સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના
જાફરાબાદનાં ભાકોદર ગામની સ્વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ થયા છે. જમીન હડપ કરી...
પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી
રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે. પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો ખેરના લાકડાનો જથ્થો સીલ કરી દેવાયો હ...
એક એકરે 3 કરોડની ચંદનની ખેતીમાં કમાણી
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નિકળતુ તેલ ઘણુ જ સુગંધીત હોય છે અને તેની વૈશ્વિક બજારમાં ખુબ ઉંચી કિંમત હોય છે. નર્મદા જીલ્લાનાં વરખડ ગામનાં યુવાન પ્રગતીશીલ ખેડુત દિલીપભાઇ પટેલે પોતાની 4 એકર જમીનમાં ૧૪૦૦ જેટલા ચંદનનાં વૃક્ષો વાવી નવીન અને આધુનિક ખેતી કરી રહ્યા છે. પરંપરા થી અલગ જ ચંદનની ખેતી કરી છે. એને સોનાની ખેતી જ કહેવી ...
આદિવાસી ભોજન અમદાવાદ હાટમાં મળશે
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2018 સુધી પરંપરાગત આદિવાસી આહાર મેળો અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાનાર છે.
આ મેળામાં ઓર્ગેનીક ફૂડ બનાવટનું વેચાણ તથા પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓનો શહેરીજનોને આરોગવાનો મોકો મળે તથા આદિવાસી કલાકારીગરોને રોજગારની તક મળે...
ખાતરમાં 20 ટકાનો ભાવ વધારો
કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાના સપના બતાવવામાં આવી રહ્યા છે, આવા સંજોગોમાં છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીએપી અને એનપીકે ખાતરની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવતા ખેતઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કર...
જમીનોમાં ઓર્ગેનિક કન્ટેન્ટ ૨% થી ઘટીને ૫૦ વર્ષમાં ૦.૫% થઇ ગયું
ભારતની નદીઓ ૬૦% જેટલી સૂકાઈ રહી છે -'રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ' હેઠળ નદીઓમાં નવો પ્રાણ ફૂંકીશું:સદ્ગુરુ અમદાવાદ, તા.૨૩ જાન્યુઆરી 2018,મંગળવાર ''ભારતમાં બધી જ નદીઓ છેલ્લા ૫૦ વર્ષમાં ૪૦ થી ૬૦ ટકા જેટલી સૂકાઈ ગઈ છે, જેમાં ગુજરાતની નર્મદા ૬૦ ટકા અને ભારતની અગ્રણી એવી કૃષ્ણા નદી ૭૦ ટકા જેટલી સૂકાઈ છે. કેમ ? આપણે વેજીટેશન સાવ ખતમ કરી દીધુ છે. જ્યાં લીલીછ...
શેરડીમાં સરકારના દાવાથી વાસ્તવિકતા સાવ જૂદી છે
ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી...
શિયાળામાં ડુંગળીના વાવેતર માટે તૈયારી શરૂં
શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (RED ONION)
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત જૂ...
પશુના રહેણાંક જંતુ મુક્ત રાખવા ફીલાઈલ વાપરો
પશુ રહેઠાણની જગ્યાને જંતુમુક્ત કરવાનો મુખ્ય આશય જે તે જગ્યાને કોઈપણ જાતના ચેપ રહિત કરવાનો હોય, તેના માટે વપરાતાં જંતુનાશકો જાનવરના છાણ, મૂત્ર, ઓગઠ તથા અન્ય કચરામાં સંગ્રહાયેલા જીવાણુઓનો નાશ કરવા સક્ષમ હોય છે. જીવાણુઓનો સમયાંતર નાશ કરવામાં ન આવે તો પશુપ્રજનન અને પશુ સ્વાસ્થયને ઘણું નુકશાન પહોંચાડે છે. જીવાણુઓ ખોરાક, પાણી, પવન કે વ્યક્તિ દ્વારા એક જા...
શહેરોની નજીકનો શ્રેષ્ઠ પાક સ્વીટ કોર્ન કે બેબી કોર્ન (મકાઈ)
મકાઈ વાવાની ઓછા રોકાણ અને ઓછા સમયમાં પુરતી આવક મેળવી શકાય તેમજ આવતા શિયાળુ પાકની સમયસર વાવણી કરી શકાય. આવા પાકોમાં બેબી કોર્ન, અમેરીકન સ્વીટ કોર્ન, લીલા ડોડા માટે મકાઇ શિયાળામાં પણ વાવી શકાય છે. શહેરી વિસ્તારની નજીક રહેતા હોય તો બેબી કોર્ન અથવા અમેરીકન સ્વીટ કોર્નના વાવેતરથી વધારે આવક મેળવી શકાય. બેબી કોર્ન
બેબી કોર્ન એટલે બીન ફલીત દાણા વગરના મ...
શિયાળો આવી રહ્યો છે ચણાનો પાક વાવવા આયોજન કરો
ગુજરાતમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તા...
ગુવારનું વાવેતર કરી ગમ બનાવો, ઉદ્યોગમાં મોટો વપરાશ
ગુવારના બીમાં રહેલા કુદરતી પોલીમરને કારણે એક ઔધ્યોગિક પાક તરીકે ગુવારની ખેતી થાય છે. ગુવારના બી ઉપર પ્રક્રિયા કરી તેનો ભૂકો કે ગુંદરની ભારતમાંથી નિકાસ થાય છે. ગુવારની સોના (આઈસી૯૦૬૫) અને આઈસી ૧૧૫૨૧ વધુ ઉત્પાદન આપતી જાતો છે. જેનું વાવેતર ખાસ કરીને ગમ મેળવવા માટે થાય છે. ગુવાર ગમનો ઉપગોગ કાગળ બનાવટમાં, પાણીના પંપોમાં, ઘર્ષણવહિીન રિડકશન એજન્ટ તરીકે, ફ...
લીમડાની કેક અને તેલ બનાવી લાખો કમાયા
ખેતી દ્વારા મહિને 1.5 લાખ કમાય છે રમેશ, 3 વર્ષ પહેલા શરૂ કર્યો હતો બિઝનેસ
એક તરફ યંગસ્ટર એન્જીનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારે છે તો બીજી તરફ એવા પણ યુવાનો છે કે ખેતીમાં પોતાની કિસ્મત અજમાવતા રહે છે. આ ક્ષેત્રમાં તે પોતાના કરિયરની સાથે સારી કમાણી પણ કરી લે છે. મહારાષ્ટ્રના પૂણેમાં રહેનાર રમેશ ખલદકર પણ ખેતી કરીને મહિ...
ફળ પાકોમાં સરકાર પાસેથી શું લાભ લઈ શકાય ?
ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા...
પંજાબથી ગાયો લાવી તબેલો બનાવ્યો, મહિને 12 લાખની આવક
બનાસકાંઠાનું ડાંગીયા ગામ દૂધ ઉત્પાદન માટે જાણીતું બન્યું છે. ગામના જોષી પરિવારના દ્વારા મોટા પ્રમાણમાં પશુપાલન કરવામાં આવ્યું છે. જેના કારણે આ પરિવાર મહીને 10 લાખથી વધુની આવક મેળવી રહ્યો છે. આ પરિવારના ત્રણે ભાઈઓને કોઈ નોકરી કે વ્યવસાય નથી. તેઓ માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ કરી રહ્યા છે લાખોની કમાણી. ડાંગીયા ગામનો જોષી પરિવાર ખેતી સાથે સંકળાયે...

English