Saturday, August 15, 2026

નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાનારીરી સંગીત મહોત્સવ વડનગરમાં ઉજવાશે 

વડનગરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રસિધ્ધ ગાયિકા તાનારીરીની યાદમાં મહોત્સવ ઉજવવામાં આવે છે. નગરી વડનગરમાં આ નાગર કન્યાઓએ મલ્હાર રાગ દ્વારા તાનસેનની દાહને શાંત કરી હતી ત્યાર બાદ અકબરના ડરથી આ ગાયિકાઓએ સમાધિ લીધી હતી. આ નાગર કન્યાઓના માનમાં અહીં તાનારીરી મેમોરિયલ વિકસાવવામાં આવ્યું છે. તેમની યાદમાં ઉજવાતા સંગીત મહોત્સવમાં દેશના ટોચના કલાકારોને આમંત્રિત કર...

સરપંચે ગામ બદલી નાંખ્યુ ને ભાજપની કિન્નાખોરીનો ભોગ બન્યા

પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...

બાળકો વેચીં નાખતાં ભાજપના કાર્યકર સામે ફરિયાદ

છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવા મામલે ચાર લોકોની અટકાયત કરી તેમને રિમાન્ડ પર મોકલાયા છે. આ કેસમાં છોટાઉદેપુરના એક ભાજપ કાર્યકરની પૂછપરછ અર્થે પોલીસ લઈ જતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના કાર્યકરની સંડોવણીથી ઘટનાએ રાજકીય રંગ લીધો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાની વાતને...

નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા

આપવામાં આવશે સાથે સાથે આ સુધારેલા કાયદામાં ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી ઉમેરાઇ છે તેના પ્રત્યે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે કાયદાની જોગવાઇ અનુસાર એક્શન પ્લાન બનાવીને પ્રક્રિયા હાથ ધરાશે. સલાહકાર બોર્ડમાં સભ્યશ્રીઓ દ્વારા દિવ્યાંગો માટે અલાયદી યુનિવર્સિટીની રચના કરવા માટે જે સૂચન થયુ છે એ માટે રાજ્ય ...

રાજકોટનાં અનોખા વૃક્ષ પ્રેમી, ચાર વર્ષમાં વાવ્યા 2 લાખ 18 હજાર વૃક્ષો

વૃક્ષનું વાવેતર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર લોક જાગૃતિઓના કાર્યક્રમો કરતા હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે. ત્યારે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકાર દ્વારા પર્યાવરણની જાળ...

૧૧ કરોડના ખર્ચે સાબરમતી નદીના તટે છઠ ઘાટનું જે નિર્માણ

સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૦૦ મીટરના છઠ પૂજા ઘાટનો લોકાર્પણ કર્યો હતો. બિહારી પરિવારો સાથે આ બંને મહાનુભાવો સૂર્યનારાયણની સંધ્યા આરતીમાં પણ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતાં. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ છઠ પર્વની ગુજરાતમાં વસતા બિહારવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી...

480 દિવસનું તપ કરનારા જૈન સાધુ

ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે. પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબ છે. પગપાળા પ્રવાસ વિચરણ કરનાર...

મોટરસાયકલ પર અપંગોને ભોજન પહોંચાગતાં ભાણજીભાઈ

ખાદી સંસ્‍થામાં 35 વર્ષ કામ કર્યા બાદ નિવૃત્ત થઈને મીઠાપુર ગામના ભાણજીભાઈએ 1993થી ભુખ્‍યાજનોને ભોજન આપે છે. ગામના સન્નજન નાગરિકોને ત્યાંથી ટિફીન લઈને રોજ 40 ભુખ્‍યા લોકોને મોબાઈલ ભોજન આપે છે. ચલાલાના સેવા પ્રવૃતિ કરતા એક મહિલા મંડળે રૂા.58 હજારની મોટર સાઈકલ ભાણજીદાદાને આ કામ માટે ભેટમાં આપી છે. મોટરસાયકલનું પેટ્રોલ લોકો આપે છે. અપંગ, નિરાધાર, નિઃસહ...

10 રૂપિયામાં સારવાર

સંતોકબા લાલજીદા ધોળકીયા વેલફેર ટ્રસ્‍ટ દ્વારા 2005થી સેવા પ્રવૃતિઓ લાઠી તાલુકાનાં લોકો માટે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પીટલ કક્ષાની દર્દીઓને સારવાર મળે છે. 13 વર્ષથી મેડીકલ સેન્‍ટરમાં માત્ર રૂા.10 ટોકન ફિમાં નિદાન સારવાર તથા દવાઓ આપવામાં આવે છે. સપ્‍ટેમ્‍બર 2005થી આજદિન સુધીમાં 7,25,000 જેટલાંએ સારવાર લીધી છે. સીનીયર સીટીઝનને વિનામૂલ્‍યે દાંતન...

સામાજીક સેવા બદલ લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરાને ત્રણ એવોર્ડ

અમરેલી જિલ્‍લાનાં વતનના રત્‍ન, ઔદ્યોગિક તથા સેવારત્‍ન એવા કેળવણીકાર તથા પટેલ સંકુલ, એન્‍જિનિયરીંગ અને મેડિકલ કોલેજના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા બંધુઓ સ્‍થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની પ્રા.લિ.ને જેમ્‍સ એન્‍ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ ઘ્‍વારા વર્ષ 2016-17નાં ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ કેન્‍દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુના વરદ હસ્‍તે અર્પણ કરાયા હ...

3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી

ગિફ્ટ આપવા ઓળખાતા સવજી ધોળકીયાએ 2018માં પોતાના 3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી છે.સુરતની જાણીતી ડાયમંડ કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટ વર્ષ દરમિયાન સારું કામ કરનારા કંપની મેનેજમેન્ટનાં 3 કર્મચારીઓને  મર્સિડીઝ ભેટમાં આપી નવો ચીલો ચાતર્યો છે. સવજી ધોળકીયા એ જ વ્યક્તિ છે જેઓ અગાઉ પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી ગિફ્ટ આપી ચુક્યા છે.પોતાની કંપનીમાં દિ...

અમરેલીના દુધાળા ગામે બનાવાયું હરિકૃષ્ણ સરોવર

ભારતની જાણીતી હીરાની કંપની હરિકૃષ્ણ ડાયમંડ્‌સના સ્થાપક અને અમરેલી જિલ્લાના લાઠી પાસેના દુધાળા ગામના વતની-ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ એક મહિના સુધી ગાગડિયા નદી, પડતર જમીન અને નદીના કિનારાની દોઢસો એકર જેટલી જમીનમાં લાખો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે નદીને પહોળી-ઊંડી કરવાનું કામ આદરેલું. સવા લાખ ટન માટી કાઢી તેનો ઉપયોગ પડતર જમીનમાં એક નાનકડું સ્ટેડિ...

અમરેલીનું ગોલ્ડન વિલેજ

સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે. તેમણે રફાળામાં ગેટ વે ઓફ ઈન્ડિયા, લાડલી ભવન, સરદાર ગેટ, ગાંધી ગેટનું નિર્માણ કર્યું છે. 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું છે. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસા...

મધમાખીએ 3 કિમી સુધીના ખેતરોમાં ઉત્પાદન વધારી દીધું

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાનાકજુરડા ગામના ભિમાણી હરસુખભાઇ નામના ખેડૂત દ્વારા ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખીના ઉછેરથી આજુબાજુના 3 કિ.મી.ના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. 1.5 ફુટ બાય 1 ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે. જેમાં અસંખ્ય ...

23 વર્ષથી આયુરિવેદિક દવાનો ધનવંચતરી યજ્ઞ

પોરબંદરમાં આયુર્વેદિક ડોક્ટર લોકોની સુખાકારી અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતીની 23 વર્ષથી ઉજવણી કરી પોતાના ક્લિનીકે યજ્ઞનું આયોજન કરે છે. જેમાં ડોક્ટર દવાની આહુતિ આપે છે. સમુદ્રમંથનમાંથી 9 રત્નો નીકળ્યા હતા, જેમાંથી ધન્વંતરી નવરત્નમાંના એક છે. પૃથ્વી લોકમાં આયુર્વેદનું અવતરણ ધન્વંતરીએ કર્યું છે. આથી પોરબંદરના આયુર...