Thursday, August 6, 2026

ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી ...

ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વ...

૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે

વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી. પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...

6000 પરિવારો વિસ્થાપિત થયા

નર્મદા ટ્રીબુનલના ચૂક્દા મુજબ ગુજરાતે મધ્ય પ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના 770 પરિવારોને જમીન આપવી પડી. જયારે કે બાકીના લોકોએ પોતાના રાજ્યમાં જ રહેવાનું પસંદ કર્યું. મધ્ય પ્રદેશ સરકારે જમીનને બદલે રોકડ વળતર અસરગ્રસ્તોને આપવાનું નક્કી કર્યું. જે નર્મદા ટ્રીબુનલના અને સુપ્રીમ કોર્ટના 2000 તથા 2005 ના ચુકાદાની વિરુદ્ધે છે. રોકડ વળતર વિગેરેને ક...

નર્મદાના 40 હજાર પરિવારો નદીમાં ડૂબી જશે

સરદાર સરોવર પ્રોજેક્ટના 40,000હેકટરમાં ફેલાયેલો છે. 214 કિમી લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને અસર થઈ છે. મધ્ય પ્રદેશના 192 ગામો અને એક કસબામાંથી ઓછામાં ઓછા 150 ગામો મેદાનીપ્રદેશમાં વસેલા છે. ડૂબક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ડુંગરાળ વિસ્તારમાં વસતા સમુદાયના...

1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી

1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ...

નર્મદામાં 9 હજારની સામે 4 હજાર મીલિયન ક્યુબિક પાણી

વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળ...

નર્મદા નદી આસપાસ ખેતી અને નદી ખતમ

નર્મદા નદી બે કાંઠે વહેતી હતી તેના કાંઠા ક્યાં છે એ હવે શોધવું પડે એમ છે. નર્મદા નદીમાં ‘સરદાર સરોવર ડેમ’ બન્યા પછી અને વિશેષ તો દરવાજા લગાવ્યા પછી નર્મદામાં નદીના પાણીની જગ્યાએ દરિયાના પાણી આવે અને જાય છે. નર્મદા નદી “સરદાર સરોવર ડેમ” પછીની નદીખતમ થઇ રહી છે અને પ્રકૃતિ સાથે સરકાર રમત રહી છે. નદી કાંઠાના ખેતરોમાં ગુલાબની ખેતી થતી હતી જે હવે ખતમ થઈ ...

ગુજરાતની મોદી સરકારે નર્મદા બંધ આસપાસ વૃક્ષો ન ઉગાડ્યા

બંધનું આયુષ્ય વધારવું હોય તો બંધ બાંધતા પહેલા ડૂબતાં વિસ્તારને હરિયાળો બનાવવો પડે તેમ હતો અને તેની પાછળનું ખર્ચ રૂ.1400 કરોડ આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે તે સમયે માત્ર રૂ.20 કરોડ ફાળવેલા હતા. નર્મદા યોજનાની મંજૂરી માટે એ શરત હતી. પણ ચારેય રાજ્યોએ તેનો અમલ જ ન કર્યો તેથી વરસાદ ઘટી ગયો અને કાંપ વધી ગયો. ગુજરાત સરકારે તો મંજૂરી મળતા વેંત જ બંધ બાંધ...

નર્મદા વિસ્તારમાં વરસાદ ઘટી ગયો

10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં ચોમાસાના પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાઈએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો ...

પાણીનો કાયમી પ્રવાહ ઘટી ગયો

નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી ...

જામનગરમાં રિલાયન્સ પ્રદુષણ ફેલાવે છે, હાર્દિક કેમ મૌન બની ગયા ?

જામનગર જિલ્લામાં ખાનગી કંપની તેમજ ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા ઘણા સમયથી વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે અને આવા વાતાવરણના કારણે વરસાદ પણ અપૂરતો પડી રહ્યો હોવાના સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રિકા તાજેતરમાં જ વાયરલ થવાના કારણે ચકચાર જાગી હતી. ખાનગી કંપનીના પ્રદૂષણના કારણે ખાસ કરીને ખેતીની જમીન વગેરેને પણ અસર પડી રહી છે. આ મામલે જામજોધપુરના કોંગ્રેસના ...

પાણીના મુદ્દે રાજકારણ કરતી ગુજરાત સરકાર

મુખ્ય પ્રધાન મંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણી ગુજરાતને ન આપવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને નર્મદા વિકાસ મંત્રી બુધેલના નિવેદનોને અત્યંત કમનસીબ, માહિતીના અભાવવાળા અને રાજકીય બદઇરાદાથી પ્રેરિત ગણાવ્યાં છે. કોંગ્રેસ પક્ષ લોકસભાની ચૂંટણીઓમાં તેમની હારને પચાવી શકતો નથી એટલે હવે આવા હતાશાભર્યાં નિવેદનોથી દરેક વસ્તુને રાજકીય રીતે મૂલવવાનો પ્રયા...

નર્મદામાં ભાજપનું રાજકારણ – મધ્ય પ્રદેશ બેજવાબદાર

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રી બધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ.  નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દ...

સહકારી પ્રવૃત્તિમાં ભાજપનો હસ્તક્ષેપ

ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરવા માટે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળી, ખાંડ સહકારી મીલ, સહકારી બેંક પાછળ સરકાર એક હજાર કરોડનું ખર્ચ કરશે. સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ છે. મહાત્મા ગાંધીજીના “ગ્રામ સ્વરાજ”ને સાકાર કરવા “વિના સહકાર નહીં ઉધ્ધાર” દૂર દેખાય રહ્યું છે. સહકારી સંસ્થાઓ મૂડીવાદી અને સામ્યવાદ સામે આર્થિક અસમાન...

ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત

રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...