2019માં મહારાષ્ટ્રમાં 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી, સંઘ મૌન રહ્યું
મરાઠવાડા અને વિદર્ભમાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 2018માં આ સમયે 2518 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. દેશભક્તિની વાતો કરતાં આરએસએસ અને ભાજપની સરકારને ખેડૂતોની આત્મહત્ય અંગે કોઈ ઉપાય મળ્યો ન હતો. તેથી સ્થાનિક લોકોએ ભાજપને ચૂંટણીમાંથી ભગાવી દીધો છે. કારણ કે ચૂંટણીનો સમ...
11 લાખ ખેડૂતો પર દીપડાનો ખતરો, સરકારની કોઈ સુરક્ષા નહીં
અમદાવાદ : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે. 2018માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. આજે જે 2000 જેટલા હોઈ શકે છે. જેમાંથી 70 ટકા દીપડા જંગલની બહાર ખેતર કે રેવન્યુ વિસાતારમાં રહે છે, તેને ખેતર સૌ...
સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા
રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે. 2019માં એક જ કારનું ઉત્પાદન થયું છે. મોદીનો પ્રસિદ્ધિ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ પુરવાર કરીને ગુજરાતની પ્રજાના રૂ.33 હજાર કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાર્થખાતર પાણીમાં સાવ નાંખી દીધા છે. મોદીએ આ ટાટાને આપેલી જમીન પરત લઈ લઈને ફરીથી ત્યાં ગાયોની ઓલાદ સુધારવાનું કામ શરૂં ...
પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રવી સીઝનમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવમાં ચાલતી મંદીના માહોલ લઈ ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. 2019-20માં બનાસકાંઠા જિલ્લામાં 68696 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. 2019-20માં હાલ 62349 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વાવણી મોટાભાગે પૂરી થઈ ગઈ છે.
...
અતનુ ચક્રવર્તિ અને મોદીના સમયનું GSFCનું કેનેડામાં રૂ.262 કરોડનું કૌભા...
ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.62 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. 7 વર્ષ પહેલાં 2013માં કેનેડામાં જીએસએફસીએ ભાગીદારીમાં...
ખેડૂતોની માંગથી અડધી વીજળી અપાય છે, રાતના નહીં દિવસમાં આપો – કોં...
• મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે
• પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ૧,૦૭,૧૩૮ મીલીયન યુનિટ એટલે કે ૬૦૦૦૦ મી.યુ. ઓછી વિજળી સરકારે ઉપલબ્ધ કરાવી. ગાંધીનગર, 6 જાન્યુઆરી 2020
મોટા ઉદ્યોગગૃહો...
દેશમાં 213 કરોડ નાળિયેળ પેદા થાય છે
દેશમાં નારિયેળના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી નારિયેલ અને કોપરેલના ભાવમાં તેજી આવી છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન 10 ટકા ઘટીને ચાર વર્ષના સૌથી નીચા સ્તરે ઉતરી ગયું છે. દુનિયામાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન ભારતમાં થાય છે. ઓછા ઉત્પાદનને પગલે વાર્ષિક તુલનાએ નારિયેળના ભાવ બમણા વધીને રૂ.40 રૂપિયા પ્રતિ કિ...
૯ હાર્બર વિકસાવાશે : દરિયા ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડની વિચારણા
નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ...
કપાસીયા તેલ સિંગતેલના ભાવે થઈ ગયું
સિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂ.૧૬૦૦ની અને પામતેલ રૂ.૧૪૯૦ની સપાટી પર પહોંચ્યો છે. ડુંગળી, લસણ, દૂધ, પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે.રાજકોટમાં સિંગતેલ ડબ્બાના ભાવ ૧,૯૩૦ ...
ગુજરાતના ખેતરોમાં નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
ખંભાતના અખાતના સાગર ખેડુ અને ખેડૂતો પર ચેરનો ખતરો
અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે, દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે. સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે. ગુજરાત સરકારી સંસ્થા, ગ...
ભાજપે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી : નહેરમાં પાંચ વર્ષમાં 351 ગાબડા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી. છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂત...
ત્રણ હજાર ગામમાં ગૌચર નહીં, 5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
જગન્નાથ ગૌચર ગોટાળો - 7 દિલીપ પટેલ
ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ 3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત. ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે....
ફળનો રસ ચૂસતું પંખી
રુફસ સિબીઆ (હેટોરોફેસિયા કેપિસ્ટ્રાટા) એ લિયોથ્રિચિડે કુટુંબમાં પક્ષીની એક પ્રજાતિ છે. તે તેનાં રસ ઝરતાં ફળોનો રસ ચૂસી ખાય છે. જંતુઓ પર નભે છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગોમાં, સમગ્ર ભારત, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે. તેનો કુદરતી રહેઠાણ એ નીચલાથી મધ્ય હિમાલયના સમશીતોષ્ણ જંગલો છે. પ્રજાતિઓ તેના રુફુસ વર્ચસ્વ ધરાવતા રંગ અને કાળા માથા સાથે છૂટ...
પપૈયાના સારા ભાવ, ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને
પપૈયાનું માથા દીઠ ઉત્પાદન અને આવકમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબર પર છે. રૂ.1022 કરોડનું ઉત્પાદન 2013-14માં થયું હતું. 2019-20માં તે વધીને 1200 કરોડની આસપાસ રહે એવી ધારણા છે. જોકે, 2011-12માં રૂ.915 કરોડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં રૂ.1117 કરોડનું ઉત્પાદન 2013-14માં હતું. આમ માથાદીઠ ઉત્પાદનમાં ગુજરાત એક નંબરના સ્થાન પર છે. દેશમાં રૂ.5000 ...

English