Admin
જ્યાં મગફળી નથી થતી ત્યાં કાગળ પર બતાવી કરોડોનું કૌભાંડ
બનાસકાંઠા જીલ્લાના વાવ- સૂઇગામપંથકમાં મગફળી કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે કોંગ્રેસના અગ્રણીઓએ સોમવારે પાલનપુર ખાતે ધરણા કરી જણાવ્યું હતુ કે, વાવપંથકમાં ક્યાંય મગફળીનું વાવેતર જ થયું નથી. તો પછી માર્કેટયાર્ડમાંથી સરકારે ટેકાના ભાવે કઇ રીતે મગફળી ખરીદી? તો બીજી તરફ સૂઇગામના કેટલાક ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ આક્ષેપો ખોટા હોવાનું જ...
અમરેલીમાં અપરાજીત પરેશ ધાનાણી હવે પરાજીત થઈ રહ્યાં છે
કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...
કેરળની કુદરતી આફતમાં ધારાસભ્યો કેટલો પગાર આપશે ?
કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક માસનો પગાર કેરળના પૂર પીડિતને મદદ મળે તે હેતુથી આપશે. કો...
કપાસની ખેતી ગુજરાતની મંદી દૂર કરશે
નોટબંધી, ટ્રક હડતાલ, જીએસટી અને બીજા કેટલાંક ખોટા નિર્ણયોને લઈને ગુજરાતમાં મંદી શરૂ થઈ છે. તેમાંથી બહાર આવવા માટે હાલ તો રૂપાણી સરકાર પાસે કોઈ આયોજન દેખાતું નથી. પણ તેમના ભવિષ્યનો આધાર હવે માત્ર કપાસ પકવતાં ખેડૂતો છે. કપાસ પકવતાં ખેડૂતો ગુજરાતને આર્થિક મંદીમાંથી બહાર લાવી શકે તેમ છે. ગયા વર્ષે કપાસના 20 કિલોના ભાવ 850થી વધીને માલ વેપારીઓ પાસે આવ્યો...
પંચાયતી રાજમાં મહિલા રાજકારણીઓ સામે ભેદભાવ, શિવાંગીએ શરૂં કરી લડાઈ
સરપંચ શિવાંગી પટેલે લડત શરૂં કરી છે. ગુજરાતના પંચાયતી રાજમાં 50 ટકા મહિલાઓ માટે અનામત છે. પણ તેઓએ સત્તા મેળવાવ અને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુરનું સંખાડા ગામ છે. સંખેડા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સરપંચ ચૂંટાયા બાદ પુરૃષ પ્રધાન સમાજથી તે સહન ન થયું અને ભાજપના કાર્યકરો દ્વારા પરેશાન કરીને સરપંચ ...
વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો ...
સમગ્ર રાજ્યમાં જમીન માપણી નો મુદ્દો વિવાદિત બનતા રાજ્ય સરકારે કરેલા પ્રોમોગેશન ઓર્ડરો સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતો અને જમીન ખાતેદારો તેમજ ધારાસભ્યોની વ્યાપક રજૂઆતો બાદ સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના ખાતા અનલોક કરવાની ફરજ પડી છે. આજે પ્રધાન મંંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય ની માહિતી આપતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ ...
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...
અપાજીત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીમાં પરાજીત થવા લાગ્યા છે
કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...
અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો
રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું. સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તે...
બિલ્ડરો અને નેતાઓના ગેરકાયદે બાંધકામ તુટતા નથી
અમદાવાદના લોકો જે ઈચ્છતાં હતા તે આખરે થયું છે. દબાણો કરનારા રાજકીય નેતાઓ છે અને તેમના દબાણો દૂર કરાતાં નથી એવી લાગણી અમદાવાદમાં જોવા મળતી હતી. તેમ જ આખરે થયું છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને અમપા દ્વારા શહેરમાં બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે તેમાં અસારવા વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્યની ઓફિસ તથા અમપાના વિપક્ષના ...
ઉંચા વ્યાજની લાલચે 500 કરોડની ઠગાઈ, પોલીસ નિષ્ફળ
સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાત ભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લુંટી રહી હતી.આ તમામ બાબતો ગુજરાત સરકાર...
અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજીને કોંગ્રેસે કેમ હાંકી કઢાયા
કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જે કંઈ થાય છે તેની સીધી રાજકીય અસર સમગ્ર ગુજરાતમાં પડે છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સાથે જે રાજકીય કાવાદાવા કરીને ભાજપને ફાયદો કરાવી આપ્યો હતો તેવા પ્રમુખ ખોડાજી ઠાકોરને આખરે પડતા મૂકીને તેમની સ્થાને લ...
કપાસના રોગ જીવાતને અંકુશમાં રાખવાના ઉપાયો
અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસ ની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરૂ વાવેતર ની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતો થી બચાવી શકીયે. ૧) આગોતરા કપાસ માં અત્યારે પ્રોફેનોફોસ(૪૦%)+સાયપરમેથ્રિન(૪%) નો ૩૫-૪૦મિલી/પંપ અવશ્ય છટકાવ કરો જેથી ગુલાબી ઈયળ ના ઈંડા અને અન્ય જ...
અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણના ભાજપના કાર્યક્રમો
તારીખ ૨૧ ઓગષ્ટના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે ૪ થી ૬ દરમ્યાન યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં સંતો-મહંતો તથા રાજકિય, સામાજીક, શૈક્ષણિક, વેપારી અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે. તારીખ ૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇ બપોરે ૩કલાકે અમદાવાદ એરપોર્...
હાર્દિકની પરની કાર્યવાહી મોદી સરકારને મુશ્કેલીમાં મૂકશે
ગુજરાતમાં ગાદી બચાવવા અને લોકસભા જીતવા માટે ભાજપ ઝનૂની બની રહ્યું છે, તો કોંગ્રેસ લોકસભામાં જીત માટે જંગ ખેલી રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે લોકસભાની તમામ 26 બેઠકો જીતી બતાવી હતી. પણ તેમના દિલ્હી ગયા પછી વિજય રૂપાણી વામણાં સાબિત થયા છે. જે 2017ની વિધાસભાની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. તેથી હવે 2019ની ચૂંટણી જીતવા મા...

English