Admin
68 યુવાનો ઉત્તમ નાગરિક બનવાની તાલીમ લેશે
હિંમત, સહનશીલતા, નિર્ભયતા સાથે સંવેદનશી નાગરિક ઘડવાની અનોખી પ્રક્રિયા એટલે “મિસાલ”. નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ વિચારતી અને એ દિશામાં કામ કરતી વડોદરાની ઓએસીસ સંસ્થા દ્વારા દેશભરમાં ચાલી રહેલ અનેક અભિયાનોમાં કચ્છમાં છેલ્લા એક વર્ષથી એક્ઝામ કી એસી તેસી અને રીઝલ્ટ કી એસી તેસી, હાકલ, ઓએસીસ જીવન શિબિરો જેવા અનેક અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે હાલે સમાજ ...
મગફળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો ખોટા, પણ ભાજપે 20 પ્રશ્નોના જવાબ ટા...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ...
ગુજરાતના પ્રાદેશિક પક્ષને કોઈ નાણાં આપતું નથી
ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું. રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં ગયા પક્ષી વ્યક્...
ગાંધીને ગદાર ગણાવતાં સોશિયલ મીડિયા જૂથમાં ગુજરાત ભાજપના નેતાઓ સામેલ
ભાજપના નવસારીના સાંસદ સી આર પાટીલ 'ગાંધી ગદ્દાર' નામના સોશિયલ મીડિયા ગૃપની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોવાથી ભાજપમાં વિવાદ ઉભો થયો છે. આ ગૃપના નામ સામે પત્રકાર દ્વારા સવાલો ઊભા કરાંતા ભાજપના સુરતના હર્ષ સંધવીએ આજે સવારે ગૃપ છોડી દેવાનું પસંદ કર્યું હતું.
આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પ...
મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી તેમની કચેરીમાં ઉપવાસ પર ઉતર્યા
ભાજપની રૂપાણી સરકારના સૌથી મોટા મગફળી કૌભાંડમાં વિજય રૂપાણી અને અમિત શાહ માટે વિરોધ પક્ષ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. મગફળી ખરીદ કાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ વિધાનસભામાં આવેલાં તેમના કાર્યાલય ખાતે આજે ઉપવાસ કર્યા હતા. જે રીતે દિલ્હીની મુખ્ય પ્રધાન કેજરીવાલે ઉપરાજ્યપાલ સામે તેમના કાર્યાલયમાં ઉપવાસ કરીને સમગ્ર ...
મેહુલ ચોકસીને ભાજપે ભગાડી મૂક્યો
૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને ઓલ ક્લીઅરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોઝદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા
રમેશ ઓઝા
ગયા જુન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો છે એ જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લેન્ડ જ...
વરસાદ ઓછો થતાં પાણી કાપ આવશે
ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, સરેરાશ ૩૩ ઈંચની સામે અત્યાર સુધીમાં માંડ ૧૮ ઈંચ એટલે કે, ૫૫ ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ૨૭ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં હાલ ૩૨ (૬૮ ટકા ખાલી છે) ટકા પાણી જ ભરાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૭૪૬ મીલિયન ક્યુબીક મીટર (એમસીએમ) પાણી તો છે પરંતુ તેમાં પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૪૬ એમ...
વઢવાણમાં નર્મદાના પાણી ન છોડાતા વિરોધ
વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને બાટોદ તરફ જતી વડોદ કેનાલમાંથી પાણી મળે છે. ધોળીધજા ડેમ ભરવાના નાટકો કરી તેનું પાણ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાય છે. આથી વડોદ કેનાલમાં પહોંચાડવામાં ન આવતા ૧૦ ગામની આશરે ૫૦ હજાર વીઘા જમીન તરસી રહેતા ખેડૂતો ખફા થયા છે.
નર્મદાના પાણીની રાહ
સૌરાષ્ટ્રને પાણી પૂરું પ...
કોંગ્રેસ સામે ખેડૂતોનો વિરોધ
બેમાસ જેટલો સમય વીતી ગયા છતા વરસાદ નહી પડતા ખેડૂતો ઓ અને પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે હળવદ કોગ્રેસ દ્રારા વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાહતદરે ઘાસચારા આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપતા માલધારી સમાજના લોકો ધસી આવી ને કોંગ્રેસના આવેદનપત્રનો વિરોધ કરી ને કોગ્રેસ હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો...
સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ
જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગ માં આવે તેવી સૂર્ય શકિત કિસાન યોજના – SKYની જાણકારી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આપી હતી. આજે જેતલપુર ખાતે આવેલી એ.પી.એમ.સી માં અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના ખેડુતમિત્રો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ખેડ...
જંતુ ભગાવો દવા અને જંતુ લાવો ખાતર તરફ વધતું વલણ
ખેડૂતોને હવે મોંઘી ખેતી પરવડતી નથી. તેથી તેઓ કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. ખર્ચ ઘટાડવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. જંતુનાશક દવા તથા રાસાયમીક ખાતરના વધતા ભાવો પરવડતા ન હોવાથી વનસ્પતીઓમાંથી જંતુ ભગાવો દવા અને પશુના છાણમાંથી ખાતર બનાવનારાઓની સંખ્યા વધી રહી છે. ખાતર અને જંતુ ભગાવો દવા માટે ગૌમૂત્રનો વધું ઉપયોગ થઈ રહ્યો છે.
સર્વ રોગોની દવા
ખેતરના શેઢ...
મગફળી કાંડની આગે ભાજપમાં આગ લગાડી,ઓડિયો વાયરલ
વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી
કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિ...
ઉકાઈમાં શેરડીનું વાવેતર મોડું કરો
ઉકાઈ કેચમેંટ એરિયામાં મેઘરાજાએ રિસામણા કરતાં ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે. જેને લઈ ડેમમાં હાલમાં પાણીની સપાટી માત્ર 300 ફૂટ જેટલી જ છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદના એંધાણ જણાતા નથી. જેને લઈ ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયાના પ્રમુખ દ્વારા વિવિધ સુગર ફેક્ટરીઓને જાણ કરી છે કે પાણીની સપાટી ધ્યાનમાં રાખી 15 સપ્ટેમ્બર પછી શેરડીની રોપણી કરવા અ...
ખેડૂતો હોસ્પિટલ માટે ભૂખ હડતાલ કરશે
ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જિલ્લા કલેક્ટરે જમીનની ફાળવણી કરી હોવા છતાં આ જમીન પર અમૂલ ડેરીના સહકારથી પશુઓ માટેના કુત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું હતું. જે કામ છેલ્લા દસ મહિનાથી પાલિકા દ્વારા બંધ કરાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. કાયદેસરનું કામ હોવા છતાં પણ તેને રાજકિય દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે સ્થ...
ખાનગી કૃષિ કોલેજો સામે વિદ્યાર્થીઓનો વિરોધ
કૃષિ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ જ આ કૃષિ શિક્ષણ આપવાની માન્યતા ધરાવે છે. તેમ છતાં કેટલીક ખાનગી યુનિ.ઓ પણ વગર પરવાનગીએ આ પ્રકારના કોર્સ ચલાવતી હોઇ વિદ્યાર્થીઓને એડમીશન પણ આપી દીધા છે. ત્યારે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવાય છે તેના પર આ ખાનગી યુનિ.ઓએ સ્ટે લાવતા...
ગુજરાતી
English