41 આઈટી કંપનીઓને 111 કરોડના લાભ અપાયા, હવે નીતિમાં ફેરફાર
રાજયમાં આઇ.ટી/આઇ.ટી.ઇ.એસ. નીતિ ૨૦૧૬-૨૧ તથા ગુજરાત ઇલેકટ્રોનિક્સ નીતિ ૨૦૧૬-૨૧ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૧ એકમોને ( આઇ.ટી. – ૨૮, ઇલેકટ્રોનિક્સ – ૧૩) કુલ રૂા. ૧૧૧ કરોડ (અનુક્રમે રૂા.૨૦કરોડ તથા રૂા. ૯૧ કરોડ)ના લાભો ચૂકવવામાં આવ્યા છે. આ ૪૧ એકમો દ્વારા આશરે ૬૫૦૦ (આઇ.ટી- ૩૭૦૦ અને ઇલેકટ્રોનિક્સ-૨૮૦૦) જેટલી રોજગારી ઉત્પન્ન થઇ છે. જેનાથી પ્રેરાઇને રા...
ગાંધીનગર નજીક ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત
બાયોટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ અને ઈનોવેશન માટે રાજય સરકારે ગાંધીનગરના શાહપુર ખાતે રુ. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારે કર્યું છે. ૧૦ એકર જમીન યુનિવર્સિટીને ફાળવવામાં આવી છે.
યુનિવર્સિટીનું પ્રથમ શૈક્ષણિક સત્ર જુન-જુલાઈ, ૨૦૨૦થી શરુ થશે. ઇન્ડસ્ટ્રીયલ, એનવાયરમેન્ટલ, એગ્રીકલ્ચરલ, એનીમલ અને હ્ય...
6.5 કિ.મી.ની મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરી
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ -૧ નું લોકાર્પણ અને ફેઝ -૨ નું ભૂમિ પૂજન થયું હતું. જેમાં અમદાવાદના લોકો મફત મુસાફરીની મજા માણી રહ્યાં છે.
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસમાં ગુજરાતમાં સૌ પ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટ પૈકી ૬.૫ કિલોમીટરના માર્ગ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરીને વસ...
જનઐષધિથી ગુજરાતની 480 દુકાનોમાં રૂ.100 કરોડની બચત
ડૉક્ટર દર્દીઓને જેનેરિક દવાઓ લખી રહ્યાં છે અને સમગ્ર 652 જિલ્લાઓમાં 5050થી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ કારણોસર દેશમાં ઊચ્ચ ગુણવત્તાની પરવડે તેવી જેનેરિક દવાઓની ઉપલબ્ધતામાં વધારો થયો છે. પ્રતિ દિન આશરે 10-15 લાખ લોકો જનઔષધિ દવાઓનો લાભ મેળવે છે અને છેલ્લા 3 વર્ષોમાં જેનેરિક દવાઓનો બજાર હિસ્સો ત્રણ ગણો વધીને 2 ટકા થી 7 ટકા થઇ ગયો છે. ગુજ...
માણસોએ ઊભું કરેલું પહેલું શહેર લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનશે...
લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જે 5 હજાર વર્ષ જૂના સામૃદ્રીક તાકાતના પ્રતિકને જોવા દુનિયાના લોકોને આકાર્ષિત કરશે. બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તથા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ થીમ પાર્કને સાંકળતુ ‘‘નેશન...
શિક્ષકો અને ડ્રાઈવરો સાથે સરકારે સમાધાન કર્યું
રાજ્યના એસ.ટી. નિગમના ૪૫૦૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નો અંગે સરકારે ત્રણ પ્રધાનોની સમિતિ બનાવી હતી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારને રજુઆતો કરાઇ હતી.
સમિતિએ સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને સાતમાં પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ અમલ તા.૦૧.૦૪.૨૦૧૮ થી કરવામાં આવશે. આ સેટલમેન્ટનો સમયગાળો તા.૦૧.૦૪.૨૦૧૮ થી આઠ વર્ષ એટલે કે, તા.૩૧.૦૩.૨૦૨૬ સુધીનો રહેશે...
ગુજરાત : ૫૦ વર્ષ, ૫૦ ઓળખ
-શૈલેશ રાઠોડ, ૯૮૨૫૪૪૨૯૯૧, april 26, 2017
૧. ગાંધીજીઃ સાબરમતીના સંત
ગુજરાતના સર્વકાલિન બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજી છે. ગુજરાતનું પાટનગર જેમના નામે રચાયુ છે એ મહાત્માએ જગતને હથિયાર વગર પણ જંગ જીતી શકાય એવું સાબિત કરી અચંબિત કરી દીધા. કોઈ એક વ્યક્તિ પર સૌથી વધુ પુસ્તકો લખાયા હોય તો એ ગાંધીજી છે, લગભગ ૪૦ હજાર! ગાંધીજી ભારતમાં ક્યારે ક્યાં હોય એ નક્...
પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે
સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો ૭ જિલ્લાઓ બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્ટમ શરૂં કરી છે.
સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજર...
કરારના 45 દિવસમાં 1.66 લાખ કરોડના પ્રોજેક્ટસ શરૂં કરી દેવાયા
સરકાર સાથે કરારના 45 દિવસના જ સમયમાં 7 માર્ચ 2019ના દિવસે એક સાથે રૂ.1,66,347 કરોડના વિવિધ પ્રોજેકટના ઉદ્દઘાટન, કાર્યારંભ, ભૂમિપૂજન કરાવામાં આવ્યા હતા.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં જે વિવિધ ઊદ્યોગો –રોકાણોના MoUs, ઇન્ટેનસન્સ થયા હતા. તેમાંથી 459 ઉદઘાટન, 1030 પ્રોજેકટસના કાર્યારંભ અને 248ના ખાતમૂર્હત મહાત્મા ગાંધીમંદિરથી થયા હતા.
ગિફટસિટીમાં ગેઝિયા ...
ગુજરાતી ચલચિત્ર ‘તું છે ને’, લાગણી ઠાલવે છે
અવલોકન - દિલીપ પટેલ
તું છે ને
શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. મહિલા પ્રધાન ચલચિત્ર છે.
કુટુંબ ...
ધોળકિયા દર વર્ષે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ કેમ આપે છે ?
સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની રૂ.179થી માંડીને રૂ.9 હજાર કરોડની કંપની કેમ બનાવી તે માટેની વાત કરી હતી. જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યાં મારી પાસે પૈસા ન હતા. મેં પહેલા એક લાખની લોન લીધી. મને મારા કામની માહિતી હતી. સાચા મન અને ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યુ. લોકોને કામ પસંદ આવવાં લાગ્યું...
પ્રધાનમંત્રીએ શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજના અમદાવાદથી શરુ કરી
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો ગુજરાતના વસ્ત્રાલ ખાતે આરંભ થયો હતો. લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ કર્યું હતું. સમગ્ર દેશમાં ત્રણ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ખાતે બે કરોડથી વધુ શ્રમયોગીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઘટના નિહાળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એ PM-SYM યોજના દેશન...
જોડિયા દિકરીઓનું બેન્ડવાજા સાથે સુરતમાં સ્વાગત
સુરતમાં તાજી જન્મેલી બે દિકરીઓને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે બેન્ડવાજા સાથે રસ્તા પર નૃત્ય સાથે પોતાના ધરે આવકારી હતી. ટ્રાવેલ કંપની ચલાવનારા આશિષ જૈનની પત્ની પ્રિયમે બે જોડિયા દિકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓને ઘરે લાવતા પહેલા પોતાના ઘરને લગ્ન પ્રસંગની જેમ શણગાર્યુ હતું. જેમાં સબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. બાળકીઓને હોસ્પિટલથી પોતાના ઘરે ...
પાણી અંગે બધું જ જાણો
ડૉ. દિલીપભાઈ આર. મર્થક
સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પૂરતા સેનિટેશન અને હાઈડ્રોજનની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. ૧૯૭૦ બાદથી પાણી અંગે પાણી પુરવઠા વ્યક્તિદીઠ પ્રમાણ ઘટ્યું છે. અને આગામી દિવસોમાં ઘટાડાનો દોર જારી રહેશે. ૨.૨ મિલીયન લોકો પીવાના પાણી સાથે સંબંધિત રોગના કારણે દર વર્ષે મૃત્યુ પામે છે પરંતુ ...
વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં ભરીને આ ગામોએ તંગી દૂર કરી, નર્મદાના પાણ...
કુદરત આપણને દર વર્ષે વરસાદ રૂપે પાણીનો ખૂટે નહિ તેટલો ખજાનો આપે છે. આપણે તેનો સંગ્રહ કરવાનો છે તો પાણીની સમસ્યાથી હંમેશાં માટે છુટકારો મેળવી શકાય છે. પણ ગુજરાતમાં જ્યારથી નર્મદા નહેર અને પાઈપલાઈન દ્વારા પિવાના પાણી પૂરું પાડવાનું શરૂં થયું છે ત્યારથી પાણીના ભૂગર્ભ સંગ્રહ માટે લોકો નિષ્ક્રિય થઈ ગયા છે. ભૂગર્ભજળનું શોષણ કરવા કરતાં વરસાદી પાણીનો સંગ્...
ગુજરાતી
English