Friday, July 3, 2026

વધુ 6 ડાયાલીસીસ સેન્ટર મંજૂર કરાતાં 44 થશે 

રાજ્યમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે સરકાર દ્વારા વિશેષ સંવેદનશીલતા દાખવવામાં આવી છે. કિડનીના રોગથી પીડાતા દર્દીઓ તથા તેના પરિવારજનોએ ડાયાલિસીસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. આ પ્રકારના રોગથી પીડાઇ રહેલા દર્દીઓએ નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હોવાથી તેમને સરળતા રહે તથા પોતાના રહેણાંક વિસ્તારથી નજીકનાં સ્થળે જ આ સવલત મળી રહે તે હેતુસર રા...

મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય

ભારતમાં મોઢાના કેન્સરનું સૌથી વધું પ્રમાણ અમદાવાદમાં છે. અમદાવાદમાં યોજાએલી કેન્સર કોન્ક્લેવમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. વિશ્વમાં 33 ટકા કેન્સર ભારતમાં નોંધાયેલા છે. તેમાંના 30% કેસ મોઢાના કેન્સરના હોય છે. દેશભરના 100 કેન્સરના ડોક્ટર્સ ભાગ લીધો હતો. ભારતમાં દર વર્ષે કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાય છે. જેમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રે...

તુરંત સહાય માટે હવે 112 ફોન નંબર ઘુમાવો

હેલ્પલાઇનના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા ગુજરાતને રૂા.૧૧.૮૭ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે.  નેશનલ ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર-૧૧૨નો નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયો. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કે નવરચિત ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા-ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર એમ ૭ જિલ્લામાં તા.૨૪ જાન્યુઆર...

રાજકોટ પોલીસ કમિશનરે 15000નું ઇનામ આપ્યું

રાજકોટના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક આવેલા નહેરુ નગરમાં રહેતી સુલતાનાબેન કારીયાણીયા 1લી ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વસિમ દલવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુલતાનાબેન કારીયાણીયાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, વસીમ દલવાણી અને તેના એક સાગરીતે સુલતાનાબેનના ઘર પર ફાયરીંગ કર્યું હતુ. પોલીસ જે સમયે આ ઇસમોની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન રા...

32 તાલુકાઓને રૂા. 8 કરોડ અપાયા

રાજ્યમાં માળખાગત સવલતોનો વ્યાપ વધે અને વિકાસ કામોમાં વેગ આવે તે આશયથી રાજ્ય સરકારે 32 તાલુકાઓને રૂા. 8 કરોડની ફાળવણી કરી છે. તેમજ બનાસકાંઠા જિલ્લાને પણ રૂા. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના લાલપુર, વસો, ખાંભા, આમોદ, વડાલી, ગાંધીનગર, રાણપુર, કડાણા, કુતિયાણા, ઉના, ખંભાળીયા, સોનગઢ, બાયડ, સંખેડા, નવસારી, આ...

TV-9 દ્વારા CSR  એકટીવીટીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા દાનવીરોનું સન્માન

અગ્રણી ન્યૂઝ ચેનલ ટીવી-૯ ના ઉપક્રમે TV-9 CSR એકસલન્સ કાર્યક્રમમાં સમાજ સેવા ક્ષેત્રે વિવિધ શ્રેષ્ઠ યોગદાન માટે 40 કંપનીઓ, સંસ્થાઓનું સન્માન કર્યુ હતું. TV-9 ચેનલ દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યુ હતું. જોકે આ 40 લોકોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સન્માન કરતા કહ્યું કે CSR એકટીવીટીમાં ભામાશા, જગડુ...

કામદારોને 64 ઈનામો અપાયા

તેમણે શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમશ્રી-શ્રમદેવી એવી વિવિધ કેટેગરીમાં ૧૩૫ શ્રમિકોને ૧૭.૬૦ લાખ રૂપિયાના પુરસ્કારો ૬૪ પારિતોષિક ગુજરાત સરકારે એનાયત કર્યાં હતા. બાંધકામ શ્રમયોગીઓને કામકાજના સ્થળે જઈને આરોગ્ય સેવા પૂરી પાડતી ૧૭ ધન્વતરી રથ-ડિસ્પેન્સરીનો શરૂ કરી છે. જેમાં નવ લાખથી વધુ શ્રમિકોને સારવાર આપી છે. નવા બીજા ૧૭ ધન્વન્તરી રથ શરૂં કરાયા છે...

 કિન્નર કલ્યાણ બોર્ડની રૂપાણીએ રચના કરી

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે કિન્નર વ્યકતિઓના સમુદાયને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે. કિન્નર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કિન્નર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. સામાજિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવા માટે કામ કરશે...

370 દૂર કરવા  #remove370article નું 10 દિવસ ટ્વિટ અભિયાન શરૂ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરને ભારતનાં બંધારણમાં ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે તે 370 કલામ રદ કરવા માટે ગુજરાતમાંથી 10 દિવસ સુધી ટ્વીટ આંદોલન શરૂ થયું છે. આતંકવાદને ખતમ કરવા, ભાજપ સરકારના વચનના અમલ માટે 370ની કલમને નાબૂદ કરવા પ્રધાનમંત્રીને આંદોલનની શરૂઆત સામાજિક નેતા પ્રવિણ રામ દ્વારા ટ્વિટ કરીને કરવામાં આવી છે. 10 દિવ...

ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગમાં ગુજરાતનો વારસો કાર્યક્રમ થયો

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં 'ધરોહર - કલાત્મક અને સાંસ્કૃતિક ગુજરાતનો વારસો'નું આયોજન 14 ફેબ્રુઆરી 2019ના રોજ અમદાવાદ ખાતે સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ કમ્યુનિકેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ પ્રાંતોની સંસ્કૃતિ, કાલા, પરંપરા, રહેણીકરણી, ખાનપાન, પહેરવેશ વગેરેની સુંદર ઝાખી કરવામાં હતી. જેમ...

સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી માટે ઇ-પેમેન્ટ શરૂ

રાજ્યમાં નાગરિકો દ્વારા તેઓની સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ (ચેક,ડી.ડી. નેટ બેકીંગ, RTGS, NEFT, Account Transfer વિગેરે ) લઇને રૂબરૂ જવાનું હોય છે. ઇ...

3000 ઉદ્યોગોને વીજ વેરા માફી પ્રમાણપત્ર ઓન લાઈન મળશે

રાજ્યમાં નવા સ્થપાતા ઔદ્યોગિક એકમોને તથા હયાત ઔદ્યોગિક એકમોના પાત્રતા ધરાવતા વધારાના એકમોને ઉત્પાદનની તારીખથી પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવાની જોગવાઇને વધુ સરળ, વધુ ઝડપી અને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. ઔદ્યોગિક એકમો ઓનલાઇન અરજી કરીને પાત્રતા સિધ્ધ થયેથી ઇલેકટ્રીસીટી ડયુટી માફીનું પ્રમાણપત્ર ર૪ કલાકમાં  મેળવી ...

40 જાતની ખીચડી અમદાવાદની રેસ્ટોરાંમાં મળે છે, લશ્કરી જવાનને મફત ભોજન

અમદાવાદની એક રેસ્ટોરાંમાં ૪૦ જેટલી જુદા જુદા પ્રકારની ખીચડી મળે છે. ખીચડી ઈટીસી રેસ્ટોરાંના માલિક ગૌરવભાઈ છે. ટેસ્ટી ખીચડી બનાવવા જુદા જુદા પ્રયોગો કર્યા. ખીચડીને થોડી હેલ્ધી બનાવી અને સાથે સાથે બીજા ફૂડમાં પણ પ્રયોગ શરૂ કર્યા.  ૧ નવેમ્બર ૨૦૧૭માં  શરૂં કરી ત્યારે ૧૮ પ્રકારની ખીચડી બનાવી હતી. તમામ ખીચડી ખૂબ હેલ્ધી છે. શુદ્ઘ ઘીમાં બનેલી છે.  રેસ્ટોરા...

સંત પાર્કમાં વન વિભાગના કેમેરામાં વાઘ દેખાયો, 26 વર્ષ પછી સત્તાવાર રેક...

મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો.  તેથી મહીસાગર જીલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુ...

મકાઈ અને બાયોમાસનું બાયો ઈંધણ બનાવવા રિફાઈનરી

ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં બાયો રીફાઇનરી નિર્માણ માટેના MOU કરાયા હતા. અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને ર૦૦૦ કર્મચારી હશે. દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક ૧૦ લાખ ટન કોર્ન અને ૩ લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફ...