2019માં ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકશાન વરસાદના કારણે થયું હતું. ભાજપના નેતાઓની માનિતી કંપનીઓએ વીમાની રકમ સાવ ઓછી ચૂકવવી પડે એ માટે ખેતરે ખેતરે જઈને નુકાસનનો સરવે કરવાના બદલે ભાજરની રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ ઈનફોટેકનોલોજી કંપનીને સેલેટાઈટ અને ડ્રોનથી સરવે કરવાનું કામ રૂ.10 કરોડમાં એટલા માટે આપ્યું હતું કે ઈચ્છા થાય એ રીતે સરવે કરીને ઓછી નકસાની બતાવી શકાય આમ રૂપાણી સરકારનું ડ્રોન અને ઉપગ્રહ કૌભાંડ બહાર આવ્યું હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યઓએ ડ્રોન અને ઉપગ્રહ કૌભાંડ બહાર પાડવા માટે વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા હતા જેના ઉત્તરો ફળદુએ કમને આપવા પડ્યા છે. આ ઉત્તરો ચોંકાવે તેવા છે. વાંચો
વીમા કૌભાંડ કરવામાં ડ્રોન અને ઉપગ્રહનો ભાજપના ફળદુએ ઉપયોગ કર્યો
BJP officials used drones and satellites in insurance scams