ફેમીલી ડોકટરની નહીં ફેમીલી ફાર્મર રાખો, સ્વાસ્થ્ય સારૂ રાખવા
સૌરાષ્ટ્રભરમાંથી પાંચ હજાર જેટલા ખેડુતો સહભાગી થયા.
ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓથી જળ,જમીન અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેથી સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમ...
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...
ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2020
દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે, ગુજરાત પહેલા કર્ણાટક અને તમિલનાડુ આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે...
સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...
ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો. 18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે.
ગુજરાતને શું ન મળ્યું
કર્ણાવતી શહેનું...
દીપડાઓનો આતંક એક જ વિસ્તારમાં વાવંવાર પકડાય છે
ઝઘડિયા તાલુકા રેન્જ વિસ્તારના ભગત ફળિયા ગામેથી 4 વર્ષની ઉંમરનો દીપડો પિંજરામાં પુરાયો છે. માસમાં અત્યાર સુધી ૧૧ દીપડાઓ ઝડપાયા છે. છ માસ દરમિયાન ઝઘડિયા રેન્જ ના અશા પાણેથા, માલજીપુરા, ગોવાલી, વાસણા, વંઠેવાડ, રાણીપુરા, વાંદરવેલી ગામેથી અગિયાર દીપડાઓ પિંજરે પુરાયા છે. હજી દીપડો ઝઘડિયા પંથકમાં નજરે પડતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બાર઼ડોલી નજીક મ...
પ્રધાન મંત્રી ખેડૂતો રોકડ સહાય યોજના માટે મોદી પાસે નાણાં નથી
ખેડુતોને રોકડ રાહત આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાં કાપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખુદ કૃષિ મંત્રાલયે 2020-21 નાણાકીય વર્ષ માટે રૂ.60,000 કરોડની માંગ કરી છે, જ્યારે ચાલુ વર્ષમાં સરકારે રૂ.75,000 કરોડ જાહેર કર્યા હતા. નવેમ્બર 2019 ની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર દ્વારા ખે...
વીજ ભાર વધતાં ખેડૂતોએ દંડ નહીં ભરવો પડે
ગાંધીનગર, 29 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે મંગળવારે કૃષિ વીજ જોડાણો માટે દંડના ધોરણોને હળવા કર્યા છે. હવે ખેડુતોએ ફાળવણી કરતા વધારે વપરાશ માટે ઓવરશુટિંગ માટે તાત્કાલિક અસરથી દંડ ભરવો પડશે નહીં, જો તેઓ એક મહિનાની અંદર બીલ ચૂકવે. સરકારે તેમના કૃષિ જોડાણ પર વીજ વપરાશ વધશે તો ખેડુતો સાથે ઉદાર બનવાનું નક્કી કર્યું છે. અગાઉ, વપરાશમાં વધારો થાય તો તા...
મજૂરોને આપવા માટે મોદી સરકાર પાસે પૈસાની તંગી
બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે કોઈ સારા સમાચાર નથી. અગાઉ સશસ્ત્ર બોર્ડર ફોર્સના જવાનોનો પગાર અને હવે મનરેગા અંતર્ગત કામદારોના પગાર નોંધાયા નથી. ટેલિગ્રાફના સમાચારો અનુસાર, મનરેગા હેઠળ કામ કરતા લોકોને ડિસેમ્બરથી વેતન મળતું નથી. મહાત્મા ગાંધી ન્યુનત્તમ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા લાખો લોકો તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. સમાચારો અનુસાર, ન...
કામધેનુ વિશ્વ વિદ્યાલય ભ્રષ્ટાચારની કામધેનુ
ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા - ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીન...
ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે
ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...
ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ
ગાંધીનગર, 28-01-2020
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...
વડા પ્રધાનએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું
ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.
દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર...
ગરીબોના અનાજમાં ખતરનાર જીપ્સમ ભેળી રહ્યું છે
ભરૂચના રેલવે ગોદી ઉપર જીપ્સમ પાવડર અનાજમાં ભળી ગયો છે. જીપ્સમ પાવડર ઉડતો હોવાના કારણે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જીપીસીબી એ માત્ર સ્થળ નિરીક્ષણ કરી નોટિસ ફટકારી સંતોષ માની રહી છે. જીપ્સમ પાવડરની બાજુમાં સરકારી અનાજનો જથ્થો પડેલો છે. જીપ્સમ પાવડર અનાજના જથ્થા સાથે ભેળસેળ થવાના કારણે તે અનાજ ગરીબ લોકોને સસ્તા અનેજની દુકાનેથી આપવામા આવ...
બટાટાના દાણાનો હલવો બનાવવાની નવી પધ્ધતિ
ફ્લેક્સ બટાટાના ફ્લેક્સને ઠંડા પાણીમાં કે ગરમ દૂધમાં વાપરી શકાય છે. લોટનો ઉપયોગ પરાંઠા, કચોરી બનાવી શકાય છે. પાસ્તા, ભજીયા, ચિપ્સ, પાપડ વગેરે બનાવી શકાય છે. દૂધને ઘાટું કરવા માટે, ચોકટેલ મીલ્કને ઘાટું કરવા ઉપયોગ કરી શકાય છે. ઈન્સ્ટંટ હવલો હલવો બનાવવા માટે લાંબી પ્રક્રિયા છે. પણ બટાટા સંશોધન સંસ્થાના વિજ્ઞાનીઓએ 30-40 મીનીટમાં તૈયાર થઈ જાય છ...

English