Friday, July 3, 2026

અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં ૪૩ ડ્રાફ્ટ TP સ્કીમ મંજૂર

શહેરી વિસ્તારમાં રાજ્યમાં 2018માં 100 શહેરી આયોજન પ્લાન - TPની મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે. રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ TP પણ મંજૂર કરી છે. TP ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી TP હવે સરકાર સમક્ષ મંજ...

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો ચોરસ કિલોમીટર સૂકા...

મોટા દાણાવાળી મગફળીની જાત વિજ્ઞાનીઓએ તૈયાર કરી, હવે રોજ ખાવા મળશે

મોટા દાણા વાળી મગફળી ખાવી લોકોને વધારે પસંદ હોય છે. લોકોની આ માંગને ધ્યાને લઈને ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ મોટા દાણા ધરાવતી મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્ર માટે ચોમાસામાં મોટા દાણાવાળી મગફળી ઉગાડવા માટે ભલામણ પણ કરી છે. મોટા દાણા સિંગ દાણા માટે સારી ચાલે છે. હાલ આવી જાતની કેટલીક મગફળી મળે છે. તેના કરતાં 14.40 ટકા વધારે ઉત્પાદન આ જાત આપ...

બિનખેતી માટે જિલ્લા કક્ષાએ સત્તા

રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામેલ હોઈ, પ્રજાજનોને સ્થાનિકકક્ષાએ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે હેતુસર 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે ...

Gujarat has planned to invest Rs. 100,000-Cr in for renewable energy

Gujarat will take distinctive initiatives to fulfill the dream of achieving the target of producing 175 Giga Watts’s renewable energy by year 2022 as envisaged by Prime Minister Mr. Narendrabhai Modi, says Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani in Gandhinagar, today. The Chief Minister categorically stated that Gujarat will take frontal posi...

કરૂણા અભિયાનથી રાજ્યમાં ૨૦,૦૦૦ પક્ષીઓના જીવ બચાવાયા

ઘાયલ પક્ષી-પશુઓને તત્કાલ સહાય રેસ્કયુ – સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનમાં પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. ઉત્તરાયણ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર...

હિમાલયની નદીઓનાં પાણી કચ્છ લાવી શકાય તેમ છે

પીવા માટે નર્મદાનાં પાણી કચ્છને મળવા લાગતાં તમામ સ્થાનિક સોર્સનું મહત્ત્વ ઘટી ગયું છે. તળાવો, બોર વગેરે સ્ત્રોતની જાળવણી કરવામાં બેદરકારી સેવાઈ રહી છે. નર્મદાનાં પાણી નિયમિત રીતે અનિયમિત મળે છે. ક્યારેક નહેરમાંથી પાણીની ચોરી થવી કે ક્યારેક પાઇપલાઇન તૂટી જવી જેવાં કારણોસર દિવસો સુધી નર્મદાનાં નીરનું વિતરણ બંધ થઈ જાય છે અને કચ્છના લોકો પાણી માટે ટળવળ...

કનૈયો ઘોડો કાઠયાવાડી ઓલાદમાં દેશમાં પ્રથમ

સાળંગપુરના કનૈયા નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે.  મહારાષ્‍ટ્ર ટુરિઝમન વિભાગની મદદથી વિરાટ પાયા પર હરિફાઈ થાય છે. જેમાં સાંસ્‍કૃતિક ક...

હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍ય...

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં થયા છે. રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ ...

પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરનું નિર્માણ કરાશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી- ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટ શરૂં કરાયા છે. બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ...

હાઇબ્રીડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદ...

પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કર્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્ક બનશે. ...

સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૪-૧૫ કિલોમીટર સુધી નર્મદાના પાણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા લોલીયા, ફેદરા અને આસપાસના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૫ કિલોમીટર વિસ્તારમાં નર્મદાના પાણી વહેતા થયા છે. શાખા નહેરમાંથી વધારાના નર્મદાના પાણી એસ્કેપ દ્વારા લોલીયા પાસેથી પસાર થતી ઓમકાર નદી અને ભોગાવો નદીના જંકશન પાસે આવેલા હયાત ચેક ડેમ પાસે મોટો માટીનો પાળો સિંચાઇ વિભાગ દ્વારા બાંધી દેવાતા હજી હમણાં સુધી સૂકીભઠ્ઠ રહેલી ...

૪૦ દિવસમાં ખરાબાની જમીનને ખેતી માટે શ્રેષ્ઠ બનાવી શકાય

આઇ.ઇ.સી.ના રિસર્ચ એક્ઝીક્યુટીવ સમ્યક ચતુર્વેદીએ જમીનની ફળદ્રુપતા તથા પી.એચ. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે ફક્ત ૪૦ દિવસમાં ખરાબા ની જમીનને પણ ખેતી માટે શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય કે જેથી જમીનની ફળદ્રુપતા ઉપરાંત રોગપ્રતિકારક તથા ઉત્પાદન શક્તિ વધે તે અંગે ઇનોકેર કલ્ચરની સમજ આપી હતી અને તેની પ્રયોગવિધીનું નિદર્શન કર્યું હતું. જમીનની ...

ધારાસભ્ય મેરજાએ રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

મોરબીના નવલખી રોડ પર આવેલી બોડાસર વાડી વિસ્તારના પીવાના પાણી, સિમેન્ટ રોડ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂર્વ સહિતના પ્રશ્નો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તે વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રી બેઠક યોજી હતી જેમાં સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ કરી હતી તેમજ સિમેન્ટ રોડ પૂર્વે ડ્રેનેજ અને અન્ય અધૂરા કામ પૂર્ણ કરવાની...