Admin
સાત માળ નહીં સરકારી મકાનો ત્રણ માળના બનાવો
ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ૪ થી વધુ ઘાયલ થયા તે પછી ઓઢવના ગરબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃ...
બંધોમાં માત્ર 50 ટકા પાણી, પાણીની કટોકટી થશે
ઓછો વરસાદ થયો છે ત્યારે રાજયના કુલ ૨૦૩જળાશયોમા અત્યારે ૨૮૦૬૬૯.૪૪ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૪૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૯૫૦૧.૨૦ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૩.૭૩ ટકા જેટલો થાય છે.સરદાર સરોવરની ડેમ સપાટી આજે ૧૨૦.૯૧ મીટર પર છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૦....
કૃષિ સબસીડીમાં એક લાખ કરોડનું કૌભાંડ
ખેડૂતોને આપવામાં આવતી સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં 10 જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી....
માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થીની રાખડી ઉતારી લેવા ફરજ પાડી
ગાંધીનગરના સેક્ટર-21માં આવેલી માઉન્ટ કાર્મેલ શાળાના એક શિક્ષકે ધોરણ-5ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડી જબરદસ્તી પૂર્વક કાપી નાંખી હતી. આ મામલો બહાર આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે શાળાએ પહોંચ્યા હતા. તેની પાછળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ શાળાના ઝાંપા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો...
લોકસભા ચૂંટણીમાં મોદીને મદદ કરવા શંકરસિંહનો ત્રીજો મોરચો
લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરુ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે છેલ્લાં બે મહિનાથી કામ કરી રહ્યાં છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફ...
અમદાવાદ ભાજપના નેતાની કારની કાળી ફિલ્મ પોલીસે હઠાવી
અમદાવાદ અને ગાંધીનગરની સડકો પર પોલીસ દ્વારા કારના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી રહી છે. જેમાં ઘણાં રાજકીય વ્યક્તિઓ અડફેટે આવી જાય છે. અમદાવાદના વટવા વોર્ડના ભાજપના પ્રમુખ પણ નરોડા કૃષ્ણનગર પાસે અડફેટે આવી ગયા હતા. તેની ગાડી રાતે પોલીસે પકડી તેની વિન્ડોની બ્લેક ફિલ્મ ઉતારી કાઢી હતી. કારની આગળ બેકવ્યૂહ કાચ અને અને બોનેટ પર પ્રેસિડેન્ટ ઓફ બી.જે.પ...
હવાઈ મથકે જમીન કૌભાંડ – કોમ છે ખરીદનાર
ચોટીલા નજીક બામણબોર ખાતે રાજકોટ માટે નવું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બની રહ્યું છે તેની નજીક સરકારી જમીન ખાનગી વ્યક્તિ હકુ ખોડા ખાચરના નામે કરવામાં આવ્યા બાદ તે 520 હેક્ટર જમીન 13 લોકોએ 9 ઓગસ્ટ 2018ના રોજ 10 હેક્ટરથી લઈને 85 હેક્ટર સુધી જમીન ખરીદી છે જેની કિંમત 6 લાખ આસપાસ ગણવામાં આવી છે. દિનેશ બચુ ખુંટ, વિનોદ રત્ના મોણપરા, ધવલ ભવાન મોણપરા, દિપેશ રા...
સિન્થેટિક હીરાની મંજૂરી બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી
નોન રિયાલીસ્ટીક કે સીન્થેટિક હીરાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા બાદ અમરેલી અને સુરતના હીરા બજારમાં ભારે મંદી ટોચ પર છે. માત્ર અમરેલી જિલ્લામાં 10 હજાર રત્નકલાકારો આર્થિક ભીંસમાં છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી પુરતું વેતન કે પુરતાં ભાવ મળતા નથી. સાતમ-આઠમનાં તહેવાર નજીકમાં હોય રત્નકલાકારોને ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. અચ્છે દિનનાં વચનો ભ...
ઘાસ દૂર કરવાની દવા છાંટી તો પાક બળી ગયો, તપાસ શરૂં
પોરબંદરના માંડવા ગામે જમીન પર ઘાસ ન ઉગે તે માટે દવા છાંટવામાં આવતાં આપસાસનો 200 એકજ ખેતરમાં પાક બળી જઈને સુકાઈ ગયો છે. સામાન્ય રીતે મજૂરની અછત હોય તો ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમીથાલીન જમીન પર ઘાસ ન ઊગે તે માટે છાંટવામાં આવે છે. પાક ઊગે ત્યારે 20 દિવસ પછી ક્વીઝાલોફોપ અથવા ઈમીઝેથાપાયર દવા નિંદામણ દૂર કરવા છાંટવામાં આવે છે. જેની જલદ અસર થતી નથી. પણ કુત...
સસ્તા મકાનો ભ્રષ્ટ્રાચારના કારણે નબળા બન્યા છે
ગરીબોને આપેલા મકાનો ખંડેર, તૂટે તે પહેલાં તપાસ કરો ગુજરાતમાં રાષ્ટ્રીય નમૂના મોજણી કચેરીએ 2013માં કરેલા સરવે પ્રમાણે 2,058 ઝૂંપડપટ્ટી છે અને તેમાં 3.46 લાખ ઝુંપડા છે. તેટલા પરિવાર તેમાં રહે છે. (18 લાખ લોકો) દેશમાં ગુજરાત ઝૂંપડપટ્ટીમાં ત્રીજા નંબરનું રાજ્ય છે ત્યારે સવાલ એ છે કે વિકાસ ગરીબનો થયો નથી. જે દેશના કૂલ 33,510 ઝુંટડપટ્ટીમાં 9 ટકા ગુજરા...
જીએસપીસીના ભાજપના ભ્રષ્ટાચારથી તિજોરીને ૨૦,૦૦૦ કરોડનો ફટકો
ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત
જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે
જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો
ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે
ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમં...
કોંગ્રેસમાં બીજા શંકરસિંહ ઉભા થઈ રહ્યા છે
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકારીને તેમણે કહેવી વાતોથી કોંગ્રેસમાં તેમનો ભારે વિરોધ થયો છે અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ સમક્ષ રજૂઆતો પણ દિવસ દરમિયાન થઈ છે. તેમણે ઉચ્ચારેલા શબ્દો અંગે ભારે ઉહાપોહ થયો છે. શું કહ્યું તેમણે ? તેમના વિવાદાસ્પદ ઉચ્ચારો આ છે – ગાંધીનગર ...
અનામત સાથે ખેડૂતોના દેવા માફીની માંગથી સરકાર પર ભીંસ વધી, કોંગ્રેસનું ...
પાસના કન્વીનર હાર્દિક પટેલે અનામત સાથે દેવા માફીને પણ જોડી દેતા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં કુણી લાગણી જોવા મળી રહી છે. સૌરાટ્રના અનેક ગામોમાં દેવા માફી માટે ખેડૂતો ફરી એક વખત હાર્દિક સાથે જોડાયેલા જોવા મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી હોવાથી વારંવાર દેવા માફીની માંગ ઊઠી છે. ખેડૂતોમાં ભાજપ સરકારે કેનાલમ...
અનોખું બન્યું – જૈન સાધુને સોનાની રાખડી બાંધી, એક ગામે એક દિવસ પ...
અમદાવાદમાં પહેલા ક્યારેય ન બન્યું હોય તેવી અનોખી ઘટના બની છે. 11 ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી 24 કેરેટના 8 ગ્રામ સોનાના સિક્કા અને 3 ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો છે. મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને આ રાખડી બાંધી હતી. પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સ...
ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયા
રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમા નશો કરેલી હાલતમા રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી પક્ષકોએ અટકાવ્યા હતા. પરંતુ શરાબ અને સત્તાના નશામાં મદ આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ ક...

English