સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી
રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે કે પશુઓ...
હજું 100 કલાક ગુજરાતમાં વરસાદ રહેશે
પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર નિર્માણ થવાથી આગામી 4 દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થશે
અત્યાર સુધીમાં ૫૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર
રાજ્યમાં વરસાદવાળા વિવિધ વિસ્તારોમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમો તહેનાત
ગાંધીનગર ખાતે ચોમાસાની સમીક્ષા માટે વેધર વૉચની બેઠક યોજાઇ રાજ્યમાં આગામી 4 દિવસ તેમજ તેના પછીના સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્...
દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વાવમાં સવા નવ ઇંચ
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ...
ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા. શ્રેષ્ઠ ગાય શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામ...
અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા
અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા
BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman.
રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...
ખેતરમાં જઈને 59 કુટુંબોની સામૂહિક ખેતી જોતા વિજય રૂપાણી
ખેડૂત બનતા મુખ્ય પ્રધાન
ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતી કરી રહ્યાં છે. તે જોવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે 28 જૂલાઈ 2019માં ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યી ગયા હતા. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મ...
CM to see collective farming by 59 families of Shivpura
Gandhinagar, Sunday: Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent percent Israeli system of sprinkler and drip irrigation. They are growing groundnut, potato and date palm. Imp...
ભાજપે નહેર ન બનાવીને ખેડૂતોને પાણી ચોર ગણી 2 લાખનો દંડ ને કેદ કરશે
ભાજપની મોદી, આનંદી અને રૂપાણી સરકારોએ નહેરો બનાવી ન શકી તેથી ખેડૂતોને નહેરમાંથી પાણી લેવાની ફરજ પડે છે. જે નહેર પરથી ખેડૂતને પાણી લેવાનો હક્ક છે તે હક્ક છીનવી લેતો કાયદો રૂપાણી સરકારે બનાવીને ખેડૂતોને દંડ કરવા કાયદો પસાર કર્યો છે. ભાજપ સરકારે નહેરમાંથી પાણીની અનધિકૃત ચોરી કરનારા ખેડૂતોને દસ હજારથી બે લાખ સુધીના દંડની જોગવાઇ ગુજરાત સિંચાઇ અને પાણ...
ભાજપ ચાર પગવાળો ભ્રષ્ટ ઊંદર છે, જે નર્મદા નહેર ખોદી નાંખે છે
વિધાનસભા ગૃહમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, જ્યારે પાણીનું વેચાણ થાય કે પાણીની ચોરી થાય ત્યારે સમજવું કે કળિયુગ આવ્યો છે. રાજ્યમાં કુલ ૧૧,૦૦,૫૫૬ ખેડૂતો છે. નર્મદાની ૧૭,૮૧,૨૭૯ હેક્ટર ખેતરોમાં પામી માટે સરકાર ખેડૂતો પર આરોપ મૂકે છે કે, ખેડૂતો કેનાલો તોડી નાંખે છે, ખેડૂતો પાઈપ ...
કાપડની 2 હજાર કરોડની સહાય ખેડૂતોના બદલે ઉદ્યોગો તાણી ગયા, મોદીની પોલ ખ...
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાતની કાપડ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે કપાસ પેદા કરતાં ખેડૂતો પોતાના કપાસમાંતી જાતે કાપડ બનાવીને સીધા તૈયાર કપડાંનું ઉત્પાદન કરીને નિકાસ કરી શકે તેવુ દરેક ઝોનમાં સાત બેઠકમાં કુલ ટેક્સટાઇલ પાર્ક ઊભું થશે. નરેન્દ્ર મોદીની આ વાત ખરી નિકળી નથી. કારણ કે કપાસ પકવતાં 12 લાખ ખ...
આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં
29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહ...
૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?
નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...
કૃષિ વીમા કંપનીઓ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ નફો લઈ ગઈ, ખેડૂતો બેહાલ
આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનો પ્રશ્ન હતો. આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવિ અને ખરીફ સિઝનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રિમિયમ પેટ...
કૃષિ વીમાનો ખેડૂતોને ન મળતા કોંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી
ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પાક વીમાના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર વળતો પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. વીમા કંપનીઓ સરકારની યોજનાની નફો કરે છે. ગુજરાતના ખેડૂતોને વીમો નથી જોઈતો તો, પ્રીમિયમ જેટલી રકમ ધિરાણ લેતા ખેડૂતોને સીધી ચૂકવવ...
ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે
ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...

English