એક વર્ષમાં પશુઓ માટે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ પશુ-પંખીઓને મદદ કરાઇ...
રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧ વર્ષ પૂર્ણ
કુલ ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ કોલમાં
એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને મદદ કરાઇ છે.
પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ ૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇ...
ભાવનગરના સેંજળીયા ગામે ગાય સતત 10 વર્ષથી દૂધ આપે છે
ભાવનગરના સેંજળીયા ગામે ગાયનો કિસ્સો આવ્યો સામે, ગાય સતત 10 વર્ષથી આપી રહી છે દૂધ પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય છે. જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઈ બનતી ઘટના પાલીતાણાના સેંજળીયા ગામની સામે આવી છે. જેમાં એક ખેડૂતને ત્યાં એક ગાય કે જેને આજથી 10 વર્ષ પહેલા એક જ વાર વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે....
નિ:સ્વાર્થપણે દેશની સેવા, પંકજ મલ દ્વારા અનોખી સાઈકલ યાત્રા
નિ:સ્વાર્થપણે દેશની સેવા તેમજ દેશ માટે કંઈ કરવાની ભાવના ધરાવતા લોકો ઓછા હોય છે. પણ જે હોય છે, તેઓ દેશ માટે કંઈપણ કરી છૂટવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. આવા જ એક નેક વ્યક્તિ જેઓ દિલ્હીના નિવાસી છે. જેઓ સાઈકલ દ્વારા સમગ્ર દેશના પ્રવાસે નીકળ્યા છે.
પંકજ મલ કે જેઓ દેશને સ્વચ્છ કરવાનો અને દિકરીઓને ભણાવવાનો ઉદ્દેશ્ય આપે છે. બસ આ જ નારા સાથે પંકજ મલ...
ગુજરાતમાંથી 6600 કરોડ ડોલરની નિકાસ થઈ
વર્ષ - 2017-18 માં ભારતની કુલ નિકાસ 303.37 બિલિયન ડોલરની થઈ હતી, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 6600 કરોચ ડોલરથી વધુ કોમોડિટીની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ રાષ્ટ્રીય નિકાસમાં 22% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે અમેરિકા, યુએઈ, સિંગાપોર, ચીન, હોંગકોંગ, તુર્કી, નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા સહિતનાં અનેક દેશોમાં રસાયણો, રત્નો, જ્વ...
ગુજરાતમાં 300 વર્ષથી કુંવારી કન્યા ભાભીને પરણવા જાય છે
છોટાઉદેપુરના સુરખેડા, અંબાલા અને સનાડા ગામ વચ્ચે રાઠવા સમાજના રિવાજોમાં 300 વર્ષ કરતા વધું સમયથી એક માન્યતાના આધઆરે બે યુવતીઓના લગ્ન કરવામાં આવે છે. લગ્ન કરવા યુવકની જગ્યાએ તેના જ ઘરની યુવાન યુવતીને મોકલવામાં આવે છે. રિવાજ પાછળ માન્યતા એવી છે કે, બીજાના લગ્ન કરાવવામાં તેમના દેવ કુંવારા રહ્યા હતા. જેથી રાઠવા સમાજના યુવાનો લગ્ન કરવા જતાં નથી. આવી ચર્...
વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્નાભવતી મહિલાઓને પુંસવન સંસ્કાર અપાયા
ભાવિ પેઢીને સંસ્કારી બનાવવા સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સંસ્કારોના માધ્યમથી ગર્ભથી મૃત્યુ સુધી માનવીય જીવનના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવવા ઋષિઓ દ્વારા મહત્વ બતાવવા માં આવ્યુ છે. જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્વપૂર્ણ છે. જેના માધ્યમથી ગર્ભમાં અવતરીત થઈ રહેલા બાળકનો શારીરીક ,માનસીક પરિપકવ વિકાસ કેવી રીતે સંભવ છે એ ભાવી ...
ગોપાલ ઈટાલીયાની ગુજરાતમાં પ્રથમવાર થતી કાયદા કથા
સુરત શહેરમાં નેશનલ યુવા સંગઠન દ્વારા ત્રિ-દિવસીય કાયદા કથા થઈ રહી છે. ધર્મના નામે સદીઓથી ધર્મકથા કથાકારો કથા કરતાં આવ્યા હોવા છતાં દેશના લોકો કાયદા અંગે સજાગ નથી. તેથી કથાકારો સામે ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ કાયદા કથાનો નવો ખ્યાલ ઊભો થયો છે. કાયદાઓ અંગે ગોપાલ ઈટાલીયા કથા કરશે. રોજ રાત્રે 8:30 થી 11 સુધી કથા ચાલશે. કથાનું સ્થળ સુરતન...
2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ
2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેન...
ગુજરાતના ત્રણ ગામ અબજપતિ કેમ થયા, શું છે રહસ્ય ?
ગુજરાતના ત્રણ ગામ એવા છે કે જે અત્યંત સમૃદ્ધ છે. સુખસુવિધા વિદેશ જેવી છે. સમૃદ્ધિ વિદેશ કરતાં પણ વધું છે. અબજો રૂપિયા અહીં આવી રહ્યાં છે. આ ત્રણેય ગામો લેવા પાટીદારોના છે. એશિયાના સૌથી વધું સમૃદ્ધ ગામ માનવામાં આવે છે. આ ત્રણેય ગામ પાસે રોકડા 8થી 10 હજાર કરોડ બેંકમાં પડેલાં છે. બીજી સંપત્તિ એના કરતાં વધું માનવામાં આવે છે. આમ આ ગામો કેમ સમૃદ્ધ થયા તે...
પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વાહનોનો ઉપયોગ નહીં કરે
આગામી 1લી જન્યુઆરી 2019 ના દિવસે "નો વિહિકલ ડે "તરીકે ઉજ્વવાનું ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવવસ્થા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરી છે કે 1 જન્યુઆરી 2019 ના દિવસે બોર્ડના સંલગ્ન વિભાગો ના કર્મચારીઓ એ કચેરી એ આવવા તેમજ જવા માટે પોતાના અંગત વાહન નો ઉપયોગ નહિ કરે.અને ચાલતા કે સાયકલ નો 1 દિવ...
વડોદરા મોટું થશે
વડોદરા મહાનગરપાલિકાના ઠરાવને સ્વીકારીને રાજય સરકાર આસપાસના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે. આઉટગ્રોથ વિસ્તારોને કોર્પોરેશન કે પંચાયત, કોઇના પણ દ્વારા જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી અને લોકોને વિપદા ભોગવવી પડે છે. તૈયાર થયેલા ૮૭૪ મકાનોનું લોકાપર્ણ અને નવા બનનારા
૭૦૮ મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
લાભાર્થીને રૂા. ...
અમદાવાદની મેટ્રો ટ્રેનના 3 કોચ મુન્દ્રા પહોંચ્યા
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. લોકો કાગડોળે મેટ્રો ટ્રેન દોડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે નજીકના જ દિવસોમાં મેટ્રોની ફર્સ્ટ ટ્રાયલ શરૂ થશે. ત્યારે મેટ્રોના ત્રણ કોચ પહેલી જાન્યુઆરી સુધીમાં અમદાવાદ આવી પહોંચશે.
મેટ્રો ટ્રેનને લઈને અમદાવાદીઓમાં ખુબ જ આતુરતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેટ્રોની પ્રથમ ટ્...
રાજકોટને મળી 750 બેડની AIIMS હોસ્પિટલ
ગુજરાતમાં ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેર...
પ્રવાસીઓને આકર્ષતું કચ્છ મ્યુઝિયમ, આવે છે દર વર્ષે લાખો સહેલાણીઓ
કચ્છના ભુજ ખાતે આવેલું ગુજરાતનું પ્રથમ અને સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક માહિતી સંગ્રહ કરવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમમાં કચ્છની કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવીને રખાયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યાં છે.
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે...
ભારત 2022માં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરશે અને ગુજરાત સ્પ્રિન્ટ ટુ 202...
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગતરાજ્ય સરકાર દ્વારા વર્ષ-
2022 સુધીનો ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરવા માટે ‘ગુજરાત
સ્પ્રિન્ટ ટુ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટ દરમિયાન ‘ડિસ્કવરીંગ ગુજરાત’ થીમ પર ઉદ્દઘાટન સત્ર સાથે બે કલાકનું સત્ર
યોજાશે ગુજરાતના ઈતિહાસ, ઔદ્યોગિક
પરિવર્તન અને વાયબ્રન્ટ ...

English