Admin
ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી
31 ઓગસ્ટ 2018 ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.
સરકારે બીજી એક રેલવે યોજનામાં પ્રજાની સંપત્તિ જપ્ત કરવાનું શરૃં કર્યું...
ગુજરાતમાંથી પસાર થઈ રહેલી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર યોજના માટે જમીન સંપાદનનું કામ શરૂ થયું છે. જેમાં વલસાડમાં રેલવેમાં જમીન અને મકાન જઈ રહ્યાં છે તેમને જાણ કર્યા વગર જમીન સંપાદન કરી લેવામાં આવી હોવાનું ખેડૂતો અને મકાન માલિકોને ખબર પડતાં તેઓએ તેનો વિરોધ કર્યો છે. વલસાડના વશિયર ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન ઉપર ઓવરબ્રીજ તથા સર્વિસ રોડ બના...
ડાંગની દોડવીરાંગના સરીતાએ ગોલ્ડ મેડલ જીત્યો, એક કરોડનું ઈનામ
ગોલ્ડ મેડલ જીતનાર સરીતા ગાયકવાડને ગુજરાત સરકારે એક કરોડનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.સરિતાને સ્થાનિક ધારાસભ્યે એક મહિનાનો પગાર પણ ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. ડાંગ જિલ્લાના વડા મથક આહવાના કરાડી આંબા ગામની સરીતા હવે ગુજરાતની ગોલ્ડન ગર્લ બની ગઈ છે. જે થોડા વર્ષ અગાઉ સરીતા ગાયકવાડ પડોશીના કે સંબંધીના ઘરે જીને ટેલિવિઝન જોતી હતી અને તેમાં આવતી ...
રાફેલ વિમાનના 41205 કરોડ કેન્દ્ર સરકારે કેમ વઘું ચૂકવાયા
30 ઓગસ્ટ 2018ના રોજ વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્ય રાજીવ સાતવજી, સહપ્રભારી બીશ્વરંજન મોહંતીજી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં “શક્તિ સાથે જનમિત્ર સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વડોદરા સરકીટ હાઉસ ખાત...
અધિકારીઓ સરકારના ઈશારે કામ કરવાનું બંધ કરે : કોંગ્રેસ
ગુજરાતમાં 20 થી વધુ જીલ્લા પંચાયત અને 143 થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદના લીધે બેબાકળી બની ગયેલ ભાજપા યેન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત કાવાદાવા-કાવત્રા કરીને તોડવા માંગે છે ત્યારે, કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના તોડવાના કાવત્રા ભ્રષ્ટ ભાજપની સત્તા હડપવાની નીતિ પર આકરા...
બે વર્ષમાં 5000 કરોડની કંપનીઓએ લૂંટ ચલાવી
વર્ષ-૨૦૧૬થી મે-૨૦૧૮ સુધીના નાણાં ઉઘરાવી છેતરપીંડી કેસોમાં સી.આઇ.ડી.(ક્રાઇમ)એ 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી છે. આવી લેભાગુ કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્તો પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હૂકમો કરીને ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી દીધી છે. 14 કંપીનઓ એવી છે કે જેની સમિક્ષા ક...
પત્નીને મારનાર કેડીલાના રાજીવ મોદીને ધંધામાં અને રાજકીય રીતે સહન કરવું...
ફાર્મા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી દ્વારા તેમના પત્ની મોનિકા મોદીનું ગળુ દબાવીને હત્યા કરવાના કથિત પ્રયાસને પગલે આ હાઇ પ્રોફાઇલ કપલ 29 ઓગસ્ટ 2018ની સાંજે સાત વાગે સોલા પોલિસ સ્ટેશન પહોંચ્યું હતું. રાજીવ મોદી અને ગરવારે પોલિએસ્ટર લિમિટેડના ડાયરેક્ટર મોનિકા મોદી બન્ને વચ્ચે સમાધાન નિષ્ફળ જતાં અંતે મોનિકા મોદીએ તેમન...
ભરતસિંહ પરમારે ભાજપને ષડયંત્રખોર કહ્યો
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક લોકોએ ભાજપ છોડી દીધો છે. તેઓ ટિકિટ મેળવવા અથવા સારા પદ મેળવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. તેમને ભાજપની નીતિ પસંદ આવતી ન હોવાથી ભાજપ છોડી રહ્યાં છે. આવા એક ભાજપના મહત્વના નેતા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધો છે. તેઓ ગઈ વિધાનસભાની ચૂંટણી ખેડા જિલ્લામાંથી લડ્યા હતા. પણ હારી ...
રાજ્યમાં 50 હજારથી વધું મકાનો જર્જરિત
ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કૂલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમેત્યારે તુટી પડે તેમ છે. અમદાવાદમાં ઓછામાં ઓછી 950 જેટલાં જર્જરીત મકાનો છે. ઉપરાંત હાઉસીંગ બોર્ડ અને સ્લમક્લિયરંસ બોર્ડના પાંચ હજાર કરતાં મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર- જુનાગઢ- પાટણ જેવા એક હજાર વર્ષ જુના શહેરોમાં તો હાલત ખરાબ છે. માર્ગ અને મકાન વિભાગમાં ઉચ્ચ...
પત્રકાર હરી દેસાઈ પર હુમલા કોણે કરાવ્યા હતા ?
ખેરાળુ નગરના બાળસ્વયંસેવકથી મુંબઇના ઍક્સપ્રેસ ગ્રુપના તંત્રી લગી તટસ્થભાવે સત્યાન્વેષી રહેવાના વલણે પત્રકારત્વમાં ઘડતર કર્યું ડૉ.હરિ દેસાઈ ઉત્તર ગુજરાતના ખેરાળુના ગ્રામીણ પરિવેશના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મીને છેક મુંબઇ જેવા મહાનગરમાં માતબર અખબાર સમૂહમાં તંત્રીપદ સુધીની યાત્રાના જુદા જુદા પડાવ સંશોધકને સાહિત્ય, સંસ્કૃતિ, વિદ્યાર્થી આંદોલનો,...
રહસ્યમય ખુલ્લું થયું, 99% રદ નોટો પરત આવી
રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના વાર્ષિક અહેવાલમાં 29 ઓગસ્ટ 2018ના દિવસે પ્રકાશિત થયેલા અનુસાર, નવેમ્બર 2016ના નોટબંધી બાદના મહિનામાં ભારતના લોકોએ બેંકોમાં 99% પ્રતિબંધિત નોટો જમાં કરાવી દીધી હતી. નવેમ્બર 08, 2016 ના રોજ, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ .1,000ને અમાન્ય જાહેર કર્યા હતા, ત્યારે આ બે નોટ્સનું ભારતીય અર્થતંત્રમાં ર...
શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મહાનગરોના કમિશનર રહેશે
હાલ મોટા ભાગે શહે વિરાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. તેના સ્થાને હવેથી જે તે મહાનગરના મ્યુનિસિપલ કમિશ્નર અધ્યક્ષ તરીકે રહેશે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટર મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેથી આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.
હવેથી અમદા...
4 હજાર કરોડનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો તથા પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર) આપવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી, જે 01.07.2018થી ચુકવવામાં આવશે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં વધારાનું વળતર આપવા મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મૂળભૂત પગાર અને પેન્શન પર હાલનાં 7 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. સ...
75% લોકો સહમત હોય તેવા જુના મકાનો તોડી નવા બનાવી શકાશે
સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક-પડી જાય તેવા જાહેર કરાયેલા મકાનોના કિસ્સામાં રિડેવલપમેન્ટ માટેની કાર્યવાહી અંગે સરકારે મહત્વપૂર્ણ સૈધાંતિક નિર્ણય કર્યો છે. જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા ૭પ ટકા ફલેટ / એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ કે સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તે...
નર્મદા નહેર માટે સહાય અને ધિરાણ આપતી કેન્દ્ર સરકાર
નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ રૂ.૭૩૦.૯૦ કરોડની નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી છે. અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામ...

English