Admin
જુનાગઢમાં 500 કરોડના નવા કામ વડાપ્રધાને અપર્ણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ, તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ભવનો સામેલ છે.
પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે રૂ. 500 કરોડની નવ નવી પહેલો શરૂ કરવામાં આવી છે, જે પૈકી કેટલીક દેશને સમર્પિત કરવામાં આવી છે, તો કેટલીકનું ખાતમ...
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર ...
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે
નરેન્દ્રભાઇ મોદી 23 ઓગસ્ટ 2018માં ગુજરાતની એક દિવસીય મુલાકાતે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર આવે છે. નવી દિલ્હીથી સવારે ૧૦.૧૫ કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦.૫૦ કલાકે વલસાડ પહોંચીને ૧૧.૦૦ કલાકે જૂજવા ગામ પહોંચશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લ...
કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગુજરાતની મુલાકાત સમયે પ્રેમપત્ર લખ્યો
વડાપ્રધાન મોદી ગુજરાતની 23 ઓગસ્ટ 2018માં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણી...
બાજપેયીના અસ્થિ વિસર્જીત સ્થળનું નામ અટલ ઘાટ
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા ખાડિયાના ગોલવાડ થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. જનમેદનીએ ભારે હૈયે ગુલાબની પાંદડીઓની વર્ષા વચ્ચે અટલજીને અશ્રૃભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંતો- મહંતોની હાજરીમાં અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જિત કર્યાં હતા. અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં જે ઘાટ પર અટલજીના અસ્થિ વિસર્જન કરવામા...
એકથી વધું વાહન નહીં રાખવાની નીતિ પર દબાણ વધી ગયું
એક મહિના પહેલાં 18 જૂલાઈ 2018માં વાહન વ્યવહારની કમિશનરની ગાંધીનગરની કચેરી દ્વારા તમામ આરટીઓ, એઆરટીઓ પાસેથી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018ની કલમ-33 મુજબ એક વાહન ધરાવતા વ્યક્તિ દ્વારા બીજા વાહનોની ખરીદી અંગે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેની સાથે 10થી 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જે સત્તા છે તે વિશે આરટીઓના શું અભિપ્રાય છે તે માટે અભ...
ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન ડો.વ્યાસાનું અવસાન, જ્યાં રાજકારણી પણ વ...
હિરેન ભટ્ટ દ્વારા એક ડૉક્ટરનું નિધન... અને ગાંધીનગરમાં હજ્જારો લોકોને આઘાત લાગ્યો. લોકોને ફાળ પળી કે હવે શું ? હવે માંદા પડીશું તો ક્યાં જઈશું ? આઘાત.. દુઃખ.. અને ચિંતાની આ લાગણી હજી નથી શમી. ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન
ડૉ. અરૂણભાઈ બાલમુકુંદરાય વ્યાસાનું ૧૯મી ઓગસ્ટે હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું.
ડૉ. વ્યાસા સાહેબ જરાય લોકપ્રિય ન હતા. એમનો...
મગફળી તપાસ પંચ તમામ તપાસ કરશે
નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ આગ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ આગ કોને લગાડી તેની પારદર્શક તપાસ પણ થઈ રહી છે
સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બારદાન નો અંગેની તપાસ માટે કૉંગ્રેસ પક્ષ ની માંગ હતી .ત્યારે બારદાન ના કિસ્સા ની પણ તપાસ કરવામાં અવી રહી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે લોકો બરદાન સળગ્યા છે ...
પાકિસ્તાની મુસ્લિમોની સરકારી 1200 વીધા જમીન બાબુ બોખીરીયાને આપી દેવાઈ
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે. ગ...
મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો જૂના શહેરનો માર્ગ ભૂગર્ભમાં થઈને પસાર થાય છે. થોડા દિવસ પહેલા ટ્રેનના ભૂગોળ ટનલ વરસાદના કારણે બેસી ગઈ હતી અને 20 કુટુંબોને તાબડતોબ ઘર ખાલી કરાવી અન્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં કેવું કામ થાય છે તે જોવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી છે પણ મેટ્રો ટ્રેનના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવ...
ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સાઈટની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે.
તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જ...
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ બટાકા 16_18 સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ) ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35 આદુ 90- 140
લીંબુ 30 કેપસીકમ 60 મરચા 75 વઢવાની મરચા, 50.. ભાજીયાના સ્પેસલ મરચા, 60 કરેલા 40 દૂધી. 30 ગવાર. 65 ચોળી 70 ફાનશી. 70 કંકોડા. 100 બીટ. 20 પરવળ. 80 ભીંડા 40- સાડી કાકડી. 60 ...
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેર...
કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બનાસકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી કૌભાંડી જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પણ આ વિસ્તાર પર પ્રભાવ ધરાવતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અહીં આંદોલનમાં હાજરી આપી આગેવા...
સહકારી ડેરીની લૂંટ, પશુપાલકોના દૂધના ભાવમાં ઘટાડો, વેચાણમાં ઘટાડો નહીં...
રાજ્યની મોટાભાગની સહકારી દૂધ ડેરીઓએ પશુપાલકોને દૂધના ભાવો ઓછા આપવાના જાહેરાત કરી છે. અગાઉ જે ભાવ આપવામાં આવતો હતો તેમાં રૂ.20થી 60 સુધીનો ઘટાડો કર્યો છે પણ તેનો સીધો લાભ છૂટક દૂધ ખરીદનાર ગ્રાહકને આપવામાં આવ્યો નથી. ગુજરાતનાં મંદી શરૂ થતાં દૂધની બનાવટોના વેચાણામાં ઘટાડો થઈ રહ્યો છે. માલ સ્ટોક પડી રહે છે. મંદીનો સામનો કરી રહેલી સાબર ડેરીએ ખરીદીના દુધ...
વાજપેયીનો શોક જાહેર, પણ ભાજપના નેતાએ પેંડા ખવડાવ્યા
સત્તાની હવસ ક્યારેક તમામ મર્યાદા વટાવી દેતી જોવા મળે છે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના અવસાનથી ગુજરાતમાં એક અઠવાડિયાનો શોક જાહેર કર્યો છે. દેશે સારા નેતા ગુમાવ્યા તેનો ગમ બધાને છે પણ ભાજપના ચોક્કસ નેતાઓને નથી, કે જે માત્ર સત્તા અને પૈસાના કારણે રાજકારણમાં આવેલાં છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ભાજપના પ્રમુખ હેમરાજ પટેલ તથા ભાજપના અગ્રણી બા...

English