Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સંવિધાન સમ્માન યાત્રા 2 ઓક્ટોબરથી દાંડીથી શરૂ થશે

લોકશાહીમાં નાગરિકોએ પોતાની સર્વોપરિતા માટે સતત જાગરૂત રહેવું જરૂરી છે. જાગૃતિ ફક્ત ચૂંટણીઓમાં મતદાન પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. સ્વતંત્રતા આંદોલને સ્થાપિત કરેલા મૂલ્યો, જે આપણાં સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓએ બંધારણ સ્વરૂપે આપણને સોંપ્યા છે તેનું રક્ષણ અને જતન આપણી લોકશાહીના વિવિધ સ્તંભો નાગરિકો પ્રત્યે જવાબદાર રહે તે માટે મહત્વનુ છે. નવી અપેક્ષા...

માનવ અધિકાર આયોગમાં હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી

ગુજરાતના માનવ અધિકાર આયોગને હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી છે. 1) અમો છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છીએ અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, જે પાટીદારના યુવાનોની હત્યા કરવામાં આવી છે તેઓના પરિવારને ન્યાય મળે અને ગુજરાતના ખેડૂતોને, બેકાર યુવાનોને ન્યાય મળે વગેરે બાબતે પ્રજાને સાથે રાખી આંદોલન ચલાવી રહ્યા છીએ. 2) સરકાર શ...

22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી રૂ.22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજીસ્ટારે આદેશ કર્યા છે. પરંતુ ચૌધરીએ તે કરમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) પાસેથી વસૂલ કરવા માટે નકકી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ...

ખેડૂતોની આત્મહત્યામાં 35 ટકાનો વધારો, સરકારી નીતિ જવાબદાર

ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૩૦૯ ખેતમજૂર-ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. આ ચિંતાજનક અહેવાલ અનુસાર ખેડૂતો-ખેતમજૂરોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૫.૫%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ...

મહિલા સરપંચના બદલે પતિ વહિટ કરશે તો હવે ફોદજદારી ગુનો

રાજ્યની 6 હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. જેમાંથી મોટાભાગની પંચાયતોમાં મહિલાઓના પતિ કે જેને સરપંચ પતિ કહે છે – તેઓ પોતાની પત્નીના નામે વહીવટ કરે છે. માત્ર સહી તેમના પત્ની સરપંચ કરે છે. આવું થતું હોવા છતાં પંચાયત વિભાગના પ્રધાન કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં 17 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ ...

દરિયા કાંઠે 8400 કિ.મી.ની માછીમારોની અનોખી વિરોધ રેલી

3 જાન્યુઆરી 2019થી નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્‍થાની આગેવાનીમાં મહાત્‍મા ગાંઘીની ભુમિ પોરબંદરથી માછીમારોની રેલી કાઢી દેશના 8400 કિમી દરિયા કિનારેૈ ફરેવવાનું નકકી કરાયેલ છે. 1965 થી સક્રિય કામ કરતી નેશનલ ફીશવર્કસ ફોરમની એક બેઠક વેરાવળમાં મળી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંઘ્રપ્રદેશ, બંગાળ સહીતના દેશના સમુદ્રતટીય રાજયોના માછીમાર સમાજના પ્રતીનીઘીઓ...

આગથી બચેલા 5 લાખ બારદાન પણ વેચી માર્યા

રાજકોટના જુના યાર્ડમાં ગુજકોટ મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના 24.66 લાખ ખાલી બારદાનના જથ્થામાં 13 માર્ચ 2018ના દિવસે લાગેલી આગમાં પણ મગન સંડોવાયેલો છે. આગમાં બચી ગયેલા 5.26 લાખ બારદાન રાજકોટના બે વેપારીને વેચી દેવાાયા હતા. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા. તેના સ્થાને નવી નોંધ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા. મગ...

આ મહાદેવના મંદિરમાં કોઈ રાત રોકાઈ શકતું નથી

ગીરગઢડા પાસેના પડા ગામના ડુંગર પર પૌરાણિક ભળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં મંદિરમાં પુજારી સહિત કોઈ રાત રોકાઈ શકતું નથી. કોઈ રાતવાસો કરે તો સવારે તે ડુંગરની નીચે આવેલી કેનાલ પાસે સુતેલા જોવા મળે છે. તળેટીમાં ભૂતડાદાદા છે અને મંદિરમાં સફેદ નાગ મહાદેવના મંદિરનું રખોપું કરે છે. દર પુનમના દિવસે ભળેશ્વર મહાદેવનો રથ રાત્રી દરમિયાન આવે છે.

32 શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પારિતોષિક જાહેર

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માટે રાજ્યના ૩૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિક પ સપ્ટેમ્બર-૨૦૧૮ શિક્ષક દિનના રોજ એનાયત કરાશે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોની યાદી આ મુજબ છે. ક્રમ શિક્ષકનું નામ શાળાનું નામ ૧ સુભાષચંદ્ર બાબુલાલ રાઠોડ શ્રી સ...

ઉદ્યોગના અટકેલા પ્રોજેક્ટ મંજર કરાવવા CRZની ગેરકાયદે ઝડપી સુનાવણી

વિકાસના નામે ગુજરાતનો દરિયા કાંઠો નષ્ટ કરવાનો સડયંત્ર. હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠા ઉપર આવેલા 14 જિલ્લાના 1600 કીમી.દરિયાઈ વિસ્તારનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન CZMP બનાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે CZMP એટલે વળી ક્યાં પ્રાણીનું નામ છે પરંતુ આ CZMP દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વનું છે. કોસ્ટલ ઝોન મ...

કોંગ્રેસના અહેમદ પટેલે કોંગ્રેસના વિરોધી શંકરસિંહ સાથે કેમ બેઠક કરી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોર ગ્રુપ સમિતિ, ચૂંટણી ઠંઠેરો અને પ્રચાર સમિતિના સભ્યોની જાહેરાત કરી છે. કોર કમિટીમાં 9, ચૂંટણી ઢંઢેરા કમિટીમાં 19 અને પબ્લિસિટી કમિટીમાં 13 સભ્યો છે. તે અગાઉ કોંગ્રેસના ખજાનચી તરીકે અહેમદ પટેલ-બાબુને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિઓની જાહેરાત સાથે જ અહેમદ પટેલ ફરી કોંગ્રેસના મહત્વના પદ પર આવી ગયા છે. તેઓ અગાઉ સોનિય...

35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી

દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ વિપુલ ચૌધરીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખાનગી ડેરીઓમાં અન્ય સંઘોનું દૂધ પેકિંગ કરાવી રહ્યાં છે. વિપુલ ચૌધરી કે જે ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ને અધ્યક્ષ છે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે, મોલાસીસ ...

ભાજપને સંવિધાન કરતાં સંઘ વહાલો છે – કોંગ્રેસ

ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેમ બેબાકળા થઇ નિવેદન કરી રહ્યા છે ? હાર્દીક પાસે જનસમર્થન નથી રહ્યું એવું ભાજપ સરકારે કહે છે પણ રૂપાણી સરકારના પગેથી પાણી ઉતરી ગયુ છે. ગ...

કેરળને ગુજરાતે મામુલી રકમનો ચેક આપ્યો

મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્ય પ્રધાન પીનારાયી વિજયનની તિરૂવનંતપુરમમાં મુલાકાત લઈ, ગુજરાત રાજ્ય તરફથી મુખ્ચ પ્રધાનના રાહત અનુદાનમાંથી કેરળમાં આવેલ કુદરતી આફત સામે સહાયરૂપ રૂ.10 કરોડનો બેંક ડીમાન્ડીડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો. કેરળના પુર અસરગ્રસ્તો માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો પણ  અનાજની કિટ, બ્લૅન્કેટ...

ABVPના સંમેલનમાં કોર્યકરોની પાંખી હાજરી

અમદાવાદ ખાતે ૬૪ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન ચાલું થયું છે. જેમાં ધારણા કરતાં એકદમ પાંખી હાડરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓતો ક્યાં જોવા મળતાં ન હતી.  ભાજપની કાર્યપધ્ધતિ જ તેની તાકાત છે અને એટલે જ કાર્યકર્તાઓ સર્વવ્યાપી બની રહ્યા છે તેમ મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ જણાવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા ગુજરાત પ્રદેશ અધિવેશનમાં તેમણે વધુમાં જણા...