ડોડીની ખેતી કરીને ખેડૂત અગલ કરી શકે
દેશી બિયારણ શોધીને પોતાના ખેતરમાં ઉગાડી આપતાં આણંદના વેટલાદ પાસેના શેખડી ગામના ખેડૂત 70 વર્ષના પરસોત્તમ શનાભાઈ પટેલ ડોડી ઉગાડે છે. જે આયુર્વેદમાં જીવંતીકા કહે છે. તેમના ખેતરમાં ડોડીના 15 વેલા ઉગાડેલાં છે. જેના પાન ઉતારીને અમદાવાદ વેપારીને આપે છે. બાલારામના જંગલમાંથી ડોડીના બી લાવેલાં આજે 15 વેલા છે અને આ ચોમાસામાં 500-600 રોપ તૈયાર કરી દીધા છે. અમ...
કમોસમી વરસાદ અને બરફે ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું નુકસાન કર્યું
ડીસામાં ત્રણ ઇંચ વ્યાસના 200 ગ્રામ વજનના કરા પડતાં વાહનો, મસાલા પાક, અને શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. રસ્તા પર બરફની ચાદર બની જતાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ટેટી, તળબુચ, જીરુંને ભારે નુકસાન થયાના કૃષિ વિભાગના અહેવાલો છે. ખેતરમાં તૈયાર થયેલી ટેટી ફૂટી ગઈ હતી. ટેટીમાં રૂ.350થી રૂ.450 કરોડનું નુકસાન થયું છે. ખેડૂતોને રૂ.1લાખથી ...
કચ્છમાં લાલ દાડમ મેળવવા મીનલર વોટરથી ખેતી ફળી
કચ્છના માંડવી તાલુકાના બિદડ ગામના ખેડૂત ભવાનજી ભાણજી પટેલે બળદ કોસથી સીંચાઈ શરૂ કરીને પછી મોટર અને હવે સબમર્સીબલ પંપ દ્વારા સીંચાઈ કરી હતી. તેમણે સીંદુરી જાતના દાડમનું વાવેતર કર્યું હતું. જેમાં ટપક સીંચાઈ કરતાં હતા. દાડમને શુધ્ધ પાણી મળી રહે તે માટે તેમણે ફિલ્ટર પ્લાંટ પણ નાંખ્યો છે. આધુનિક દવાનો પંપ પાણ જાતે બનાવ્યો છે. જેના દ્વારા ખેતીમાં તે જંતુ...
પાક વીમો ભલે સાવ ઓછો આવ્યો પણ, કિસાન યોજનાના રૂ.571 કરોડ આવ્યા
ગુજરાતના લાખો ખેડૂતો પાક વીમાના દાવા મંજૂર થાય તે માટે રાહ જોઈ રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતના 28 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ.571 કરોડ ચૂકવી દીધા બાદ બીજા રૂ.571 કરોડ આ સપ્તાહે ચૂંટણી પછી આપવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણીમાં ખેડૂતો ભાજપથી નારાજ હોવાથી સરકારે આ યોજના બનાવવી પડી હતી. પણ તેનાથી ખેડૂતો ખૂશ નથી. તેઓ સા...
ગુજરાતમાં ખેડૂતો સાથે જોડાયેલી એકી સાથે ત્રણ વિચિત્ર ઘટના
ખેતી અને ગામ સાથે જોડાયેલી ત્રણ ઘટનાઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને કૃષિ અર્થતંત્રની પોલ ખોલે છે. ભાવ ન મળતા ડુંગળી બકરાને ખવડાવી દીધી ભાવ તળિયે પહોંચી જતા ડુંગળી હવે ગુજરાતના ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગરના ખેડૂતો બેહાલ બન્યા છે. ડુંગળી તેઓ માર્કેટમાં વેચવા માટે જાય તો તેના પડતરના પૈસા મળતા નથી. ડુંગળીના ભાવ ઘટવાના કારણે જૂનાગઢના ખેડૂતોએ ડુંગળીન...
ગુજરાતમાં દર વર્ષે એપ્રિલમાં બરફવર્ષા થવા લાગી, 200 ગ્રામ વજનના કરા પડ...
એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ કમોસમનો વરસાદ પડતાં ખેડૂતો પર ફરી આફત આવી છે. તેમાં ઉત્તર ગુજરાતના ડિસા અને આસપાસના વિસ્તારમાં 200 ગ્રમના વજનના કરા પડતાં મોટરકારના કાચ અને અનેક માણસોના માથા પર ઈજા કરી હતી.કરા સાથે વરસાદ પડતાં તલ, બાજરી, જીરુ, કેરી સહિતના પાકોને અસર થઈ હતી. કચ્છમાં પણ કરા પડ્યા હતા. ગુજરાતમાં દર વર્ષે એપ્રિલમાં હવે બરફ પડવા લાગ્યો...
નર્મદા દેવી દરિયાની ખાડી બની, ખારું પાણી ફરીવળ્યુ, ખેતી પાયમાલ
‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ તા. 12-4-2019ના રોજ ઈ-મેઈલ અને સ્પીડ પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિવિધ 14 મુખ્ય અધિકરીઓને નોટીસ મોકલી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એક સમિતી બનાવીને ઓછામાં ઓછા 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે , તેનો અભ્યાસ કરી તુરંત અહેવાલ જાહેર કરીને પગલાં ભરવ...
સરોજ પટેલે શિક્ષક બનવાના બદલે ખેડૂત બની કાકડીના ઉત્પાદનમાં વિક્રમ બનાવ...
મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામના સરોજબેન પટેલ દોઢ વિઘા જમીનમાં આધુનિક રીતે ગ્રીનહાઉસમાં ટપક સિંચાઈથી ખેતી કરીને વર્ષે 5 લાખ આવક મેળવે છે. તેમણે એકરે દોઢ ટન કાકડી પકાવી છે. 4 મહિનામાં 30 ટન ખીરા કાકડીનું ઉત્પાદન તેઓ કરે છે. જમીનમાં રોગ આવતાં કોકોહીડ (પ્લાસ્ટીક બેગ)માં કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. કિલોએ સરેરાશ રૂ.20થી 34 સુધી ભાવ મળે છે. દિલ્હી ખ...
નર્મદા નહેર કચ્છને પાણી કેમ આપતી નથી
આ 8 મી એપ્રિલે, સરદાર સરોવરના કચ્છ શાખા નહેર (કેબીસી) ની તાજેતરની તસવીર છે! તે શું બતાવે છે, શું તે નહેર છે કે તે એક શબ છે?
સરદાર સરોવર મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રને અને ગુજરાતના દુષ્કાળગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત પ્રદેશોના કારણે ઉત્તર ગુજરાતના એક ભાગ તરીકે મંજૂર કરવામાં આવેલા રાજ્યને મંજૂર કરવામાં આવ્યું તે હકીકત ભૂલી ગઇ નથી. આ વિશાળ પ્રોજેક્ટ માટ...
સફેદ દૂધનું ગંદુ રાજકારણ
ચૂંટણી આવતાં સહકારી ડીરીઓએ દૂધના ભાવમાં વધારો કરીને ખાનગીમાં પશુપાલકોને એવા સંકેત આપી દીધા હતા કે, દૂધના સારા ભાવ કરી આપ્યા છે હવે મત ભાજપને આપજો. આવું ભાજપના એક નેતાએ જાહેર પણ કર્યું હતું. સહકારી ડેરીઓમાં જ્યારથી રાજકીય નેતાઓ આવી રહ્યાં છે ત્યારથી સફેદ દૂધનું ગંદુ રાજકારણ શરૂં થયું છે. તેમાં આ વખતે પરાકાષ્ઠા જોવા મળી રહી છે. બે ડેરીને બાદ કરતાં...
સૃષ્ટિના સર્જક રમેશ પટેલને ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ
ગાંધીજી સ્થાપિત નવજીવન પ્રકાશન મંદીર દ્વારા ગ્રામીણ વિકાસને વેગ મળે તે માટે “ગ્રામ ગર્જના” સામયિક દ્વારા ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ “સૃષ્ટિ” મેગેઝીનના તંત્રી રમેશભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્યપાલના હસ્તે શાલ ઓઢાડીને રૂ.11 હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રમેશભાઇ પટેલ “સૃષ્ટિ” સામયિકમાં ગામડામાં ધબકતા જીવનને વાચા આપે છે. શહેરના લોકો ...
3 ધારાસભ્યોના ધરણા છતાં કૃષિ વિમાની વિગતો ન આપી
ખેતીની દુષ્કાળગ્રસ્ત હાલત છે, પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે તાલુકાઓને કૃષિ ઉત્પાદનમાં અછતગ્રસ્ત જાહેર કર્યા છે, એવા તાલુકાઓમાં પણ ઝીરો ટકા પાકવિમો આપ્યો છે. 0.15 તો 0.68% જેવો પાકવિમો સરકારે આપ્યો છે. વીમા કંપનીઓએ 22% થી લઇ 49.40% સુધીનું વીમા પ્રીમિયમ ઉઘરાવી જંગી નફો કમાયા છે. નહિવત વીમો જાહેર કરી ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. રાજ્ય સર...
કૃષિ પ્રધાન ફળદુના ગામમાં જ ખેડૂતે આત્મહત્યા કરી
રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી ખેડૂતોના આત્મહત્યાના બનાવ વધી રહ્યાં છે, પહેલાથી જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ અને ઉપરથી સરકાર તરફથી કોઇ જ પ્રકારની યોગ્ય મદદ ન મળતા ખેડૂતો હવે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યાં છે, જામનગરના જોડિયાના લખતર ગામના ખેડૂત મનસુખભાઇ દલસાણીયાએ આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.તેમને હોસ્પિટલ ખસેડા...
10 વર્ષમાં રૂ.2000 કરોડન ઉત્સવો પાછળ ખર્ચાયા, ખેડૂતોને ઠેંગો
સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં 2000 કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર ફરી ચૂંટણી નજીક આવતા નર્મદા રથ ના નામે માત્ર ડભોઈ ખાતે જ 1800 એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ફુડ પેકેટના રૂા.75 લાખ અને વી.વી.આઈ.પી. આગેવાનો માટે રૂા.5 લાખ જેટલો જંગી ખર્ચ અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જણાવ્યું હ...
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકાર સામે વિરોધ
પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના ખેડૂતોએ પ્રિમિયમ ભરેલું હોવા છતાં કૃષિ પાક નિષ્ફળ જવા છતાં 100 ટકા વીમો મળવો જોઈતો હતો તે મળ્યો નથી. તેથી ખેડૂતોમાં નારાજગી છે. ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સત્તાધારી પક્ષ વિરુદ્ધ મતદાન કરે એ શક્ય છે. આમ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની વિજય રૂપાણીની સરકાર ખે...

English