Saturday, July 4, 2026

ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જે ડાન્સ કોમ્પીટીશન આગામી તા. ૨૭-૦૧-૨૦૧૯ ને રવિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આયોજિત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હોય તેને ૧૦ જાન્યુઆરી સુધીમાં ઓફ...

પત્રકાર ભાનુભાઈ શુક્લના પુત્રએ અમેરિકામાં વિયોગ કથા લખી

હમણાં અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગપતિ રાહુલ શુકલ ગુજરાતમાં છે, એમની પિતૃતર્પણ જેવી સ્મરણકથા ‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે. પિતા ભાનુભાઈ શુક્લ પત્રકાર સુરેન્દ્રનગરના જાહેરજીવનની અગત્યની વ્યક્તિ અવસાન પામે છે એની આસપાસની વેદનાભીની વાતો, સ્મરણો રાહુલભાઈ આ ‘વિયોગ’માં પ્રયોજે છે. પિતા ‘સમય’ (સાપ્તાહિક) ચલાવતા. એટલે લેખકના મનમાં...

કચ્છએ ફિલ્મો માટે કલાનગરી છે : મલ્હાર ઠાકર

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરએ રણોત્સવમાં તેની આગામી ફિલ્મ સાહેબના પ્રમોશન સમયે કચ્છના ભરપેટ વખાણ કર્યા હતા. મલ્હાર ઠાકરએ જણાવ્યું કે,કચ્છએ કલાનગરી છે.અને ભવિષ્યમાં પોતાની એક ફિલ્મ સંપૂર્ણપણે કચ્છમાં શૂટ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.આ ટાંકણે મલ્હારે કચ્છના લોકોને પ્રેમાળ અને સાદગીપૂર્ણ કહ્યા હતા. વર્ષ ૨૦૧૯માં ફેબ્રુઆરીમાં રજૂ તેની...

ડીસામાં યોગ મહોત્સવમાં ૧૫૦૦ લોકોએ ભાગ લીધો

04/01/2019 પાંચ દિવસ સુધી યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, ધ્યાન પ્રાણાયામના પાઠ શીખવશે. સારા સ્વાસ્થ થકી સુંદર વિશ્વનું નિર્માણ : યોગ ગુરુ શૈલેષજી રાઠોડ ડીસા ખાતે આવેલ સ્પોર્ટસ કલબના વિશાળ પ્રાંગણમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા દ્વારા યોગ મહોત્સવનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ટ્રેનર માનનીય ગુરુજી શૈલેષ...

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યો

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં...

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યા

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં...

108 માં નવી ૩૦ એમ્બયુલન્સ વાન શરૂં થતાં 617 થઈ 

વર્ષ ૨૦૦૭ થી ૧૦૮ એમ્બયુલન્સ સેવા શરૂ થઈ હતી. ૨૦ મીનીટના ગાળામાં દર્દીઓ પાસે પહોંચી જાય છે અને સારવાર પૂરી પાડે છે. રાજ્યભરમાં હાલ ૫૮૭ એમ્બયુલન્સ કાર્યરત છે અને કાર્યરત ૨૬૧ એમ્બયુલન્સ વાન બદલીને નવી ૬૩ ઉમેરવા આ વર્ષે નવી ૩૨૪ એમ્બયુલન્સ વાન ખરીદવામાં આવનાર છે. આગામી સમયમાં રાજ્યમાં ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત થશે જે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લે...

275મો નેત્ર નિદાન કેમ્પ

આજથી 15 વર્ષ પહેલા શરૂ થયેલા વિના મૂલ્‍યે નેત્ર કેમ્‍પ 275ના આંકડાને પણ પાર થઈ ગયો છે. અત્‍યાર સુધીમાં ઘણાં ગરીબ લોકોને દ્રષ્‍ટિ આપી સાવરકુંડલાના શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળએ છે. 4-01-ર019ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે 275માં નેત્રકેમ્‍પનું દિપ પ્રાગટય દાતા પરિવારના નરેન્‍દ્રકુમાર પોપટલાલ મહેતા તથા પુત્ર સમીરકુમાર તથા પુત્રી જલ્‍પાબેન દ્રશ્‍યમાન...

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરો

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો.વિદેશવાસી ભારતીયો(એનઆરઆઈ), દેશના 16 રાજ્યો અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ એ 10 km રનમાં દોડીને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 15 વર્ષની ઉંમરના રોનીત જોશીએ આંખે પાટા બાંધીને 5km સ્કેટિંગ કર...

ખેડૂતોએ કંદમૂળ બટાકાને વેલા પર ઉગાડી શાક બનાવી દીધું

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...

શિયાળ બેટ પર વીજળી બાદ સસ્તું અનાજ પહોંચશે

શિયાળ બેટના સરપંચ જીવનભાઈ બારૈયા વર્ષોથી ભાજપ સરકારમાં રજૂઆત કરતાં આવ્યા હતા, પણ તેમને બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. ટાપુ પરની વસતી માછીમારી તથા મજૂરી કારીને જીવે છે. રેશનીંગનું અનાજ અને કેરોસીન લેવા માટે જાફરાબાદ આવવું પડતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે, અનાજનો જથ્થો ટાપુ પર જ આપવામાં આવશે. હવે ગુજરાત સરકાર દરિયાના માર...

ભુજનાં ભુજીયા ડુંગર ખાતે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ બનશે 

રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. અહીં ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલ છે. આ સાયન્સ મ્યુઝિયમ ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે. આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બે...

૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છ...

રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લ...

રૂ. 2000ની કરોડ પશુ અને ખેડૂતો 17 જિલ્લાઓમાં સહાય

ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ માટે છે.  11 જિલ્લાના 51 તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના 400 મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા 16 જિલ્લાના 45 તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સા...

30મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ પણ હસ્તાક્ષર કરીને આદાન - પ્રદાન થયું હતું. આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-મ...