લાલપુરના વાવડી ગામની ઘટના, પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતની આત્મહત્યા
રાજ્યનાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. થોડાં સમય પહેલાં સૌરાષ્ટ્રનાં અમરેલી, બોટાદ અને પોરબંદરનાં ખેડૂતોએ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની દહેશતથી આત્મહત્યા કરી હતી. ત્યાં આજે જામનગર જિલ્લાનાં લાલપુરનાં વાવડી ગામે ખેડૂતે આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર જામનગરના લાલપુર તાલુકાના વાવડી ગામે ખ...
નર્મદા નહેરમાં દૈનિક ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે
ઓકટોબર-૨૦૧૮
રાજ્યમાં તથા ઉપરવાસ વરસાદ ઓછો થવાથી સરદાર સરોવર ડેમમાં
મર્યાદિત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છતાંય ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાક માટે સિંચાઇ સુવિધા
પૂરી પાડવા પાણી આપ્યું છે પરંતુ ચોમાસુ સીઝન પૂર્ણ થવા આવી છે છતાંય ધારાસભ્યો, ખેડૂતો દ્વારા
છેલ્લો પાણ પાણી આપવા રજુઆતો મળી છે તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પાણીનો જથ્થો છોડવાનો
મહત્વન...
દેવભૂમિ દ્વારકાનાં ધ્રાસણવેલના ખેડૂતએ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં વરસાદની ખેંચને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. દેવભૂમિ દ્વારકાના ધ્રાસણવેલના એક ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત હાલ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમા બુધા રોશીય નામનાં ખેડૂત પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લાં કેટલાક દિવસથી ગુમસુમ...
પાકવીમાની રકમનાં ચૂકવણા નહિ થતાં 56 ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી
ગુજરાતનાં ખેડૂતોની માઠી દશા ચાલી રહી છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે જગતનો તાત સંતાપ સાથે આપઘાતનું પગલું ભરે છે, તો બીજી બાજુ પાક વીમાની રકમ આપવામાં વીમા કંપનીઓ અને બેન્કો તેમ જ રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેને જોતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકા...
ONGCની પાઈપલાઈન તૂટી અને આખું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું
બહુચરાજી તાલુકાના કનોડા ગામનના ખેતરોમાં ONGCની પાઈપ લાઈન તુટતા ગામનું આખું તળાવ કૃડથી ભરાઈ ગયું છે. પશુઓને પીવા લાયક પાણીનું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું છે. તેથી આખું તળાવ હવે નકામું બની જઈને નષ્ટ થયું છે. ગંભીર બાબત એ છે કે જે ભેંસોએ આ તળાવનું પ્રદુષિત પાણી પીછું છે તે ભેંસો દૂધ આપતી બંધ થઈ ગઈ છે. એક ગાભણ ભેંસનું બચ્ચું મરી જતાં પશુપાલક પરિવારોની હાલ...
કેન્દ્રની કૃષિ મંત્રી રૂપાલાના જિલ્લામાં ખેડૂતો માટે અછત જાહેર કરાતી ન...
અમરેલી જિલ્લામાં અપુરતા વરસાદથી ખેતીપાકોને મોટું નુકસાન થયું છે. તેથી ખેડૂતો માંગણી કરી રહ્યાં છે કે અમરેલી જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને રાહત કામ શરૂ કરવામાં આવે. આ અંગે લાઠીના ખેડૂતોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપેલું છે. અનેક આગેવાનોએ જિલ્લા માટે રોજગારી, પાણી, ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવા માંગણી કરી છે. જિલ્લાનાં ભાજપ...
સરકારે રણમાં નર્મદાનું પાણી છોડી દીધું, જ્યારે ગામ લોકોએ પાણી સંગ્રહવા...
રાજ્ય સરકાર અને નર્મદા નિગમીન અણઘડ અને ભ્રષ્ટ નીતિના કારણે સતત બીજા વર્ષે કચ્છના રણમાં નર્મદાનું પાણી છોડીને લાખો એકરફીટ પાણીનો બગાડ કર્યો છે. મઢુત્રા-મોમાયમોરા રણમાં આ પાણી વેડફી નાંખવામાં આવ્યું છે. કચ્છની નર્મદા નહેર દ્વારા કચ્છનો ટાપર બંધ ભરવામાં આવી રહ્યો હતો. પણ અચાનક રાતના સમયે પંપ ખરાબ થઈ જતાં 7 કલાક પંપ બંધ રહ્યાં હતા. પાણીનું દબાણ નહેર પર...
કૃષિ વીમા કંપનીઓને ફાયદો કરાવવા કરોડોનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે
ગુજરાતમાં વીમા કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકાર ચાલ ચાલી રહી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં ત્યાં અછત જાહેર કરવામાં આવતી નથી. જો અછત જાહેર થાય તો ત્યાં ખેડૂતોને વીમો આવવો પડે. જો આમ થાય તો વીમા કંપનીએ કરોડો રૂપિયા ચૂકવવાના થાય તેમ છે. તેથી એવો આરોપ છે કે, વીમા કંપનીને બચાવવા માટે સરકાર આવું કરી રહી છે. દરેક ગામ દીઠ વરલાદના આંકડા જાહેર ક...
દુષ્કાળ માટે કંઈ નહીં, સરદાર પટેલના પુતળા માટે દોડતી ભાજપ સરકાર
દિલીપ પટેલ 15 સપ્ટેમ્બર 2018થી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેને એક મહિનો થયો છતાં ગુજરાતમાં 5000 જેટલાં ગામો એવા છે કે જ્યાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અછત કે દુષ્કાળ જાહેર કરાયો નથી. પણ રાજ્ય સરકાર સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા બાવલાનું ભવ્ય ઉદઘાટન કરવા માટે ભારતના રાજ્યોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવા દરેક રાજ્યમાં પ્રવાસ કરી રહી છે. જ્યા...
સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની
સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું ફિલ્માંકન રામકૃષ્ણ ટ્રસ્ટમાં માધાપર અને કુકમામાં કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના છે. મહેશભાઈ અને મનોજભાઈ સોલંકી સજીવ ખેતી ક્ષેત્રે...
1 લાખ કરોડના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સામે ગુજરાતના ખેડૂતોનો વિરોધ
વધું એક પ્રોજેક્ટ માટે ખેડૂતો સાથે બળજબરી કરતાં જોખમમાં મૂકાયો છે. બુલેટ ટ્રેન જેટલો જ ખર્ચ જ્યાં થવાનો છે તે દિલ્હી-મુંબઈ વચ્ચે રૂ.1.20 લાખ કરોડનો ખર્ચે 1250 કીમીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બનાવવા અને તે માટે ખેડૂતોની જમીન ફરજિયાત લઈ લેવાના સરવેનું કામ શરૂ થતાં ગુજરાતના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યાં છે. 200 કી.મી.નું અંતર ઘટાડવા માટે એક લાખ કરોડનુ...
જગતનો તાત ક્યારે સંગઠિત બની સાચી એકતા ઊભી કરશે ?
- લેખન, દેવશી મોઢવાડિયા, પોરબંદર " સંગઠન માં જ શક્તિ છે અને એકતામાં જ તાકાત છે " એ એક નરી વાસ્તવિક હકીકત છે, આજે સમજો હોય કે પ્રાંત, પ્રદેશ હોય કે ધાર્મિક સંપ્રદાયો સૌ સંગઠન અને એકતાના માધ્યમથી તાકાત અને શક્તિનો પરિચય દેશ અને દુનિયાને દેખાડી રહ્યા છે, પરંતુ આઝાદ ભારતની સૌથી મોટી વસ્તી ધરાવતો સમૂહ એટલે ખડૂતો.. બસ ખેડૂતોમાં જ એકતા નથી એટલે અન્યાયન...
ગુજરાત સરકારને સારી ખેતીનો એવોર્ડ ભારત સરકારે આપ્યો
દિલ્હી ખાતે રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો.
અધિક મુખ્ય સચિવ શ્રી સંજ્ય પ્રસાદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર” – નવી દિલ્હી દ્વારા “૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ – ૨૦૧૮” ના કાર્યક્રમમ...
120 દિવસના ચોમાસામાં 4 દિવસ વરસાદ પડ્યો ને દુષ્કાળ છતાં દ્વારકાને અછતગ...
ગુજરાત સરકાર પર સૌથી વધુ પ્રભાવ પાડનારા ચાર સત્તાધીશો મુખ્યમંત્રી, રાજ્યપાલ, મહેસુલ મંત્રી, વિરોધપક્ષના નેતાને દેવભુમિ દ્વારકાના ખેડૂતોએ રાવ કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. તે માટે સરકારે સરવેની કામગીરી હાથ ધરી ન્યાય આપવામાં આવે. આ માટે સામૂહિક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે વર્તમા...
રાજા કૃષ્ણની જેમ જમીન માટે દ્વારકાના ખેડૂતો આંદોલન કરશે
દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
દ્વારકાના રાજા કૃષ્ણ યાદવે પાંડવોનું રાજ લઈ લેવા અને પાંચ ગામની જમીન પણ ન આપનાર દુર્યોધન સામે યુધ્ધ કર્યું હતું.. જે જમીન...

English