Saturday, August 15, 2026

સુરતના શ્રેષ્ઠીઓનું ન્યૂઝ 18 ગુજરાત ટીવી દ્વારા સન્માન

ન્યુઝ-૧૮ ગુજરાત ચેનલ દ્વારા સૂરતના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું..સુરત શહેરના વિકાસમાં યોગદાન આપનારા ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિવિધક્ષેત્રના શહેરના અગ્રણીઓ સર્વશ્રી શ્રી મહેશભાઈ સવાણી, શ્રી સંજય સરાવગી, શ્રી સવજીભાઇ ધોળકીયા, શ્રી લાલજીભાઈ પટેલ, લવજીભાઈ બાદશાહ, શ્રી નરેશભાઇ અગ્રવાલ, આનંદકુમાર ગોયલ, રિશિત શાહ, પ્રફુલ્લ શાહ, રવજીભાઈ ...

પૂર્વ આચાર્ય શેખ મોહમદહુસેન નૂરમોહમદ કરે છે પુસ્તક પ્રસારનું કાર્ય

અમદાવાદના ગુજરી બજારમાં પુણ્યનો વેપાર આલેખન... અનિતા તન્ના ગુજરી બજાર હેરિટેઝ અમદાવાદની વિશેષતા છે. અહીં છેલ્લાં ૨૦ વર્ષથી પુણ્યનો વેપાર કરતા એક ઓલિયા ફકીર જેવી વ્યક્તિએ અનેક લોકોને તેમનાં મનગમતાં અને જોઈતાં પુસ્તકો સુલભ કરાવ્યાં છે. એમનું નામ શેખ મોહમદહુસેન નૂરમોહમદ. #ધંધુકા_મોર્ડન_હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદની ગુજરી બજારમાં ...

એક લિટરે 130 કિ.મી. ચોલતી સાયકર

વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવનાં કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે કોઈ તમને એવી સાઈકલ તૈયાર કરી આપે કે જેમાં પેટ્રોલ એન્જીન હોય અને તે પણ ૧૩૦ કિલોમીટર પ્રતિ લિટર એવરેજ આપે. તો કદાચ તમે તમારી કાર મૂકીને આ સાઈકલ લઈને ઓફિસે જાઓ તો નવાઈ નહિ. કોને બનાવી છે આ અનોખી સાયકલ ? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં મોંઘવારીના જમાનામાં મોંઘાદાટ પેટ્રોલથી ચાલતા...

હિંમતનગર અને ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપાશે

ગુજરાતમાં ફુટબોલની રમતને વધુ પ્રોત્સાહન આપવા હિંમતનગર અને ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  અગ્રણી અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ક્લેરિસના સહયોગથી સાતમી ટી ટ્વેન્ટી ફુટબોલ ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં અભ્યાસ કરતા...

ભરૃચના અધ્યાપક સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે

ભરૃચ,તા.૧6.ફેબ્રુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પકોડા વેચવાના કામને પણ રોજગારી ગણાવી હતી.એ પછી દેશભરમાં પકોડા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચવા પડે તો કાંઇ ખોટું નથી એમ ભરૃચના દર્શન ઠક્કર સ્વાનુભવે જણાવી રહ્યા છે. તેઓ વર્ષોથી પિતાની ઉપર પિતાની સાથે ખભે ખભો મિલાવી ઉભા રહ્યા છે.મ...

ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમ થશે

શ્રી શ્રીની ઉપસ્થિતિમાં ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમનું આયોજન: ભગવાન ધન્વન્તરી ની વૈદિક વિધિથી કરવામાં આવતી ઉપાસના વ્યક્તિનાં જીવનમાં સ્વાસ્થ્ય અને આયુષ્યનો આવિર્ભાવ ચોક્કસપણે કરે છે, પ્રકાશ પર્વ દીપાવલીના આગમનની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી છે. રોજીંદો જીવનક્રમ નિરસ બનવા લાગે છે ત્યારે શુભ પર્વો જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. વર્તમા...

રો-પેક્ષ સર્વિસને ફ્લેગ ઓફ

ઓક્ટોબર,૨૦૧૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઘોઘા દહેજ વચ્ચે પ્રથમ તબક્કાના રો રો ફેરી સર્વિસના લોકાર્પણ બાદ આજ રોજ ઘોઘા ખાતે બીજા ચરણની રો-પેક્ષ સર્વિસને ફ્લેગ ઓફ આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સિમ્ફની વોયેજ કાર્ગો શિપમાં સવાર થઇ દહેજ ટર્મિનલ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રતિનિધ...

નર્મદા નદીના ૧૭ કિ.મી. લાંબા કિનારે દુનિયાભરના ૧૦૦થી વધુ પ્રજાતિના રંગ...

નર્વેમદા વેલી ઑફ ફ્લાવર્સ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કી.મી. વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફુલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફુલોના સૌંદર્યને પણ રજૂ કરે છે. આ પ્રોજે...

પિતાના મોતથી હચમચી ઉઠેલા પુત્રએ 17 લાખ રક્તદાતા ઊભા કર્યા

ડીસા તાલુકાના ભીલડી ગામના વતની અને હાલ ડીસા ખાતે વિરેનપાર્ક સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર નાનાલાલ દવે નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા 6 રાજ્યોમાં 17 લાખ રક્તદાતાઓની ફૌજ ઉભી કરી દીધી છે. કોઈની જિંદગી બચાવવા માટે 6 રાજ્યોમાં પળવારમાં જ રક્ત મળી શકે છે. ભુપેન્દ્ર દવેના પિતા નાનાલાલ દવે એસ.ટી.નિગમમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. તેમને હૃદયની બિમા...

સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની

સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું ફિલ્માંકન રામકૃષ્ણ ટ્રસ્ટમાં માધાપર અને કુકમામાં કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના છે. મહેશભાઈ અને મનોજભાઈ સોલંકી સજીવ ખેતી ક્ષેત્રે...

દ્વારકા પરગ્રહવાસીઓએ બનાવી હતી ?

સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. દ્વારકાએ દેવભુમી દ્રારકા જીલ્લાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તર...

હ્રદય રોગ અટકાવવા ઘરે આયુર્વેદિક દવા બનાવૈ

ઘરનું ખાવાનું ના મળવાને કારણે તેઓ બહારનું ખાવાનું ખાય છે તેવા લોકોને હૃદયની બીમારી થવાના ચાન્સ વધી જાય છે. અને આજની બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે અને અવાર નવાર અનેક બીમારીઓનું નિવારણ નીકળતું જ જાય છે એટલા માટે લોકો પોતાના સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકાર થઇ ગયા છે. ખાસ કરીને આજના યુવાન મિત્રો કે જેમને આજે અવનવું અને નવીન ફૂડ ખાવાનો શોખ વધારે છે તે...

ઇન્ડોનેશિયામાં એશિયન પેરા ગેમ્સ 2018માં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર...

ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાત નું ગૌરવ એવી મેડલો હાંસલ કરેલ ત્રણ યુવતીઓનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શશીકુંજ દિવ્યાંગ ક્લબના નિયામક સુશ્રી ભૈરવી લાખાણીએ સર્વેના પરિચય સાથે સ્વાગત કર્યું હતું સાથોસાથ શશીકુંજ દિવ્યાંગ ક્લબની વિવિધ પ્રવુત્તીઓની માહિતી આપી હતી.ત્યારબાદ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના ...

5 હજાર વર્ષ પુરાણા ગ્રંથનું ગુજરાતી અનુવાદ કર્યું

20 વર્ષની વયે બી.એ.વીથ ઈકોનોમિક્સનાં અભ્યાસ દરમ્યાન લગ્ન થઈ જતાં વિદેશ જવાનું થયું, પરંતુ કહે છે ને કે જે મનમાં ઉંડે ઉંડે હોય તે છેવટે તો બહાર આવે જ! ચાર સંતાનોનાં જન્મ અને ઉછેર દરમ્યાન પણ શ્રીમતી વૈદેહી પાર્થિવકુમાર અધ્યારુની જ્ઞાનપિપાસા એક વિદ્યાર્થીથી ઓછી ન હતી. હજુ પણ યથાવત એવી ભણવાની ધગશને કારણે જાણે તેઓ તે તરફ ખેંચાયા કરતા હતા. તેમને જીવનમાં ...

તળાવ બનાવીને પાણીથી ભર્યુ

- મિત્તલ પટેલ વાલા બા બહુ હોંશિયાર ખેડુત. કાંકરેજ તાલુકાના અધગામમાં એ રહે. પોતાના ગામનું તળાવ ઊંડુ થાય એમાં સરપંચ ને ગામના અન્ય સાથે એ ખુબ મથે. એમના ગામનું તળાવ જેમ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનની મદદથી અમે ખોદાવ્યું. પણ વરસાદ પડ્યો જ નહીં. જો કે સરકારે આ ગામનું તળાવ નર્મદાની પાઈપથી ભરાવ્યું. ને અમને તળાવ ઊંડા કર્યાનું લેખે લાગ્યા જેવું લાગ...