ચોમાસા પહેલાના વરસાદથી ખેડૂતોને તૈયાર રહેવા કૃષિ નિયામક દ્વારા ચેતવણી
ગાંધીનગર, 28 મે 2020 રાજયના ખેતી નિયામકએ જણાવ્યુ છે કે, એ હવામાન વિભાગના અનુસાર આગામી ચોમાસું ખૂબ સારું રહેવાની સંભાવના છે. તે અનુસાર કૃષિનું વર્ષ પણ સારું રહે તેવી આશા છે. ચોમાસુ પાકના વાવેતર અને દવા ખાતર બિયારણ ખરીદી તેમજ જમીન તૈયારીની ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકોની પરિસ્થિતિમાં કેટલીક જગ્યાએ પાક ઉત્પાદન છેલ્લા સ્ટેજ હેઠળ છે. એટલ...
ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલા...
લુણાવાડા, 26 મે 2020 ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલ...
૬પ૯ર ગામોમાં મનરેગાના ર૯,૮૬૯ કામો પર ૬.૮૦ લાખને કામ મળ્યું
સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓની ૬પ૯ર ગ્રામ પંચાયતો દ્વારા આવાં કામો શરૂ કરવામાં આવ્યા છે.
આ ગ્રામ પંચાયતોમાં ર૯,૮૬૯ કામોથી ૬,૭૯,૮૪ર શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.
તેમણે ઉમેર્યુ કે, આવા કામો પર આવતા શ્રમિકો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે.
રાજ્યમાં મનરેગાના આવાં કામો અંતર્ગત વનબંધુ જિલ્લા દાહોદમાં સૌથી વધુ એટલે કે ૧,૦૬,૯પ૬ શ...
1.33 કરોડ ઘનમીટર માટીથી લાખો હેક્ટર જમીન કઈ રીતે નવસાધ્ય થઈ ?
ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂં થયું છે.
ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧૪૦૩ કામો પૂર્ણ થયા છે તેમજ ૫૬૭૬ કાર્યો પ્રગતિમાં છે.
તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં ૨૬૫૩૫ જે.સી.બી અને ૧ લાખ પ હજાર જેટલ...
રાજ્યભરના માર્કેટયાર્ડમાં 67 લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ મા...
કોરોના વાયરસ કોવિડ-19ની વિશ્વ વ્યાપી મહામારી સાથે મહામારી સામે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત કરવા રાજ્યમાં ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર ખેતીવાડીની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે. લોકડાઉન-4માં કેટલીક શરતો અને નિયમોને આધીન આપેલી છુટ્ટછાટોને પરિણામે રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે. રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિ...
હવે ખેડૂતોએ કપાસ વેચવા કાઢ્યો, અનાજના ભાવ ગગડી ગયા
રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિલથી શરૂ કરવાની અનુમતિ આપી હતી. રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ અનાજમાં ૧૯,૩૭,૧૬૧ ક્વિન્ટલ ઘઉં ૧૪,૬૬,૪૯૨ ક્વિન્ટલ એરંડા, ૩,૫૩,૧૮૨ ક્વિન્ટલ કપાસ તેમજ ૧,૮૩,૭૯૪...
ખાનગી કંપનીએ ઈ ખેડૂત માર્કેટ શરૂં કર્યું, કેન્દ્ર સરકારને શરૂ કરતાં 3 ...
અમદાવાદ, 24 મે 2020
APMC એક્ટ 1963માં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ખેડૂતોના તેમનાં ઉત્પાદનો એપીએમસી માર્કેટયાર્ડ્સમાં જ વેચી શકતા હતા પરંતુ નવા સંશોધન બાદ તેમને પોતાના ઉત્પાદનો વેચવા મોટો વ્યાપારિક મંચ ઉપલબ્ધ થશે. દેશની એક જ બજારની રચના કરવામાં આવશે. માળખાને લાગુ થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેથી ખેડૂતોને તેનો સીધો લાભ...
ટામેટાના ભાવ 3 વર્ષના તળીયે, 4-10 રૂપિયાના ભાવે ખેડૂતોનું વેચાણ
દિલ્હી, 24, મે 2020 દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદની જથ્થાબંધ માર્કેટોમાં ટામેટાના ભાવ ઘટીને 3 વર્ષની નીચી સપાટીએ પ્રતિ કિલોગ્રામ 4-10 રૂપિયાના ભાવે વેચાયા હતા. ગયા વર્ષે 22 મેના રોજ દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત કિલો દીઠ 14.30 રૂપિયા હતી. જ્યારે હૈદરાબાદ અને બેંગ્લોરમાં તેની કિંમત 30 રૂપિયા હતી. ગુજરાતમાં પણ એજ ભાવ હતો. હાલ ગુ...
ગુજરાતના 9 જિલ્લાના 190 હેક્ટરમાં તીડ છે, પણ ખેતીને કોઈ નુકસાન નથી
ગાંધીનગર, 23 મે 2020
ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે. 8થી 21 મે 2020 દરમિયાન 276 ટીમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 9925 હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવેલો હતો. 190 હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલા હતી. જેમાં 112 હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવેલું હતું. સરેરાશ 1...
સુરેન્દ્રનગર બાદ ભાવનગર પહોંચ્યા તીડનાં ટોળા
ગાંધીનગર, 21 મે, 2020 રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે તીડનાં ટોળાનાં ઉપદ્રવનાં કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ જીવજંતુનું આક્રમણ ગુજરાતમાં જોવા મળ્યો છે. તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલા તીડના ટોળા હવે ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર, તેમજ મોટ...
ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...
રાજકોટ, 21 મે 2020 ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...
આત્મનિર્ભર નહીં, બેંક પર નિર્ભર યોજનાની લોનના ફોર્મ 21મીથી મળશે
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર ર૧મી મે થી આ બધી સહકારી બેંક અને સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે. આ યોજના અત્મનિર્ભર હોવાનો દાવો કરે છે. જેમાં લોકોએ બેંકો પર નિર્ભર રહીને વ્યાજે પૈસા લેવાના છે. સરકાર ધંધાની નુકસાની માટે કોઈ મદદ કરવાની નથી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શ...
કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે
થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...
20 મે, 2020ના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકશે ‘અમ્ફાન’
NCMCએ સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટેની તૈયારીઓની ફરી સમીક્ષા કરી કેબીનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી જેમાં સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિભાગ...
મધર ડેરી દર વર્ષે સરેરાશ 2.55 લાખ લિટર દૂધ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદે છ...
લોકડાઉન વચ્ચે વિધ્ધ અને મરાઠવાડા વિસ્તારમાં ડેરી સપ્લાય ચેઇનને સામાન્ય બનાવવા માટે મધર ડેરીનું યોગદાન કોવિડ -19 રોગચાળા વચ્ચે લોકડાઉન હેઠળ દેશમાં અન્ન અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રતિબંધો વચ્ચે એક તરફ, ગ્રાહકોએ જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવો જરૂરી છે, બીજી તરફ, ખેડુતો માટે સામાન્ય સપ્લાય ચેઇન ...

English