સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગ...
દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતા સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના ૧૪ ખેલાડીઓની
પસંદગી થઇ છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩થી દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ કરે છે.
દિવ્યાંગ રમતવીરો માટે યોજાતો સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯ (માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે) આગામી તા.૧૪ થી ૨૨ માર્ચ ૨૦૧૯ દરમિયાન અબુધાબી ખાતે યોજાશે. જ...
સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી
સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...
સુરતની હવાઈ જહાજની પાઈલટ જૈસ્મિન બાળપણમાં કાગળના પ્લેન ઉડાડતી હતી
ગુજરાત અને સુરતવાસીઓને જૈસ્મિન પર ગર્વ છે. સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ એક મહિલા છે. પણ સુરતના છે. નામ જૈસ્મિન મિસ્ત્રી. જૈસ્મિન અત્યાર સુધીમાં ૪ હજાર કરતા વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ઉડાન ભરી ચૂકી છે. બાળપણમાં તે કાગળનું વિમાન બનાવી ઉડાવતી હતી. જૈસ્મિન બાળપણથી જ પાઇલોટ બની વિમાન ઉડાવવા માંગતી હતી. જૈસ્મિનને બાળપણથી પાયલોટ બનવાનો વિચાર આ...
શહેરો માટે રૂ.596 કરોડના કામો સરકારે મંજૂર કર્યા
રાજ્યની ૧૮ નગરપાલિકાઓ અને રાજકોટ સૂરત, વડોદરા, ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના, રેલ્વે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગરબ્યુટિફિકેશન, રોડ અને સ્ટ્રીટલાઈટના માળખાકીય વિકાસ કામો માટે રૂ.૫૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી ગુજરાત સરકારે આપી છે.
પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૫૩.૧૧ કરોડ, રેલ્વે ઓવ...
3200 યુવતીઓએ પ્રેમલગ્ન ન કરવા શપથ લીધા
અમરેલી જીલ્લામાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પટેલ સંકુલમાં સેમીનાર મુગ્ધા યોજાયો હતો. જેમાં 3200 વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્ધા અવસ્થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા હતા. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અશ્વિનભાઈ સુદાણીએ કહ્યું હતું કે, કિશોર અને તરૂણ વય એટલે મુગ્ધાવસ્થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વ...
સ્ત્રીઓની દલાલી માટે બદનામ વડિયા બદલાઈ રહ્યું છે
વાડિયા ગામ એક એવું ગામ છે કે જ્યાં સ્ત્રીઓ પોતાની જાતને પુરુષોને વેચી નાંખે છે. ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યકર મિત્તલ પટેલ વડિયા ગામને આ અનીતિનું કામ છોડાવવા અને બીજી રોજગારી ઊભી કરી આપવાનું કામ કરી રહ્યા છે. તેથી ગામમાં ખરાબ ધંધા બંધ થઈ રહ્યાં છે. મહિલાઓ પરાયા પુરૂષો સાથેના અનૈતિક સંબંધો બંધ કરી રહ્યા છે. સ્ત્રીઓની દલાલી કરવાનું કામ પ...
દેશની સૌથી મોટી ગેસ LPG પાઈપલાઈન ગુજરાતથી શરૂં થશે
દેશની સૌથી મોટી LPG પાઈપલાઈનનો પ્રોજેક્ટ ગુજરાતથી શરૂં થઈ રહ્યો છે. પાઈપલાઈન દેશની ચોથા ભાગની વસતીને રાંધણગેસનો પુરવઠો પૂરો પાડશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ગુજરાતના દરિયાકિનારાથી ઉતરપ્રદેશના ગોરખપુર સુધી આ ગેસ પાઈપલાઈન પાથરશે.
આ પાઈપલાઈનનું નિર્માણ અંદાજે રૂ. 9000 કરોડના ખર્ચે થશે. આ પાઈપલાઈનમાંથી દર વર્ષે મિલિયન ટન ગેસ પાસ થશે. GAIL અત્યારે...
ભાભરમાં ભ્રષ્ટાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે ચાની કીટલી ચલાવતાં બાંધક...
ભ્રષ્ટાચાર અને સદાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
ભાભર એક એવી નગરપાલિકા છે, કે જ્યાં એક પણ વિરોધ પક્ષના સભ્ય ચૂંટાયા નથી. 20 માર્ચ 2016માં ભાજપના તમામ સભ્યો ચૂંટાતા પ્રમુખ ભાજપના બન્યા હતા. વિરોધ કરનાર કોઈ ન હોવાથી અહીં બેફામ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી 19 સભ્યોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દબાણ આવતા પ્રમુખે પોતે રા...
તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે.
ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં.
1 સપ્ટેમ્બર...
અમદાવાદ મેટ્રોનું 1.72 કિલોમીટર કામ પૂરું થયું
અમદાવાદના એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભોંયરાનું 1.72 કિલોમીટર કામ પુર્ણ થઈ ગયું છે. અમદાવાદામાં મેટ્રો માટે 60 ફૂટ ઊંડે બની છે. અમદાવાદમાં 6.50 કિલો મિટર ભોંયરામાં મેટ્રો દોડશે. સરસપુર બોગદાની કામગીરી પણ 60 ટકા પુરી થઈ છે. બોગદાનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ બોગદાનું કામ ચાલુ છે. તે કામ પણ 60 ટકા જેટલ...
કચ્છના રોગાન કસબી અબ્દુલ ગફુરભાઈ ખત્રી
કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું
300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ ન...
મહિલા શ્રમજીવીઓ માટે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી કામની જોગવાઇ
ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુ...
રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે
............
રાજકોટમાં વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકશે.
રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથક બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત ...
રૂપાણીના રૂપાળા આંકડા
ફેક્ટ અને ફીગરના આધારે સરકારની સારી કામગીરીનું 21 ફેબ્રુઆરી 2019નું મૂલ્યાંકન સરકારે કર્યું છે. આ આંકડા સારી બાબતોના છે. સરકારે ભૂલો શું કરી છે તે અંગે તેમણે જણાવ્યું નથી. જે લોકો અને અખબારોમાં વિગતો આવે છે.
-23 વર્ષથી અમારી ભાજપ સરકાર છે
-બે દાયકા પહેલાં વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતના બજેટનું કદ રૂ. ૧૦,૮૭૩.૧૩ કરોડ હતું જે 2019-20માં વધીને રૂ.૧,૮૩,...
કેન્સર સારવારમાં કચ્છ માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટીની શ્રેષ્ઠ કામગા...
લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશથી જનકલ્યાણ મેડીકલ સોસાયટીની સ્થાપના વર્ષ ૧૯૯૩માં કરવામાં આવી હતી. શ્રીમતી સરોજબેન રાણા, ભાવનાબેન ઉદેશી તેમજ માલતીબેન બારોટના આ સ્વપ્નને સંસ્થાના ૨૫ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેલ ડૉ. મધુકર રાણા સાહેબએ ૧૯૯૩માં જનકલ્યાણ મેડીકલ સોસાયટીની અન્ય ટ્રસ્ટીઓના સહકારથી શરૂઆત કરી અને આજે સંસ્થા વટવૃક્ષ બનવા જઈ રહ...
ગુજરાતી
English