Admin
કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની
એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. આગામી બે મહિના બાદ સમયાંતરે કેમ્પસમાં એક પછી એક અદ્યતન હોસ્પિટલનો આરંભ થશે. આ તમામ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દી...
કચ્છી રણ ધોડીની નવી નસલને માન્યતા
દેશની 7મી ઘોડાની નસલ - ઓલાદ તરીકે કચ્છી-સીંઘી ધોડાને માન્યતા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે જ અશ્વની નસલને માન્યતા મળી હતી. લાંબા સમય બાદ કચ્છ ઉપરાંત રાજસ્થાન પંથકમાં જોવા મળતા ‘કચ્છી સિંધી' સમાજ નસલને કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની બ્રીડ રજીસ્ટ્રેશન કમિટીએ ત્રીજી નસલ તરીકેનો સત્તાવાર સ્વીકાર કર્...
11 વિઘા જમીન પડાવી પણ 7 વર્ષની જેલ થઈ
મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કોટેશ્વર ગામની ૧૧ વિઘા જમીન પડાવી લેવાના મામલે ગાંધીનગર કોર્ટે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. રામાજી છોટાજી ઠાકોરના પિતાએ પરસોત્તમદાસ સી. ચીમનાણી (રહે. નરોડા)ને આપેલો પાવર ઓફ એટર્ની રદ કર્યો હતો અને આ અંગેની નોટિસ પણ બજાવવામાં આવી હતી. આમ છતાં આરોપીએ છોટાજી ભગાજીના વારસો અને ફરિયાદીનો ગુનાઈત વિશ...
કૃષિ અને પશુ પાલન દેશ ગુજરાતમાં 43 ટકા ડોક્ટરોની જગ્યા ખાલી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૪૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ ૧૦ વર્ષ બાદ ગત જુલાઇ માસમાં ૨૮૦ જેટલી બેઠકો ભરવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ૧૫મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં માત્ર ૪૦ જ તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્...
8 મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોના ધરણા
કાંકરેજ તાલુકાના ચાંગ ગામ નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં પાણી મળતું નથી. ચાંગા નજીક પાણીનો સંપ બનાવવામા આવ્યો છે. જેમાંથી ચાંગાથી દાંતીવાડા સુધી પાણી પાઇપલાઇનથી પહોચાડવામાં આવે છે. જે છેલ્લા ૮ મહિનાથી બંધ છે. આ બંધ પાણી ચાલુ કરવામાં નહિ આવે તો ખેડૂતો પોતાની જાતે ચાલુ કરવાની ચીમકી આપી હતી. કેનાલોમાં પાણી ઓછુ હોવાથી ખેડૂતોના પાક પા...
ફળો ન પાકવા દે તેવો ખતરનાક વાયરસ
અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે પાકતા નથી. આ ગ્રીન ફળોને લીધે ભારે નુક...
જમીન વગરની ખેતી કઈ રીતે થાય છે
વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્...
ગુલાબી ઈયળની વધું ખતરનાક પેઢી આવી
છેલ્લા 10દિવસમાં કપાસના ફૂલોમાં રોઝેટેડ ફૂલ દેખાવા લાગ્યા છે. તેને તુરંત તોડીને બાળી મૂકો. નહીંતર ખતરનાક એવી ગુલાબી ઈટળની એ ત્રીજી પેઢી ગુજરાતના કપાસના ખેતરોમાં આવી ગઈ છે. જો તે ફેલાઈ જશે તો કસાપના ખેતરો સાફ કરી નાંખે એવી તાકાત ધરાવે છે. ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.માટે સાચી દવાઓ, ફૂગનાશકો,...
દેશનના સૌથી મોટા અનાજ કૌભાંડ પર પડદો પડી ગયો, કોણ જવાબદાર ?
21 માર્ચ 2018 દિવસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ.12,000 કરોડનું રેશનીંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કા...
કપાસનું ઘાટું વાવેતર ઉત્પાદન વધારી આપે છે
ચીનના ખેડૂતો એકરદીઠ કપાસના ૧૪,૦૦૦ છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. ગુજરાતમાં ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. તેના સારી પરીણામો પણ મળ્યા છે. કપાસની ખેતીમાં આપણે પાક ઉત્પાદન વધારવું પડશે અને એ પણ ખાસ નવી ટેકનીક દ્વારા જેમાં પોતાના જ ખેતરમાં એકર દીઠ વધુ છોડ વાવીને સુર્ય પ્...
મરચાની કઈ જાત સારી
મરચાની ખેતી કઈ રીતે કરશો મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા - ઇઝરાયેલનાં ખેડૂત...
હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી
ધરતીની માટી વગર પણ ખેતી થઈ રહી છે. તેથી નાનકડી જગ્યામાં ઘરની અગાસી ઉપર ખેતી થઈ રહી છે. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. કોઇ છોડવાની ડાળખી પાણીભરેલી બોટલમાં રાખવાથી મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે. આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્ન...
હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે
દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભાગતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સે જણાવ્યું હતુ...
1100 ઝાડમાં 22000 કિલો એપલ બોર પેદા કર્યા
નવસારી નજીકના ધનોરી ગામના વતની જગદીશભાઈ પટેલ 5 વીઘા જમીનમાં શાકભાજી તથા વિવિધ પાકોની ખેતી કરે છે. હાલમાં એપલબોરની ખેતી કરી હતી. તેઓએ એપલબોરના 1100 છોડનું વાવેતર વર્ષ 2014-15માં કર્યુ હતું. વાવેતરમાં કરતા પહેલા તેમણે 2×2×2 ફુટના ખાડા બનાવ્યા તથા તેમાં છાણીયુ ખાતર તથા સારી માટી ભરી હતી. તથા તેમાં 12 × 10 ફૂટના અંતરે કર્યુ હતું. એપલબોરની ખેતીમાં વૈજ્...
શાકભાજી ઝેરી તત્વો-જંતુ નાશકોનું ખતરનાક પ્રમાણ
દેશભરમાં શાકભાજી તા ખાદ્યચીજોમાં જીવાણુઓનું પ્રમાણ ચેતવણીજનક ખતરનાક હદે વધી રહ્યાનો સરકારી રીપોર્ટ જાહેર થયો છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયના રીપોર્ટમા એમ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં શાકભાજી, ફ્રુટ, મીટ તા મસાલાના સેમ્પલોની ચકાસણી દરમ્યાન જીવાણુઓ ધરાવતા સેમ્પલોની સંખ્યા બે ગણી વધુ હોવાનું માલુમ પડયુ છે. ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં ૧૩૩૪૮ માંથી ૧...

English