતા નથી. તદ્ઉપ...

અમદાવાદ કલેક્ટરે રૂ.4000 કરોની મિલકતો પર કબજો લીધો 

13 જુન 2018માં રૂ.6700 કરોડના મિલકત કેસ ટાંચમાં લેવાનો એક જ દિવસમાં આદેશ કર્યા બાદ વેજલપુરમાં રૂ.18 કરોડની જમીન પર માલધારીઓએ દબાણ કર્યું હતું તે ખૂલ્લુ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં કરોડોની કિંમતના બે પ્લોટ ખૂલ્લા કરાવીને સરકારી મિલકત પર ફરી સરકારે કબજો મેળવ્યો છે. હજુ બીજી અબજો રૂપિયાના સરકારી પ્લોટો પરના ગેરકાયદે દબાણો ખૂલ્લા કરાશે. જો ...

દેવુ અને અનામતની હાર્દિક પટેલની વાત કેટલી વાજબી? વાંચો ચોંકી જવાય તેવો...

હાર્દિક પટેલ ખેડૂતના દેવા માફી અને ગરીબ પછાત પાટીદાર માટે અનામતની માંગણી સાથે મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે તે કેટલા યોગ્ય છે તેની આંકડાકીય વિગતો પરથી જાણી શકાય છે.. ગુજરાત 1.20 કરોડ ખાતેદારો અને 55 લાખ ખેડૂત કુટુંબો છે. 80 લાખ ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવુ છે. 42% ખેડૂત પરિવારો પર દેવું છે. 15 વર્ષમાં વધારો ખેતમજૂરો...

બાબરા કોંગ્રેસમાં બળવો, ઠુંમર અને ધાનાણી નાપાસ

અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...

અમરેલીમાં પોલીસ રાજને ઝૂકાવતી કોંગ્રેસ

28 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ન ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. અમરેલી શહેરના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે ડો. જીવરાજ મહેતા ચોકમાં 20 કોંગ્રેસના  નગરસેવકોએ આમરણાંત અને પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા. પોલીસ રાજમાં વગર મંજૂરીએ ઉપવાસ શરૂ કરતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના 5 નેતાઓ સંદિપ ધાનાણી,...

ગોપાલ ઈટાલીયાએ 8 પ્રતિજ્ઞાા લીધી

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જુતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ 1 સપ્ટેમ્બર 2018ના દિવસે પ્રતિજ્ઞાા લીધી હતી..ગોપાલ ઈટાલીયા આજરોજ ઉપવાસના આઠમા દિવસે ભાઈ હાર્દિકના આંસુની અંજલિ ભરી આક્રોશ સાથે હાર્દિકના આંસુનું ઋણ ચૂકવવા આઠ પ્રતિજ્ઞા લઉં છું કે, ૧) મત માંગવા આવે પણ હાર્દિકના આંસુ લુછવા પણ ન આવે એવી કોઈપણ ધાર્મિક સંસ્થા, મંદિર, આશ્રમ કે દેરી ...

પશુમાં થતાં રોગો અને તેના ઉપચારો જાણીલો તો દુધ ઉત્દાન વધી શકે

સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે  મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી વાછરડ...

શાક ભાજી અને ફળમાં રંગોનું મહત્વ કૃષિ વેચાણમાં ફાયદો કરાવે છે

શાકભાજી અને ફળોના જુદા-જુદા રંગો કુદરતે આપેલા છે તેનો ઉપયોગ ખેડૂતો માર્કેટીંગ તરીકે કરી શકે છે. ગ્રાહકોને આરોગ્ય માટે રંગ કઈ રીતે મદદ રૂપ થાય છે તે જાણી લેવાંમાં આવે તો મોલ અને એપીએમસીમાં માલ વેચવામાં સરળતા રહે છે. આપણા જીવનમાં રંગોનું મહત્વ ઘણું વધારે છે. દરેક રંગનો પોતાનો મિજાજ અને વિશિષ્ટતા છે. કલર-થેરપી નામની થેરપી પણ પ્રસિદ્ધ છે, જેમાં જુદા-જુ...

પશુઓના ખોરાક પર કરવામાં આવતી પ્રક્રિયાઓની પોષણમૂલ્ય પર અસર

પ્રોસેસીંગની પધ્ધતિઓઃ પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ૧. ભૌતિક ર. રાસાયણિક અને ૩. જૈવિક પ્રક્રિયાઓ થાય છે. પશુઆહારના પ્...

ઓર્ગેનિક વસ્તુઓ કઈ કહેવાય છે તે ગ્રાહકોને સમજાવો

બજારમાં તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉપલબ્ધ છે, જે જોવાથી વધુ તાજાં લાગે છે, પરંતુ એનો એવો મતલબ નથી કે તે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ સર્ટિફાઈડ હોય છે. એના પર સર્ટિફાઈડ સ્ટિકર્સ હોય છે. તેનો સ્વાદ પણ નોર્મલ ફૂડથી થોડો અલગ હોય છે. ઓર્ગેનિક મસાલાની ગંધ નોર્મલ મસાલાની તુલનામાં વધુ હોય છે. આથી ઓર્ગેનિક શાકભાજી રાંધવામાં વધુ સમય લેતી નથી. સ્વાસ્થ્...

પશુ ચારો ક્યારે ઝેર બને છે ?

આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ઘાસચારો પશુનો મુખ્ય પોષણક્ષમ આહાર કહી શકાય. પરંતુ રજકો અને જુવાર જેવા પ્રચલિત ઘાસચારામાં પણ ઝેરી તત્વ અમુક કક્ષાએ હોય છે અને પશુ માટે જીવલેણ નીવડી શકે છે. અછત અને અર્ધઅછત જેવી પરિસ્થિતિ કેટલીકવાર અતિવૃષ્ટિ, પિયતની અપુરતી સગવડ વિગેરે બાબતો ઘાસચારાના ઉત્પાદન અને તેમાં રહેલાં તત્વો પર અસર કરે છે. જ...

દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્...

ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે રાફેલ વિમાન સોદાના કરોડોના કૌભાંડોની વાત પ્રજા વચ્ચે જઈને કરવા લાગી છે. મહેસાણામાં કહ્યું હતું કે, યુપીએ સરકારે રૂ.526 કરોડમાં જે રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો સોદો કર્યો હતો તે જ એરક્રાફ્ટ રૂ.1670 કરોડના ભાવે ખરીદવાનો સોદો કરીને ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા દેશને રૂ.41,205 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આ...