Tuesday, July 22, 2025

Admin

13226 POSTS 0 COMMENTS

કેશુભાઈ પટેલ 91માં વર્ષમાં પ્રવેશ્યા, સોમનાથ મંદિર દ્વારા પ્રાર્થના કર...

સાદગી માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જાણીતા છે. તેઓ રાજકારણમાં અનેક દાયકાથી સક્રિય છે. તેમનો મોટો ચાહક વર્ગ રહ્યો છે. તેમનો આજે 91મો જન્મ દિવસ છે. ગાંધીનગર ખાતેના સર્કિટ હાઉસ સામે સરકારી બંગલામાં નિવૃત્તિ જીવન જીવતાં કેશુભાઈ પટેલે તેમનો જન્મ દિવસ સાદગીથી મનાવ્યો હતો. 24 જૂલાઈ 2018ના દિવસે તેઓ પોતાના નિવાસ સ્થાને જ હતા અને તેમના ચાહકો ...

વરસાદથી રાજયના ૨૦ બંધ પર ચેતવણી  

રાજ્યના પૂર નિયંત્રણ એકમ દ્વારા જાહેર કરાયું છે કે, ૨૪-૦૭-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૨૦ જળાશયો હાઇએલર્ટ, ૬ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગર...

દારૂબંધીમાં ગુજરાતને 1961થી થતો અન્યાય આજે પણ ચાલુ

૧પમાં નાણાંપંચ સમક્ષ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે. જોકે, ગુજરાત સરકાર 1961થા આ માંગણી કરતું આવ્યું છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ તે માંગણી સ્વિકારી ન હતી હવે ભાજપની મોદી સરકારે પણ તે માંગણી સ્વિકારી ન...

મેડિકલ તપાસ માટે ભાજપના જયંતી ભાનુશાળીને હાજર થવા સમન્સ

કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીને સુરત પોલીસે બળાત્કારના ગુનાનું નિવેદન લેવા તથા મેડિકલ તપાસ માટે તાત્કાલિક હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સુરતની એક યુવતીએ ભાજપના માજી ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી છે. જેના આધારે સરથાણા પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેથી હવે તેને તાત્કાલિક હાજર થવું...

હિન્દુઓના મસીહા  હિન્દુઓ માટે ખતરારૂપ

ભાજપા રાષ્ટ્રીય તડીપાર પ્ર્રમુખ અમીત શાહનો અસલી ચહેરો જોવા જેવો છે  ભાજપના રાષ્ટ્રીય પમુખ અમીત શાહના ખાનગીમા ઔવેસી સાથે સંબંધ છે. અને બિહારની ચુંટણી દરમિયાન ઔવેસીને અમીત શાહના ભડકાઉ ભાષણો લખી આપેલ. અને આ બન્ને મહાનુભાવો દેશની જનતાને મુર્ખ બનાવે છે. અમીતા શાહ અને ઔવેસીને કોઈ દેશ પેમ નથી. ફક્ત ને ફક્ત સત્તાની લાલચ છે. જો ધમઁ અને જાતી નુ ઝેર છેલ્લા ચા...

કેશુભાઈ પટેલ અને અડવાણીને ઈતિહાસ માફ નહીં કરે

લે. ડોક્ટર કુણાલ પટેલ આજે આપણા દેશ નો દરેક નાગરીક પરીવતન ની ઝંખના કરી રહ્યો છે. દરેક ને એવું હતું કે અચ્છે દીન આવશે. પણ એના થી સાવ ઉલટું પરીણામ મળ્યું છે. ત્યારે હવે કોઈ નવા પક્ષ ની રચના થાય. અને આ પક્ષ મા બઘાજ યુવાન હોય. અને એ પણ ભણેલા ગણેલા. કોઈ પણ ક્રિમીનલ રેકોર્ડ ઘરાવતા ના હોય અને રાષ્ટ્ર ને દિલ થી પેમ કરતા હોય. એવો કોઇ એક પક્ષ તૈયાર થાય તો જ ...

વડાપ્રધાનની રોજગાર યોજના કેવી છે ?

આ પોષ્ટ લખવાનો હેતુ કોઇ નામ કમાવવા નો કે રાજનીતિમાં આવાં માટે નથી. પરંતુ આપણા લોકલાડિલા પ્રધાન સેવક ની એક ભવ્ય યોજના નો સંદેશ તમારા સુધી પહોંચાડવા નો એક સંન્નિષ્ઠ પ્રયાસ છે.!! અને 2019 મા તમારો કિંમતી મત ( વોટ ) કોને આપવો એ હેતુથી લખાયેલી આ પોસ્ટ છે.! જો આ પોસ્ટ કંટાળાજનક લાગે તો અધૂરો છોડી દેજો તેમાં મારે કશું ગુમાવવાનુ નથી. તમો એક સુવર્ણ તક ચુ...

ચાલુ ટ્રકે લુંટ કરતી હથિયાર સાથે ગેંગ પકડાઈ

અમદાવાદ, સુરેન્દ્ર.નગર, બોટાદ જીલ્લામાં માલવાહક વાહનમાં ચાલુ વાહને ચઢી તાડપત્રી કાપી માલવાહક વાહનમાં લાદેલ કિંમતિ માલ સામાનની ચોરીના ગુન્હાહ આચરી તરખાટ મચાવતી કુખ્યાત “જત-મલેક ” ગેંગના સાગરીતોને અગ્ની શસ્ત્રો સાથે ઝડપિ રૂ. આઠ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય. જીલ્લા માંથી આવેલ રાષ્ટ્રિ ય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ ઉપરથી પસ...

ગુજરાતનો મોંધો ને મોટો મોલ અમદાવાદમાં બનશે

ગુજરાતમાં શોપીંગ મોલ એક તરફ બંધ થઈ રહ્યા છે તો બીજી બાજુ રૂ.900 કરોડના ખર્ચે સૌથી મોંધો અને સૌથી મોટો મોલ SG હાઈવે પર થલતેજ પર બનવાનો છે. બીસફલ ગ્રુપ દ્વારા બનનારા મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બાંધકામ હશે. અમદાવાદના થલતેજના ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 900 કરોડ રુપિયાના ખર્ચ...

કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ બનાવી

કચ્છના નલિયામાં ભાજપની કાર્યકર પર ભાજપના જ નેતાઓએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતાં બીજી અનેક ભાજપની કાર્યકર એવી યુવતીઓ સાથે ભાજપના નેતાઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભાજપના નેતા જનરલ સેક્રેટરી શંકર ચૌધરીને તપાસ સોંપાઈ હતી જેના પર ઠંડુ પાણી રેડી દઈને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સ...

ઉદયમતિની રાણીવાવ કેવી છે ?

ગુજરાતની પોતાની એક આગવી પ્રાંતિજ અસ્મિતા છે. જેમાં કલા-સૌંદર્યનાં અનુપમ સ્થાપત્યો રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે પોતાની ઓળખ જાળવી રહ્યાં છે. જેમાં ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નાં બેનમૂન સ્થાપત્યોની યાદીમાં સ્થાન પામનાર પાટણની ૧૧ મી સદીની “રાણીવાવ ” છે. આ પ્રાચીન વાવ કર્ણદેવના સમયમાં તેની માતા મહારાણી ઉદયમતિએ પતિ ભીમદેવ ૧ લાના પરમાર્થે બંધાવી હતી. ઉદયમતિ સોરઠ...

એક દિવસમાં જ્યાં હજારો લીમડાના વૃક્ષ ઉગી નિકળશે

My Earth Green Earth. 5 થેલા ભરી લીંબડાના બી - લીંબોળીનો રોડ સાઈડ છંટકાવ કર્યો હતો. વાહનમાં રહીને ખોબા ભરીને રસ્તાની બન્ને બાજુ કિલો મીટર સુધીી બીયાંં નાંખ્યયા હતાંં. વરસાદ પડતો હોવાથી  બીબી ઉગી નિકળશે અને હજારો લીમડાનાા ઝાડ અહીં છાંયડો ફેલાવશે. હવે કુદરત ને પ્રાર્થના કે એમાંથી લીમડાના વૃક્ષ બનાવે. લીંબોળી વેરવા કાર્યક્રમ ભાગ 2 યોજ્યો હતો.  ...

અમદાવાદનો બેસ્ટ વિકએન્ડ, પોળોનું જંગલ

અમદાવાદ નજીક વીકેન્ડ માટે છે બેસ્ટ છે આ જગ્યા... મુલાકાત ન લીધી હોય તો અચુક એકવાર લઇ લેજો... અમદાવાદની પાસે આવેલા ‘પોળોના જંગલ’. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલા વિજયનગર એરિયામાં એક ખૂબ જ સુંદર પોળો જંગલ આવેલું છે. અમદાવાદની સાવ નજીક હોવા છતાં હજુ સુધી આ પોળો જંગલ અંગે બહુ ઓછા લોકો જાણે છે. આ જંગલમાં ઉંચા વૃક્ષો, પર્વતો, અવનવા પક્ષીઓ અને ચાર...

આખા ગુજરાતમાં વરસાદે લીધો વિરામ

૨૨ જૂલાઇ ૨૦૧૮ના દિવસે સવારે ૮ થી બપોરે ૨ સુધીના છ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ક્યાય વરસાદ પડ્યો નથી. એક માત્ર ડાંગ જિલ્લામાં એક ઈંચ વરસાદ થયો છે. જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ થયો છે તે સ્થળો આ રહ્યા  

વરસાદથી ૮૦૦ ગામની ૧ લાખ હેકટર જમીનમાં નુકસાન

રાજ્યમાં ૭ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ, ઠેર-ઠેર પાણી છતાં “ભાજપ સરકાર અને મુખ્યમંત્રીએ ખેડૂતને નુકસાન, જમીન ધોવાણ, રોગચાળા ડામવા, શુદ્ધ પીવાના પાણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ” તેવી વાતો હકીકતમાં અનેક જાહેરાતોની જેમ વધુ એક કાગળ ઉપરની જાહેરાત છે. ત્યારે મુખ્યમંત્રી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટી...