Sunday, April 19, 2026

Admin

13404 POSTS 0 COMMENTS

મહારાષ્ટ્ર અનામત આંદોલનમાં પણ ગુજરાત વાળી થશે ? 

ગુજરાતમાં અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે મહિલાઓ અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે ની ચૂંટણીમાં મોટા ફટકો પડ્યો હતો. જેના કારણે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ભાજપે પડતા મૂકવા પડયા હતા. આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું ફેસબુક ઉપર મૂકીને નારાજગી વ્યક્ત કરી હત...

સરકારે કેસ પરત ખેંચવાનું કહ્યું હતું તેનું શું થયુ? હાર્દિક પટેલ

આજની મીડિયા વાર્તાના મુખ્ય મુદ્દા 1.સરકારે કેસ પાછા લેવાની જાહેરાત કરી હતી તેનું શું થયુ. 2.કાશ્મીરમાં સેના પર પથ્થર મારનારા હજારો પથ્થરબાજોનાં કેસ પાછા ખેંચાયા..તો શું ભાજપ માટે પાટીદારો પથ્થરબાજ કરતા પણ વધારે ગુનેગાર છે. 3.વિસનગરમાં હાર્દિક પટેલે તોડફોડ કરી હતી એટલે મને બે વર્ષની સજા અને પાટીદારોની સોસાયટીઓમાં તો મંગળ ગ્રહ ઉપરથી એલિયન આવીને તો...

14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિ...

મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ ...

ચેરના જંગલો સાફ કરાય છે અને મહાત્મા મંદિરમાં ચેર બચાવો ઝૂંબેશ

સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26  અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં...

માહિતી ખાતા કર્મચારી મંડળમાં નિયક્તિ

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની 24 - 7 - 2018ના રોજ મળેલી સામાન્ય સભામાં દિનેશ ચૌહાણની પ્રમુખ તરીકે અને કે. સી. કણઝરીયાની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2018-19ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. ૉજેમાં ઉપપ્રમુખ તરીકે સર્વ જગદીશ સત્‍યદેવ, દિલીપ ગજ્જર, કિરીટ બ...

પાણી આપશે એવી બાળકો મોદીમામાની રાહ જોઈ રહ્યાં છે

પાણી પુરવઠા બોર્ડ ભ્રષ્ટાચાર માટે જાણીતું છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 2012માં ખેરાલુમાં રૂપિયા 20 લાખના ખર્ચે નાખેલી પાઇપલાઇન સાત વર્ષ પછી પણ પાણી આપી શકતી નથી. સ્કુલના બાળકો પાણી આવવાની રાહ જોઈ રહ્પ્રોયાં છે. કારણ કે આ લાઈન બાળકો માટે નાંખવામાં આવી હતી. યોજના રૂ.4 કરોડ 30 લાખની હતી. સીમમાંથી પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવામાં આવી હતી...

પ્રદુષણ કરતાં 17 એકમો બંધ કરવા નોટિસ

ગુજરાતના અનેક શહેરોમાં પ્રદુષણ મામલે મોટી ગોલમાલ ચાલી રહી છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં 17કંપનીઓ સામે પ્રદૂષણ કરવા જેમાં આણંદ શહેરમાં રેલી શો એગ્રો ફુડ કંપની સાથે પાંચ જેટલી કંપનીઓને બંધ કરી દેવાની પણ નોટિસ આપી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ કંપનીઓને બંધ કરી દેવા માટે નોટિસ તો આપે છે પરંતુ તે ફરી થોડા અઠવાડિયામાં જ ચાલુ થઈ જતી હોય છે. મ...

તમાકુની ખેતીમાં પાણી ભરાતાં નાશ

આણંદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે તમાકુની ખેતી માટે ઉછેરવામાં આવેલા ધરૂનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ થતાં જ ઉછેરેલા ધરૂના ધરુવાડીયામાં પાણી ભરાય ગયા હતા જેના કારણે રોપા પર પામી ચઢી ગયું છે. પીળા પડી ગયા છે અથવા તેનો નાશ થયો છે. વરસાદ પહેલાં ધરુ ઉછેરીને ચોમાસામાં તેની રોપણી કરવામાં આવતી હોય છે. ધરુ ઉછેર પાછળ...

વીજ જોડાણ કપાયા તેને વ્યજ માફીથી ફરીથી જોડાણ અપાશે

કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારીને 30-9-2018 સુધી કરવામાં આવી છે. 31 મે 2018 સુધીમાં કાયમી ધોરણે વીજ જોડાણો સરકારી વીજ કંપનીએ કાપી કાઢ્યા છે તેમને લાભ મળશે. જેનાથી વીજ કંપનીઓને રૂ.67 કરોડ જેટલું ભારણ પડશે. ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી ...

નવા 283 પોલીસ અધિકારીઓને ફરજના શપથ લેવડાવાશે 

રાજ્યના નવનિયુક્ત 283 પોલીસ સબ-ઇન્સ્પેકટર અને આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરને ફરજ પ્રત્યે નિષ્ઠા રાકવાના શપથ કે દિક્ષાંત પરેડ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇના ગ્રાઉન્ડ ખાતે 28 જૂલાઈ 2018ના દિવસે રાખવામાં આવ્યો છે. જેમાં બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે 168 અને બિન હથિયારી આસીસ્ટન્ટ પોલીસ સબ- ઇન્સ્પેકટરમાં 115 અધિકારીઓ ઇન્ડોર તથા આઉટડોર તાલીમ સહિત વિવિધ કેપ્...

સરકારની વીજ કંપનીઓના 48 હજાર કર્મચારીને રૂ.521 કરોડનો પગાર વધારો કરાયો...

સરકારી વીજ કંપનીઓના અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો પગાર વધારો કરાયો છે, પગાર તફાવતની રકમની ચૂકવણી કરવા રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય કર્યો છે. એરીયર્સની ચૂકવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની પદ્ધતિ મુજબ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને 1-8-2018થી નવા પગાર ધોરણ મુજબ...

31 બંધ છલકાતા ચેતવણી, 35 તાલુકામાં વરસાદ ચાલુ, નર્મદા બંધ 40 ટકા ભરાયો...

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ 25-7-2018ના સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 20 બંધો હાઇએલર્ટ, 9 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી,...

શાંતિ જાળવવા હાર્દિક પટેલની ગુજરાતના લોકોને અપીલ, હું અને મારી ટીમ નિર...

23 જૂલાઈ 2015માં ઉત્તર વિસનગરમાં ત્રીજી રેલી હતી. જેમાં પહેલાં મહેસાણા, બીજી માણસા અને ત્રીજી વિસનગરમાં થઈ હતી. વિસનગરમાં પહેલી રેલી થઈ હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કચેરીએ કેટલાંક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ભાજપના હોદ્દેદારની કાર સઘલાગી દેવામાં આવી હતી. આંદોલન પૂરું કરવા માટે પહેલી વખત તોડફોડ કરીને ભાજપના જ અમૂલ લોકોએ મારા સહિત 1...

મુખ્ય પ્રધાનનું અધિકારીઓ માનતા નથી, પૂલ ન બન્યો

23 જૂલાઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગર પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો હતો કે ઉત્તર ગુજરાતમાં 2017માં આવેલા પૂરના કારણે ઘણાંને સહાય મળી નથી અને સરકારના કામો પૂરા નથી થયા એવી ફરિયાદ છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તમામ લોકોને સહાય મળી ગઈ છે અને સરકારી કામો પૂરા થઈ ગયા છે. પરંતુ મુખ્યમંત્રીની પોલ ખોલતી એક વિગત બહાર આવ...

ગુજરાતમાં રૂબેલા રસીની 30 સ્થળે ગંભીર ફરિયાદ છતાં સરકાર નિંભર

ગુજરાતમાં રુબેલા રસીકરણ અભિયાન ગુજરાત સરકારે હાથ ધર્યું છે, ત્યાર પછી નાના બાળકોની તબિયત બગડવા અને મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં 20 બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેમને રૂબેલા રસી આપવામાં આવી હતી, તેમની તબિયત ખરાબ થઈ હતી. કૂલ 238 બાળકોમાંથી 198 બાળકોને રસી આપવામાં આવી હતી. 17 જુલાઈના રોજ આ રસી આપવામાં આવી અને 19 જુલા...