Thursday, August 6, 2026

યારશાગુંબા જડીબુટ્ટી કીડા પર ઊગે છે

હિમાલયના ઊંચાઈ વાળા વિસ્તારોમાં એક અમૂલ્ય જડીબુટ્ટી મળે છે જેનું નામ છે યારશાગુંબા જેનો ઊપયોગ ભારતમાં તો નથી થતો પરંતુ પાડોશી દેશ ચીનમાં તેનો ઊપયોગ પ્રાકૃતિક સ્ટીરોયડના રૂપે કરવામાં આવે છે. શક્તિ વધારવાની તેની અનોખી ક્ષમતાને કારણે ચીનમાં આ જડીબુટ્ટી ખેલાડીઓને ખાસ કરીને એથલીટોને દેવામાં આવે છે. પિથોરાગઢ અને ધારચૂલાના વિસ્તારોના લોકો મોટા પ્રમાણમાં ત...

1200 ગાયોને રાખી, ઘી અને દૂધ મફત આપી દેવાય છે

રાજકોટના લોધીકા તાલુકાના વાડાધરી ગામે આનંદી આશ્રમની સીતારામ ગૌશાળામાં 1500 ગાયો છે. ગાયો દત્તક લીધેલી છે. આજુબાજુના 3 તાલુકાના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે. ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે. ...

એશિયાની મોટી બનાસ ડેરી હવે વિશ્વની મોટી ડેરી બનાવાશે – શંકર ચૌધર...

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો ઊભા થયા છે. ડેરીના વિકાસ માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલ...

0 વર્ષથી વીજળી તો આવી પણ તાર બદલાયા નથી – કિસાન કોંગ્રેસ

રાજ્ય સરકાર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી ગ્રામ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં 8 કલાક થ્રિ ફેસ અને બાકીના સમયમાં ઘર વપરાશ માટે 24 કલાક વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. પીજીવીસીએલ અને પહેલા જીઈબી હતી ત્યારે વર્ષો પહેલાં આયોજન વગર અણઘડ રીતે નખાયેલી...

વાયુ વાવાઝોડાના કારણે શાળા પ્રવેશોત્સવ રદ કરી રજા જાહેર કરાઈ, પ્રવાસીઓ...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે મોડી સાંજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે ઉભી થનારી સ્થિતિ અને તેના સંપૂર્ણ સજ્જતાથી સામના માટે રાજ્ય સરકારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ મુખ્ય સચિવ સહિત રાજ્યના વરિષ્ઠ સચિવો આ ...

રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...

વાઘાણી ને અમિત શાહનું મોદીના ગામમાં ખેલાયું રાજકારણ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ પોતાના પક્ષને ઊંઝા અને મહેસાણામાં 55 વર્ષથી ભગવો ઝંડો લહેરાવનાર ઊંઝાના સૌથી મોટા મરીમસાલાના વેપારી એવા નારણ લલ્લુ પટેલનું રાજકારણ ખતમ કરીને અમિત શાહની સૂચનાથી 21 મંડળીઓ રદ કરીને હરાવી દેવામાં સફળ રહ્યા છે. નારણ પટેલ કડવા પાટીદારોના વગદાર નેતાં છે તેમને ખતમ કરીને કડવા પાટીદારોની રાજધાની ઊંઝામાં પ્રભુત્વ ખતમ કરવ...

ખેડૂતોએ ભાજપની બિરબલ સરકારની વીમા ખીચડી પકવી

કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. સતત બીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. પાક વીમામાં ભાજપ સરકારે બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચ...

રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ

બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ...

રિલાયંસના ફાયદા માટે રૂ.10 હજાર કરોડની સામે રૂ.2000 કૃષિ પાક વીમો કેમ ...

ગુજરાત ના કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદના નિવેદન સામે ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ ગંભીર પ્રતિક્રિયા આપીને સરકાર તથા રિલાયંસને પડકાર ફેંક્યો છે કે તેઓ ખેડૂતોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રશાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમાં કંપની લક્ષી છે ...

નાફેડે મહારાષ્ટ્રમાં ડૂંગળી ખરીદ કરી ગુજરતામાં નહીં

નાફેડે ચાલું સિઝનમાં મહારાષ્ટ્રમાંથી ૩૦,૦૦૦ ટન ડુંગળીની ખરીદી કરી છે. પણ ગુજરાતના ખેડૂતોએ ડુંગળી પશુઓને ખવડાવી દીધી અને રસ્તા પર ફેંકી દીધી હોવા છતાં ગુજરાત સરકારે ભાવનગરથી ડૂંગળી ખરીદ કરી નથી. આ સાથે રાજ્યના ૪૫,૦૦૦ ટન ડુંગળીના લક્ષ્યાંકને સ્પર્શવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો ઉત્પાદક કંપનીઓની ટોચની બોડી મહા-એફપીસીએ આ પ્રાપ્તિ દરમિયાન મુખ્ય ...

મકાઈનું વિશ્વમાં ઉત્પાદન ઘટતાં ગુજરાતના આદિવાસી ખેડૂતોને ફાયદો થશે

ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલ(આઈજીસી) દ્વારા યુ.એસ પાક ઉત્પાદનના ઘટાડાના વલણને કારણે વર્ષ ૨૦૧૯-૨૦ની સીઝનમાં વૈશ્વિક મકાઈના ઉત્પાદનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. ઈન્ટર-સરકારી સંસ્થાએ, માસિક સુધારામાં વૈશ્વિક મકાઈના પાકની આગાહી ૭૦ લાખ ટનની ઘટાડીને ૧.૧૧૮ અબજ કરી હતી. યુ.એસના મકાઈના પાકનો અંદાજ ૩૬.૨ કરોડ ટનનો અંદાજ્યો છે, જે અગાઉના ૩૭.૧ કરોડ ટનના અંદાજ ક...

ચોમાસુ નબળું રહેતાં ભાવ આસમાને પહોંચશે

હવામાન વિભાગ અને ખાનગી કંપનીઓનું અનુમાન છે કે, 2019નું ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે. આની અસર, અનાજ, કઢોળ, દાળ, ખાંડ, મગફળી, તેલના ભાવ પર પડવાની સંભાવના છે. દાળના ઉત્પાદનમાં ઘટાડાને કારણે તથા નબળા ચોમાસાના કારણે ભાવ ઊંચકાઈ રહ્યાં છે. ખેત ઉત્પાદનના ભાવ ઘણે અંશે ચોમાસા પર નિર્ભર રહેશે. ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળી શકે છે.  ઉત્પાદન ઓછું થવા ...

સૌરાષ્ટ્રમાં ઓરવણું કરનારા ખેડૂતો પર આફત આવી શકે

ખરીફ સીઝનમાં ચોમાસુ મોડું થવાની આગાહી છે. તેથી ખેડૂતો નુકસાનથી બચવા માટે ખરીફ પાકની વાવણી મોડી ૧૦ થી ૧૫ દિવસ બાદ શરૂ કરવાની સલાહ આપી છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઉત્તર કર્ણાટક તેમજ મધ્ય ભારતના રાજ્યોમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે. ખેડૂતો વરસાદ પહેલા ઓરવણું કરીને મગફળી કે કપાસની વાવણી કરશે તો તેમને વધું ખર્ચનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્રમાં જ...

શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ

કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા...