૬૬૦૦ બેડ સાથે ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ તૈયાર
સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ એકરના કેમ્પસમાં તમામ પ્રકારના નિદાન, તપાસ, સારવાર અદ્યતન સાધન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવા રૂા. ૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ બની છે. એમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશ્યાલિસ્ટ વિભાગો છે. તેમના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જ કેમ્પસમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજ પણ કાર્યરત છે. એક જ કેમ્પસમાં ૬...
ગુજરાતના 24 શિક્ષકોની ગલ્ફના દેશોમાં પસંદગી થઈ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટિચર્સ એજ્યુકેશન - IITEના શિક્ષકોની કુવૈત, આબુધાબી અને યુ.એ.ઈ જેવા ખાડીના દેશોમાં જઈ રહ્યા છે. ગુજરાતના શિક્ષકોની વિશ્વમાં માંગ ઉભી થાય તેવા શંજોગો ઊભા થયા છે. ગાંધીનગર ખાતે IITE ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આ જાહેરાત કરવામા ંઆવી હતી. વર્ષ 2017માં 10 અને વર્ષ 2018માં 14 વિદ્યાર્થીઓની ગલ્ફના દેશોમાં શિક્ષક તરીકે પસંદગી થઈ છે....
આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં ૨.૪૪ કરોડ લોકો
રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જ્યારે આયુષમાન ભારત-પીએમ જય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્...
મ્યાનમારના 20 અને બાંગ્લાદેશના 10 પોલીસ અધિકારીઓની સાઇબર સિક્યુરિટીની ...
ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે , સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે.
મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકાર...
એક વર્ષ પહેલા વાહન ચલાવવાનો પરવાનો તાજો કરી શકાશે
રાજ્યના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયાના 365 દિવસ પહેલાં સરળતાથી રીન્યુઅલ પ્રોસેસ કરી શકે છે. વાહન વ્યવહાર કમિશનરે નક્કીકર્યું છે .
વાહનચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોને ડ્રા...
ખુલ્લો ખોરાક રાખતા દુકાનદારોને રૂ.2 લાખનો દંડ થશે
રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં 1.20 લાખ ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે.
ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના ફ...
બ્રહ્માકુમારીઝ રાજકોટ સ્થિત હેપી વિલેજમાં મેડીટેશન સેન્ટર શરૂ
બ્રહ્માકુમારીઝ રાજકોટ સંસ્થાની ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર આધુનીક ટેકનોલોજી યુગમાં અને વર્તમાન ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતી, સંબંધોમાં સદભાવના અને સંસ્કૃતિની પુનઃ સ્થાપના અર્થે પ્રકૃતિની ગોદમાં 4 એકર જમીન વિસ્તારમાં નિર્માણ થઇ રહયું છે.
૩૬ દેશના ૧૦૦ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ભાગ લેશે
ભારત દેશમાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌ પ્રથમ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૮મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન તા.૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન કરાયું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે ૧૦-૦૦ કલાકે આ ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડમી (ઇન્ટરપા) કોન્ફરન્સને ખુલ્લી મૂકીને પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત ઇન્ટરપાના પ...
ગાંધીનગર સ્માર્ટ શહેર કઈ રીતે બન્યું
પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે ઈન્ટેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની કામગીરી પૂરજોશમાં 2018થી ચાલી રહી છે. રૂ. ૭૦ કરોડના આ પ્રોજેક્ટમાં જાહેર પરિવહનની વ્યવસ્થાથી માંડીને ટ્રાફિક સિગ્નલ અને શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેવાશે. તેમાં વિવિધ માહિતિથી માંડીને આપત્તિજનક સ્થિતિમાં પોલીસ કે ફાયર બ્રિગેડની મદદ મેળવવાનો વિકલ્પ પણ હશે.મ...
માર્મચ હિનાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન
માર્ચ માસથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થશે. ટ્રાયલ બેઝ પર મેટ્રોને અમરાઈવાડી સુધી દોડાવવામાં આવી છે. એપરલ પાર્કથી શરૂ કરીને અમરાઈવાડી સુધી ટ્રેન દોડી હતી. આગામી દિવસોમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. CCTV, ઈમરજન્સી બેલ, LEDની ટ્રેનમાં સુવિધાઓ હશે. આગામી સ્ટેશનની માહિતી પણ મુસાફરોને મળશે. શરૂઆતના દિવસોમાં મેટ્રોમાં ડ્રાઈવર હાજ...
વાહન અકસ્માતની જાગૃત્તિ માટે મોટરકાર રેલી અમદાવાદ આવી
ભારત સરકારના સડક પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય નવી દિલ્હી દ્વારા આયોજીત મોટરકાર રેલી અમદાવાદ આવી પંહોચી હતી. ગાંધી આશ્રમથી રેલી આગળ વધી હતી. દેશમાં વાહનોની સંખ્યા વધવાની સાથે વાહનોને કારણે સર્જાતા ગંભીર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગાંધી આશ્રમ થી પ્રસ્થાન થયેલી રેલી દાંડી, પુના, વર્ધા, લખનઉ, મુજફ્ફરપુર, કલકત્તા, પટના અને ઢાકા થઈ બર્મ...
સાંસદ સવસીભાઈ મકવાણાના પત્નિ ગંગાબેન દુકાન ચલાવે છે
ગુજરાતના પૂર્વ સાંસદ સવશીભાઇ મકવાણાના પત્ની ગંગાબેન 32 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને પરચૂરણ ચીજવસ્તુઓની નાની દુકાન ચલાવે છે. ગંગાબાએ પોતાના જીવનના 82 વર્ષ થયા હોવા છતાં તેઓ થાકયા નથી.દરરોજ દુકાન ખોલીને બેસવુંએ તેમનો રોજનો ક્રમ છે. તેમના પતિ સવશીભાઇ 13મી લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પોતાની દુકાન બંધ કરી ન હતી. જીવન જરુરીયાત...
દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે, નવો કાયદો
કુકાનો અને ધંધામાં 24 કલાક સંસ્થા ચાલુ રાખવાની છૂટ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગ્રાહકોને અનુકુળ સમયે ખરીદી કરવાની સગવડ થતાં ધંધામાં વધારો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલ દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવાની તેમજ નગરપાલિકા અને સ્ટેટ હાઈવે પર આવેલ દુકાનોને સવારના 6 વાગ્યાથી ...
સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ IPS કેમ થયા
સુરેન્દ્રનગરના પાર્થરાજસિંહ ગોહિલે બાળપણ થી જ કંઈક એવું કરવાનું સ્વપ્ન સેવ્યુ હતું કે, જેથી નોકરી સાથે સાથે લોકોની સેવા પણ કરી શકાય. આમ ધોરણ 12 સાયન્સ સુધી સુરેન્દ્રનગરની દયામય માતા અંગ્રેજી સ્કૂલમાં ભણેલા અને પાર્થરાજસિંહને બાળપણમાં જનરલ નોલેજ અને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો શોખ હતો. પાર્થરાજસિંહે ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને 12માં અંગ્રજી મા...
900 લીટર દૂધ આપતી કાંકરેજી ગાય હવે 3200 લીટર દૂધ આપે છે
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે. કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી.
...
ગુજરાતી
English