Sunday, April 19, 2026

Admin

13404 POSTS 0 COMMENTS

એક કરોડ મહેસુલી દસ્તાવેજ ઓન-લાઈન કરવાનું શરૂ

રાજ્યના મહેસૂલ વિભાગે તમામ દસ્તાવેજો - રેકર્ડ ઓન-લાઇન મળી રહે તે માટેનો પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં હાથ ધર્યો છે. જેનો સૌથી પહેલો અમલ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં 25 જૂલાઈ 2018થી શરૂ કર્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેનો પ્રયોગ હાથ ધરી દેવામાં આવ્યો છે. તેનો સફળ અમલ કર્યા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમલ કરાશે. ખામી હશે તો તે સુધારવામાં આવશે. ગાંધીનગર ...

પોલીસ અને ભાનુશાળી પરિવાર પીડિતાને વધું પીડા આપી રહ્યા છે 

ભાજપના વિવાદાસ્પદ નેતા જયંતી ભાનુશાળીના દુષ્કર્મ પ્રકરણમાં આવે જનતા પાર્ટીના નેતા છેલ્લી પાયરી પર ઉતરી આવ્યા છે. ગુજરાત પોલીસ પણ તેને સાથ આપી રહી હોય તેમ ભાજપના ભાગેડુ નેતા જયંતિ ભાનુશાળીને પકડવાના બદલે તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે અને યુવતીની નબળી કડી શોધી કાઢવા પોલીસ દોડધામ કરી રહી છે. ભાનુશાળીએ રાજીનામુ આપવું પડ્યું છે. ભાનુશાળીના બદલામા...

પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ

છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે. ગુજરાતને થતા અન્યાયના મુદ્દે મોદીએ ગુજરાતની વિધાનસભાની ચાર ચૂંટણીઓ લડી હતી. ચારેય ચૂંટણીઓના  પ્રચારમાં એવું કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે. દરેક વિધાનસભા સત્રમાં સૌરભ પટેલ થી લઈને તમામ પ્રધાનો એવું કહેતા હતા કે કેન્દ્ર સરકારે ગુજરાતને ...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા લાંચ માંગે છે

ગૃહ રાજ્ય પ્રધાન અને અમિત શાહના ખાસ માણસ પ્રદિપસિંહ જાડેજાએ સિદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જયરામ વાંસજાળી વચ્ચે પૈસાની લેતી દેતીનો ઓડિયો સરકારના એક અધિકારીએ જાહેર કર્યો છે. જેમાં ગૃહમંત્રી લાંચ માંગી રહ્યા છે. સાંભળો.. https://m.youtube.com/watch?v=rxelqvq1wio ખરેખર વિકાશ જેાવેા હેાય તેા સાભળેા આ કલીપ વિકાસ વિકાસ વિકાસ આ છે. માર...

જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ છતાં જીતુ વાઘાણી સસ્પેન્ડ કરતા કેમ ગ...

ભારતીય જનતા પક્ષની સંઘી સંસ્કૃતિ સમયાંતરે વિકૃત સ્વરૂપે બહાર આવે છે. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા સંજય જોશીની સેક્સસીડીનું મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બહાર વિતરણ કરાવવાની મનોવૃત્તિ ધરાવનાર પક્ષનું સંગઠન કઇ દીશામાં જઇ રહ્યુ છે તેનુ સૌથી સૌથી ગંદુ અને હલકુ ઉદાહરણ નલીયાના ભાજપી હોદ્દેદારો એ ઉજાગર કર્યુ હતું જેની શ્યાહી સુકાય તે પહેલાં...

અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો

ગુજરાતમાં હાર્દિક પટેલે શરુ કરેલા અનામત આંદોલનના કારણે યુવાનોને વ્યાપક પ્રમાણમાં ફાયદા થયા છે. છેલ્લાં બે વર્ષમાં લોકોને થયેલા ફાયદા અહીં આપવામાં આવ્યા છે. 127 જ્ઞાતિના યુવાનોને ફાયદો થયો છે. 20 ફાયદા નજરે દેખાય છે તે આ રહ્યા. તેમ સમાજ સેવક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું 1 - MBBS ના વિદ્યાર્થીઓની ફી 50% થઇ છે. 2 - એન્જીનીયરના વિદ્યાર્થીઓને 50% ફી...

બળાત્કાર કેસમાં હું નથી ભાનુશાળી છે,ભાજપના નેતા છબિલભાઈ

જયંતિ ભાનુશાળીના બળાત્કાર કેસમાં અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ ઉપર આક્ષેપ કર્યો છે કે આ કેસની અંદર ફરિયાદી યુવતી એટલે કે તેની પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને તેને ધમકી આપે છે. તેઓ આક્ષેપ કરતા છબીલભાઈ  પટેલે આ મુદ્દાને લઈને બંને જણાની નાર્કોટેસ્ટ કરવાની માગણી કરી છે અને સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું છે. કચ્...

ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતાના પૂર્વ પતિના આરોપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળી ઉપર બળાત્કાર કેસમાં જે પ્રમાણે કાનૂન વીદ્દો ધારણા વ્યક્ત કરી રહ્યા હતા તે પ્રમાણે ભાજપના નેતાની તરફેણમાં નિવેદન આવવાના શરૂ થયાં છે. સુરતની 21 વર્ષની પીડિતાના પતિએ અમદાવાદ આવીને સૌથી મોંધ વિસ્તારમાં અચાનક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે ભાજપના આ છોકરી બધાને ફસાવે છે અને રૂપિયા પડાવે છે. તેણે 70થી 80 લોકો પાસે પૈ...

પેટન્ટ ક્લિનિકમાં આઠ હજારથી વધુને તાલીમ

શાળા-કોલેજોમાં પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા પ્રતિભા શોધ પરીક્ષા અને એવોર્ડ શરૂ કરાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન (એઆઈસીટીઈ) તરફથી આ બાબતે પરિપત્ર બહાર પાડીને દેશભરની અને અને સંસ્થાઓને જાણ કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો....

હાર્દિક પટેલને જોઈ નીતિન પટેલ કેશુભાઈને ત્યાંથી કેમ ભાગ્યા ?

પાસના સંયોજક અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત રાજ્યના પુર્વમુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિતે બાપાના નિવાસ સ્થાને જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બરાબર આજ સમયે ભાજપ સરકારના ઉપમુખ્ય પ્રધાન  નીતિનભાઈ પટેલ પણ કેશુભાઈને અભિનંદન આપવા આવ્યા હતા  તે કેશુભાઈની સાથે વાતચીત કરી રહ્યા હતા ...

આત્મહત્યા કરવાનું કારણ જમીન છે, સરકાર સફાળી જાગી

ગુજરાતમાં જમીનોના જમીનોના પ્રશ્ને કલેક્ટર કચેરી દ્વારા નિકાલ આવતો ન હોવાથી આત્મ વિલોપન કરવાની બે હજારથી વધારે અરજીઓ દરેક કલેક્ટર કચેરીએ આવી છે. આમ લોકો સરકાર જમીનોના પ્રસ્ન ઉકેલતી ન હોવાથી લોકો આત્મ હત્યા કરવા લાગ્યા બાદ હવે સરકાર સફાળી જાગી છે અને લોકોને જમીનોના પ્રશ્નો નડતાં હોય ત્યાં તેનો ઝડપી નિકાલ કરવા માટે યોજના બનાવી રહી છે. જમીનની કિંમતમ...

સ્વચ્છતાનું ફરી એક વખત અમદાવાદમાં નાટક થશે

અમદાવાદ જિલ્લાના ગામોમાં આગામી 1 થી 31 ઓગષ્ટ 2018 એમ એક માસ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર ગામોને રાજ્ય અને દેશ સ્તર પર 2 જી ઓક્ટોબરે સન્માન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી એજન્સી દ્વારા રેન્ડમલી અમદાવાદ જિલ્લાના ગામ...

કાંકરીયા ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું બિરુદ

ભારત સરકારના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા દરેક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને તેઓના રાજ્યમાં આવેલ સ્ટ્રીટ ફૂડ કે જ્યાં ૨૦ થી વધારે વેપારીઓ ખાણીપીણીનો વ્યવસાયકરતાં હોય તેવા સ્ટ્રીટને અલગ તારવી તથા ચોખ્ખાઇ, સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પાલન થતું હોય, તેવી ફૂડ સ્ટ્રીટને ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ તરીકે નોમીનેટ કર...

કેશુભાઈ પટેલ 91માં વર્ષમાં પ્રવેશ્યા, સોમનાથ મંદિર દ્વારા પ્રાર્થના કર...

સાદગી માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જાણીતા છે. તેઓ રાજકારણમાં અનેક દાયકાથી સક્રિય છે. તેમનો મોટો ચાહક વર્ગ રહ્યો છે. તેમનો આજે 91મો જન્મ દિવસ છે. ગાંધીનગર ખાતેના સર્કિટ હાઉસ સામે સરકારી બંગલામાં નિવૃત્તિ જીવન જીવતાં કેશુભાઈ પટેલે તેમનો જન્મ દિવસ સાદગીથી મનાવ્યો હતો. 24 જૂલાઈ 2018ના દિવસે તેઓ પોતાના નિવાસ સ્થાને જ હતા અને તેમના ચાહકો ...

વરસાદથી રાજયના ૨૦ બંધ પર ચેતવણી  

રાજ્યના પૂર નિયંત્રણ એકમ દ્વારા જાહેર કરાયું છે કે, ૨૪-૦૭-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૨૦ જળાશયો હાઇએલર્ટ, ૬ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગર...