Saturday, August 15, 2026

આદિવાસીઓને જમીન આપવા મહત્વના નિર્ણયો

ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની બેઠકમાં  આદિજાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી બ્લોક / સર્વે નંબરના આદિજાતિ ખાતેદારને ૪ એકર જમીન હોય તો પણ બીજું વીજ જોડાણ આપવામાં આવશે. રાજ્યમાં વધારાનું ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવ...

કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (15 ડિસેમ્બર, 2018) ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. સવારે રાષ્ટ્રપતિએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. કેવડિયા રેલવે સ્ટેશનના શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્ય...

જીએસટીના ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ

જીએસટી કાયદા હેઠળના વિવિધ કિસ્સાઓમાં વેપારીઓના રીફંડ માટે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે અત્યાર સુધીમાં આવેલ ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ કરેલ છે જે ૯૫.૦૯% જેટલો છે તેમજ ક્લેઈમ કરેલ રીફંડ રકમ ૩૦૮૨ કરોડ રૂપીયા પૈકી ૨૯૬૬.૬૦ કરોડ રૂપીયા રીફંડના દાવાનો નિકાલ કરેલ છે જે ૯૬.૨૫% જેવો નિકાલ દર્શાવે છે. સપ્લાયર દ્વારા દર્શાવેલ ITC તથા મેળવના...

જે રાજકારણીએ આખું ગામ બદલી નાંખ્યુ

પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...

ગુજરાતના એક મંદિરે 9 હજાર ચેકડેમ બનાવ્યા

ભારતમાં 6 લાખથી વધુ ગામો અને 30 લાખથી વધુ મંદિરો છે અને આ મંદિરોએ હિન્દુ આસ્થાને ટકાવી રાખી છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાન્દેએ કહ્યું હતું કે, હાલ 4-5 પ્રકારનાં મંદિરો છે. એક સરકારી કબજા હેઠળનાં મંદિરો બીજા કોઈ સંતપરંપરા અનુસાર ચાલતાં મંદિર છે. ત્રીજા કોઈ વ્યક્તિના મંદિર છે અને ચોથા કોઈ પરિવારનાં મંદ...

ગુજરાતમાં પાણીના 10 ધોધ

નદીનું પાણી ધોધ સ્વરૂપે પડતુ હોય છે એવા પિક્નીક સ્પોટ પર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોયો છે. ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ખડકો સાથે અથડાઇને જાણે ગર્જના કરતો હોય તેવો ગર્ભીત આવાજ સંભળાય છે. ડુંગરાળ તેમજ વનરાજીથી રમણીય એવો ચનખલ ગામથી વહેતો બરડા ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે. સોન...

ગુજરાતમાં સૌથી સારા મઠીયા ચરોતરના ઉતસંડામાં મળે છે

યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી સારા મઠીયા એન.આર.આઇના હબ ગણાતા ચરોતરના ઉતસંડામાં મળે છે. જ્યાં દિવાળીની સિઝનમાં રોજ 5 ટન જેટલા મઠીયાનું ઉત્પાદન કરવામાં આવે છે. યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન યોજીન દરજી/ ખેડા: દિવાળીનો તહેવાર આવે એટલે ગુજરાતી પરિવારની ...

વીર વિક્રમાદિત્ય વિશે પુરાવા ઓક્સફર્ડની લાઇબ્રેરીમાંથી મળી આવ્યા

ખેડા જિલ્લામાં જ નહીં રાજ્યભરમાં પૂજ્ય માડી તરીકે સુપ્રસિધ્ધ બી.એસ.પંચાલે દેવ, દેહ અર્થાત માનવ અને રાષ્ટ્ર સેવાની આહલેક જગાવવાની સાથે મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીના મહાપ્રતાપી, તપસ્વી અને તેજસ્વી રાજવી વીર વિક્રમાદિત્ય વિશે મધ્યપ્રદેશના ઉજ્જૈન, કાશી( બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય) સહિત અન્ય સ્થળોની મુલાકાત લઈ વર્ષો સુધી સંશોધન કર્યા બાદ ગ્રંથ તૈયાર કર્યા ...

કલ્પનાએ કુટુંબ માટે પાનની દુકાન કરી

કલ્પના ચાવલા અવકાશ યાત્રી બની શકે તો ગુજરાતની કલ્પના તેનું ઘર ચલાવવા માટે પાનની દુકન કેમ ન કરી શકે ? પ્રબળ ઇચ્છા શક્તિ અને પરિસ્થિતિ સામે લડવાના જનૂનને કારણે 11 વર્ષની કલ્પનાએ મઝધારમાં ફસાયેલી જિંદગીની નાવને ખુદ હલેસા મારીને કિનારે પહોંચાડી. જી હાં બિહારની મધુબનીની કલ્પનાએ બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી અને 2 બહેનો અને 1 ભાઇ સહિતની ઘરની જવા...

બાળકીને બચાવવા અણદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

વેન્ટીલેટર ઉપર સારવાર લેતી કિશોરી માટે એસ.જી.હાઇવે ઉપરના શેલ્બીથી ઝાયડસ હોસ્પિટલના રૂટને ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઇશાન ટાવરમાં ધૂમાડાથી ગુંગળાઇને શાહ દૃંપતિનું મોત નીપજયું હતું જયારે તેમની વૃધ્ધ માતા અને બે પુત્રીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાનમાં શહેરની શેલ્બી હોસ્પિટલમાં મૃતક અચલભાઇની પુત્ર...

સરકારી શાળામાં ક્લાસ-1ના અધિકારીનો પુત્ર કરે છે અભ્યાસ

દેશભરમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને ખાનગી શાળાઓ લાખોની ફી વસુલ કરે છે. અને આજના સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે ત્યારે સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરે છે, ત્યારે રાજકોટનાં એક કલાસ-1 અધિકારી એવું માને છે કે, સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારૂં છે તે માટે પોતાનાં પુત્રને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. ...

હિંમતનગરમાં યોજાઈ અનોખી સ્પર્ધા, ઘોડા-ઘોડીની નૃત્ય યોજાઈ સ્પર્ધા

આમ તો અત્યાર સુધી તમે ડાન્સરોની સ્પર્ધા જોઇ હશે કે જે મ્યુઝીક સાથે કેટવોક અને સુંદર શરીરના લટકા ઝટકા કરીને મન મોહી લેતી હશે. પરંતુ સાબરકાંઠામાં અનોખી સ્પર્ધા યોજાઇ હતી. જેમા મ્યુઝીકના તાલે ઘોડા ઘોડી પગના તાલ મીલાવીને અને શરીરના લટકાથી જોનારાઓનું મન મોહી લે છે. રેમ્પ ઉપર કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી મોડેલો અને ડાન્સરોના લટકા ઝટકા જોઇને મન મોહીત થઇ જતુ...

ધોલેરામાં 20 કંપીનીઓ સૂર્ય ઉર્જા માટે તૈયાર

ધોલેરા સોલર પાર્ક પ્રોજેક્ટ માટે 1000 મેગાવોટ વીજ ઉત્પાદન માટે EOI (ઇરાદા પત્રો)મગાવવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે (GUVNL)એ બહાર પાડેલા ટેન્ડર માટે 20થી વધુ કંપનીઓએ EOI ફાઇલ કર્યા છે. ટૂંક સમયમાં આ અંગે બિડિંગની પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અગાઉ ધોલેરામાં માળખાગત સુવિધા સ્થાપી રહી છે, તેવા સંજો...

અદાણી 23 લાખ ઘરમાં પૈસાથી ગેસ આપશે

અદાણી ગેસ લિમિટેડ તાજેતરમાં ફાળવાયેલા 13 શહેરો અદાણી ગેસને ફાળવવામાં આવેલા 13 ભૌગોલિક વિસ્તારોમાં સુરેન્દ્રનગર, ખેડા જિલ્લો અને મહિસાગર જિલ્લો, પોરબંદર જિલ્લો, બરવાળા અને રાણપુર તાલુકા, નવસારી જિલ્લો, સુરત, તાપી (હાલમાં અધિકૃત થઈ ચૂકેલા વિસ્તારો સિવાય) અને ડાંગ જિલ્લામાં તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1,600 કરોડ રોકશે, જેમાં કંપનીને 90 CNG સ્ટેશન અ...

ભાજપની 10 સરકારે શાળાના દફતરના વજન ઓછા કરવા કંઈ ન કર્યું, કેન્દ્રનો આદ...

ગજરાતમાં ભાજપની 10 સરકારો આવી છે. તેમણે શાળાના બાળકો માટે કંઈ ન કર્યું. કેશુભાઈ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીની આ સરકારોના શિક્ષણ મંત્રી આંનીદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણાએ કંઈ ન કર્યું તે હવે મોદીની કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાને કર્યું છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બાળકો માટે કંઈ કર્યું ન હતું. સ્કૂલોમાં ...