Monday, March 2, 2026

દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો

સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના વર્...

ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે

કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...

ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી  સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...

કોરોના વાયરસના કારણે કોંગ્રેસની શાંતિ સંદેશ યાત્રા બંધ

સમગ્ર વિશ્વને જે રીતે કોરોના વાયરસનાં કારણે મોત થઈ રહ્યા છે અને કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશમાં લાખો નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારની જાહેર માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતૃત્વએ  જવાબદાર પક્ષ તરીકે હાલ પૂરતી ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રા મુલતવી ...

ભાજપથી ગાંધીને બચાવવા કોંગ્રેસ યાત્રા કાઢશે, પણ અહેમદ પટેલ પક્ષને ડૂબા...

કોંગ્રેસ મિશન ગુજરાતમાં રોકાયેલ, 27 દિવસીય લોંગ માર્ચ કરશે, સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થશે. કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા કાઢવાનું એક કારણ એ છે કે ભાજપે ગાંધીને તેની રાજકીય વારસોનો હિસ્સો ન બનાવવો જોઇએ. ભાજપે કોંગ્રેસના નેતા સરદાર પટેલને તેનો સફળ રાજકીય વારસો બનાવ્યો છે. તેનાથી ગુજરાત પરથી ભાજપને ઉખેડીને...

બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...

ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં  વધારો  આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે  આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે  મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે  વધારાનું આ માનદ વેતન માર્ચ...

ટાગોર હોલમાં ગાંધીજી પરની ફિલ્મો બતાવાશે

ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા ‘ગાંધી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હેલ્લારો’ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘આઈ.એમ. કલામ’ ફિલ્મો દર્શાવાશે અમદાવાદ, 4 માર્ચ 2020 ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હી હેઠળ કાર્યરત ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે તારીખ ૪ થ...

દિલ્હીમાં ગંદા રાજકારણથી સાધુ રડી પડ્યા

https://youtu.be/CzPMnEnzT2k સેતાનોએ સાધુને રડાવ્યા.

આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?

ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના  બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...

ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...

રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થય...

ગાંધી સરકીટ માટે રૂ.૮૫ કરોડ ફળવાયા

કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, દાંડી બ્રિજ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કીર્તિ મંદિર, સરદાર પટેલ મ્યુઝીયમ, કરાડી વિલેજ અને દાંડી મેમોરિયલ ખાતે સુવિધાઓથી સુસજ્જ કરવાની કામગીરી કરાઇ ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 વિધાનસભા ગૃહમાં જણાવાયું હતું કે, સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી  સરકિટ ના વિકાસ માટે કુલ રૂ. ૮૫ કરોડ મંજૂર ...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ 20 હજાર ટ્વીટ સાથે સોશિયલ મીડિયા પર છવાય...

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2020 #વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો ગુજરાતી ભાષામાં ટ્વિટર પર સતત 11 કલાક સુધી ૧૮૦૦૦+ ટ્વિટ સાથે નબર #૧ ટ્રેન્ડ ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયાના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સ...